SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ શ્રી જૈન શ્વે. કા. હૅરલ્ડ. ના અગમ્ય રસ્તાઓના ખુલાસા (interpretation ) આપવા મ્હારી હિંમત ચાલતી નથી. અને એટલા જ માટે હું હંમેા વિદ્વાન બન્ધુને તથા હમે જે કામના પ્રતિનિધિઓમાંના એક તરીકે કામ કરે છે તે કામના અન્યાન્ય સજ્જતા પાસેથી જાણવા ઇચ્છું છું કે, શું હમે ધ્રુવ'ની ભાવના મનુષ્યમાં ક્ષરાન્તિ આદિ સાત્વિક ગુણી ઉત્પન્ન કરવા અને તે ગુણાને પુષ્ટિ આપવાના આશયથી રચે છે। ? —તે। કૃપા કરી એ ભાવનાને નિયંળનિષ્કંલક રહેવા દો અને એવા ગુણેા જેમાં આરાપ્યા છે તેવી`મૃત્તિ નિમિત્તે ક્લેશ વૈર, ક્રોધ આદિ તામસી પ્રકૃતિઓને આમંત્રણ આપવા જેવી પ્રવૃત્તિને રેકા, કૃપા કરી શકા, ખીન કાઇની ખાતર નહિ તેા એ ભાવના'! પવિત્રતા જળવાઇ રહે તે ખાતર પણ રોકા શું હમે ધર્મ”ની ભાવના, ભિન્નતિ ખાસીતા અને પ્રકૃતિના એકકરણ માટે અને જૂદીજૂદી ગુફાએમાં—એકખી ડરીને-અલગ અલગ પડી રહેતા મન્ગ્યાને એક ‘સમાજ' રૂપે રહેતા કરવા—એકમ ધી ડરવાને બદલે એકબીજાતી હું રૂપ ખનવાનું શીખવવા અને એક-બીજાનાં સુખ ખમાં ભાગ લેતા બનાવવાના આશયરી જ ખરેખર યેાજી છે?—તે। કૃપા કરી એ ભાહતે એકબીજાના હુામે વપરાતું હીયાર ન બનાવા, એકબીજાને જુદા પાડનાર ‘અખાત ન બનાવા, એકખીજાતે શત્રુ માની જંગલી જમાનાની માફક પોતપોતાની ખેતી ગુાએમાં પુનઃ ભરાઇ જવાની પરણા કરનારૂં ભયાનક તત્ત્વ ન બનાવે. શું હમે‘નથી નૌવહું શાલનરલ વી નીતિ’ની ભાવના એક (એટલે યાર્ં) 'શાસન' (Kingdom—સમાજ—રાજ્ય) - વાના ઇરાદાથી ઉત્પન્ન કરી નહેાતી ?— અને તાપછી, હમારા શાસન’ મહારના મનુષ્યઅને હમારા શાસન’ની અંદર ખેંચી મારૂ રાજ્ય બલવાન અને વિસ્તારવાળુ કરવાને બદલે હમારા શાસન'માં જેઆ છે ડેમને પણ અલગ કરવા જેવી પ્રવૃત્તિથી—તે શાસના સ્થાપક મહાગુરૂના પવિત્ર નામ ખાતર પણ—શરમાતાં શિખા. સમ્પાદક મહાશય ! હમે કદાપિ ારી પ્રશ્નપર પરાથી કંટાળ્યા હશેા; પક્યું હું દીલગીર છું કે હું હમને આટલેથી જતા કરે! શકું તેમ નથી. કંટાળ્યા ?! પ્રશ્નપર પરાથી જ કંટાળ્યા ?! હું કેમ માનું ? ભાગ્યેશ ભાઈએથી લડતાં તેા જેઓ વર્ષો સુધી ન કટાળ્યા તે માત્ર ખેચાર પ્રશ્નથી કંટાળે ? નહિ, સાહેબ; હું ઇચ્છું છું કે હમે ખરે પ્રસ ંગે કંટાળવા જેટલા ભલા હાત તેા કેવું ના જે હૃદયા લડાથી કાબુ બનેલાં છે હેમને માત્ર બેચાર પ્રશ્નાનાં શથી વીંધી શકાતાં નથી; અને મ્હને પણ હમારી યાલુ લડાઇએ જોઇ જોઇને શર વાપરવાનું ભૂત ભ! આવ્યું છે (એ જો ‘દાય’હાય તે હૈના શિક્ષક હમે જ ા, માટે તે હમારે રિસર છે ! ) અને તેથી હું હજી ચેડા ધારે પ્રશ્ના ફેંકવાની લાલચને દાખી શકતા નથી. ? હું પૂછીશ, અને આગ્રહથી પૂછીશ, કે--- શું હમે દેશહિતના ભાગે ‘વ્યવહાર’ ધર્મનું રક્ષણ ઇચ્છતા નથી ? શું હંમે સમાજખળના ભાગે વ્યવહાર ધર્મનું રક્ષણ ઇચ્છતા નથી ?
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy