________________
જૈન ધર્મોના અન્ય ધર્મોમાં ઉલ્લેખ.
૩૧૩
દિન દિન દેહ દેખીરે કે પછે ફ્રી પુરી ફૂલે, હાડ માંસમાં હું હું રે કે કરી કરી હાલ ભૂલે-૩ અહાર અધિકા કરતાં રે કે શીયળ જાય સુપને, જાગ્રતમાં વશ થૈ રે કે વરતે સંકલ્પને–૪ જેમ બંધુક બગડેરે કે દારૂ જો ડાઢે! ભરે, તેમ શિયળ બગડેરે કે અહાર જો અધિકા કરે-૫ મટે અહાર અધિકનીરે કે મહાવીરે, મને કરી, કહે નિષ્કુલાનરે કે વાત એ માનજો ખરી-૬
વાડય નવમી.
વાડય નવમી એ ન થીએરે કે શાભા સાધુ અંગે,
ચુ ચંદન ન ચચી એ રે કે રાત્રીએ નહિ રગે—1 કસબાળા કારાં રે કે તારામાં તેહ મેલા,
ઝીણા શાલ દુશાલા રે કે મખમલ મેલી ખેલા ૨
કુમ કુમ કસ્તુરી રે કે કેવડા કુસુમ ફ્રેંચે, માંનવત વીતરાગી રે કે એથી દૂર ચે—૩ તેલ જુલેલ અતર ૨ કે સુગ સા તજીએ, પઢ ર્ાટે તૂટે રે કે પરમેશ્વર ભજીએ૪ એમ નવ પ્રકારે રે રે રેહશે કા તરનાર,
પછે પ્રભુ પ્રતાપે રે કે ઉતરશે ભવ પાર—પ એ ગમતું અમારૂં ? કે માના માવીરે કયું,
કહે નિષ્કુલાનંદ હૈ કે સાચે એ સ ંતે લયું— પદ અગીયારસુ’.
નવ વાડયે લઇએ ? કે સ ંતે સુખ શીયળ તણું, નહિ ઉલધે એને ? કે તે તેા મુને વહાલા ગણું—૧ જગ પાવન કરવા રે કે વીચો વીતરાગી,
પરમારથી પુરા રે કે ધન ત્રિયાના ત્યાગી—ર્ એ સાધુ સનાતન રે કે ઉજ્જ્વળ જન અસલી,
અતિ ભાવ ભરાસે રે કે કરશે ભક્તિ ભલી ૩ એહ વિના પાખડી રે કે ખંડ 'ડી ખાશે,
મેલી મારૂં શરણું રે કે કરમના ગુણ ગાશે—૪ મહા મલીન મનના રે કે કુબુદ્ધિ ન જાય કયા,
કુલખણા' એમ કરશે રે, ત્રનુ પણ કમે થયા—૫ એહ નહિ અમારે રે કે કેવલીએ કયું સેાઇ,
કહે નિષ્કુલાનંદ રે કે એ તેા પ્રભુના દ્રોહી— ૬
ટીપ——શ્રી દયાળુ વીતરાગ દેવે બ્રહ્મચર્યની જે નવ વાડા રચેલ છેતે ખરેખર મનન કરવા ચૈાગ્ય છે. જે ખરેખરા સાધુ પુરા હોય છે તે એ નવવાડાને ખરાખર અનુસરે છે શ્રી સ્વામીનારાયણની સંપ્રદાયમાં બ્રહ્મચર્ય માટે ખાસ ધ્યાન રના તેમના નિયમા નવવાડ ઉપરથી ઉપજાવી કાઢેલા છે. શ્રી યમાં ત્રણ ગુણુ ખાસ વખાણવા લાયક છે. એક તા બ્રહ્મચર્ય,
અપાય છે અને તે પ્રકા સ્વામીનારાયણની સપ્રદા ખીજાં પ્રભુ મહિમા ઉપર