________________
૩૧૪
શ્રી જૈન શ્વે. કા. હૅરૅલ્ડ.
અડગ શ્રદ્ધા અને ત્રીજાં સત્સંગીઓને હરેક પ્રકારે મદદ કરવી. નવવાડા વિષે ઘણા જૈન ગ્રંથામાં વિવેચન છે. ભગવાન સૂત્રકારે પણ નવવાના સંબંધમાં ઉપદેશ્યુ` છે કે,— आलउत्थी जणाइन्नो थीका हा मनोरमा, संथवो चैव नारीणां तासिंदिय दरिसणं ॥ कुइयं रुइयं गीयं हसियं मुत्ता सिणाणिय पाणीय भत्तपाणं च अइसायं पाण भोयणं ॥ गत भूसण मिटंच काम भोगय दुज्जयं नरसत्त गये सिस्स विसंताल उटं जहा ||
કરવી નહિ
અ:—જ્યાં હરકાષ્ઠ પ્રકારની સ્ત્રી કે નપુંસક રહેતા હોય ત્યાં સાધુએ રહેવું નહિ. સ્ત્રીના શૃંગારાદિકની કથા કરવી નહિ. સ્ત્રીની સગત અર્થાત સ્ત્રી જે આસ ખેડી હોય તે આસનેથી સ્ત્રી ઉઠી ગયા પછી મેં એ ઘડી સુધી બેસવું નહિ. સ્ત્રીi આંગાપાંગ જોવા નિહ. જે સ્થળે રહેવાથી સ્ત્રી પુરૂ હાસ્યાદિના શબ્દો સભળાતા હોય તે. સ્થળે આડી ભીંત હોય તેા પણ ન રહેવું. પૂર્વાથાની સ્ત્રી અને વિલાસાને સંભારબ્ધ નહિ. કામને ઉત્તેજક બનાવનાર સારાં સારાં ભાઈ! સાધુએ વ હારવાંજ નહિ સાધુઅે હદ ઉપરાંત ખાવું નિહ પણ મિતાહારી બનવું. સએ શરીરની શાભામાં વૃદ્ધિ થાય તેવ વઆદિક ન પહેરવાં, માથાના વાળ ઠાવકા ન ક ભાવાર્થ સિ :- ગ્રંથ વિષ્ણુખાવા યેાગી તરીકે પ્રસિદ્ધ છે. મુંબઈમાં ખ્રિસ્તિ ધર્મના કર્યાં હતા અને તેમાં વિજયા પણ મેળવ્યા હતા સિધુ, વેદેાક્ત ધર્મપ્રકાશ અને ગીતાજી ઉપર ટીક એકયેાગી અને તર્કવાદી હતા પણ તેની સાથે જોઇએ તેવું નહિ હાવાથી તેઓ પાતાના લેખામ ભાવાર્થ સિધુમાંથી નીચે પ્રમાણે જૈન માટે ઉલ્લે
-
વગેરે. ચારીએ રચેલા છે. વિષ્ણુખાવા એ દર્દી લાકા સાથે તેમણે ઘણીવાર વિવાદે
ચુખાવાના રચેલા ગ્રંથામાં ભાવા ટલા ગ્રંથા પ્રસિદ્ધ છે. વિષ્ણુખાવ મતના સુશાસ્ત્રાનું જ્ઞાન તેમ કેટલીક વખત ભૂલ ખાઇ ગયા છેં તીકળે છે.
मी यहुदी खिस्ती कां मुसलमान अथवामी बुद्धिष्ट जैन । सर्व अंतःकरणपंचकाची ढोंगजाण आत्मज्ञाना वांचुनी ॥ ઉપરની મરાઠી ભાષાની ગાથાના અર્થ આ પ્રમાણે પુરેલા છે કે-“હવે જૈનલે હિં*સક નથી પણ તે સર્વત્ર જીવભાવથી જુએ છે તુ સર્વત્ર એક બ્રહ્મ છે એવા તેઓને અંગે જ્ઞાન ભાવ નથી. એ સર્વ જોતાં અતઃકરણ પંચક સૂક્ષ્મ આકાશ તત્ત્વના ઢાંગ મચી રહેલા છે. વેદમાંથીજ બીજા ધર્મ ઉત્પન્ન થઈ પાછા તેનીજ નિંદા કરે છે.” જૈનમતની પરીક્ષા:-આ ત છપાઇની તેની અને ૨૭ પૃષ્ટની નાનકડી ચેાપડી સુરત, ગુજરાતની પુસ્તક પ્રસારક મંડળીને સારૂ કરિશ મિશન છાપખાનામાં ઇ. સ. ૧૯૦૫ માં પાએલી છે. ણેખરે રેલ્વેસ્ટેશને પાર લેાકેાના માણસા આ અને આવી ખીજી ચેાપડીએ તદ્દન સસ્તામાં આપીને લેાકેામાં તે પ્રકારની માન્યતા ફેલાવવા પ્રયાસ કરે છે. આ ચેાડીમાં જૈનધર્મ માટે નીચે પ્રમાણે ઉલ્લેખ છે.