SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ શ્રી જે. વેસ્ડ હેર આવા ઉગ્ર વિરાગના પ્રસિદ્ધ ઇખલામાં ઉજજલિનાના વિમના ભાઇ તરીકે મનાતા ભતહરીનું ઉદાહરણ છે. પિતાની રાણી-પિતાનું સર્વસ્વ એવી પિતાની પ્રિયતમાતેની બેવફાઈ એક ફળના સંક્રમણ દ્વારા જાણતાં રાજા વિરામ પામી રાજ્યગાદી તજી ચાલતા થાય છે ! એજ ઘા, એજ સપાટ: એ વિના કોણ સંસાર તજે છે? શ્રીમન મહાવીર પ્રભુ પ્રત્યે શ્રી મૈતમ ગણધરને પ્રેમ સુપ્રસિદ્ધ છે. આ પ્રેમની પ્રતીતિ ભગવાનશ્રીને હાવાથી પિતાને નિર્વાણ સમય નજીક આવવાનું જાણતાં શ્રી ગાતમને અમુકને ત્યાં જઈ પ્રતિબંધ પમાડવા મહત્યા, અને તેનાથી દૂર કર્યા. પ્રભુનું નિર્વાણ થયું, ત્યારે દેવદુંદુભિ વાગ્યાં અને શ્રી મૈતમને . સ કરતાં જણાયું કે પ્રભુ નિર્વાણ, પામ્યા. આ વખતે પ્રભુ પ્રત્યેના પ્રેમને લઈને પિ મેદ કરવા લાગ્યા અને પોતાની નિર્વાણની ખબર હતી છતાં સર્વ પ્રભુએ મને કેમ કર્યો? આમ વિચારતાં વિચારતાં હું એક છું, વિજ્ઞાનઘન સ્વભાવ ચેતન છું, એમ પ્ર '' થઈ પ્રભુ પ્રત્યેને રાગ તૂટ અને તેને લઇને તુરત જ પછી કેવલજ્ઞાન થયું. આવાં ઉદાહરણ ધવા બેસીએ તે આ દેશ પરદેશમાં અગણિત મળી આવે તેમ છે, પણ તે પરથી સિદ્ધ એ જ થાય છે કે હૃદય કોઈ ઉગ્ર ધકકો લાગ્યા વિના આસક્તિને ગ્રંથી તૂટતો નથી, ને તે તૂટયા વિનાના કેટલા વિરાગ પામ્યા છે, તે બધા ધર્મગ છે. ખરી બુદ્ધિ એ ધક્કામાં રહેલી છે; વિના બ્રહ્માથી પણ વિરાગ સધાય તેમ નથી. આ ઉદાહરણો ઉપર આપ્યાં તેમાં ભર તો ધા સાંસારિક છે, પણ શ્રી ગતમ ગણધરને ધકે મનેભાવજન્ય છે. અહીં સ: નાનું એ છે કે કેવળ સંસારના કલેશને અનુભવ એ જ વિરાગનું મૂળ નથી. અતિશ મનન કરવાથી વૃત્તિ અથવા મનની ધારાએ અખંડ ચઢવું, અને તેને લીધે સંસારની નિ તે સમજવાની સૂક્ષ્મ બુદ્ધિ તથા તેથી દરેક વસ્તુમાંથી કાંઈ લાગી આવવા જેવી મનને વતા એ વિરાગનું ખરૂં સબળ મૂળ છે. આ સબળ મૂળનાં અનેક ઉદાહરણે જયાં ત્યાં ન ધર્મકથાનુ વેગમાંથી મળી શકશે. આસક્તિથી તું મુક્ત થા, અનાસક્તિમાં તું પ્રવૃત્ત ધા. હદયમાં ધકકો લાગવાની, તથા મનોવૃત્તિને મનમાં તીવ્ર કરવાની વાત કહી તેનું પણું રહસ્ય તપાસતાં આસક્તિનું સ્થલ તૂટી જવું એજ મુખ્ય ગણાશે. તે હવે વિરાગનું મૂળ આપણે હાથ લાગ્યું કે કોઈ સ્થળે આસક્તિ કરવા નહિ. જે ક્ષણે જે મળે તે ઉપર નિર્વાહ રાખી કશામાં આસક્ત ન થઈ જવું. આસકિત વિનાના માણસથી કોઈ દિવસ પાપ થતું નથી. તેને કોઈને તપ્ત કરવાનું નથી કે તે ગમે તેમ કરી ઉપાર્જન કરે, તેને માનપાનની ભૂખ નથી કે તે આડે અવળે દાવ રમે, ડોકને ભમાવે અને વાહવાહ કહેવરાવે. વળી અહીં એ યાદ રાખવાનું છે કે આસક્તિ ખવાથી નિષ્પાપ તે થવાય, પણ આસક્તિ ન હોય ત્યારે ઉત્સાહ પણ ન હેય ને બે કશું લાભકારી કર્મ પણ ન બને એ જન્મ વ્યર્થ થઈ પડે. આ શંકા રૂપે જણાવેલી સમજ ખોટી છે. તે બે જ કહ્યું છે કે અનાસક્તિથી
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy