________________
ન્યાયાવતાર–પ્રાચીન અન ન્યાયને ગ્રંથ.
૨૯૧
કમાણે, અને તેના વડે કરેલો વ્યવ પ્રસિદ્ધ છે, (તેથી) પ્રમાણુનું લક્ષણ આપવાનું જન જણાતું નથી–
અથાત–(૨) શ્રીમદ્ આચાર્ય પ્રમ -. ઉપર મુજબ લક્ષણ આપ્યું, તેથી ઉદયન નામના મુનિ કોઈ અન્ય તીથિંક કહે છે કે -- પણ તો પ્રસિદ્ધ છે; પ્રમાણને તે સર્વ કે જાણે છે. આ બધ-ખાન-પાન-સુવું-બેસવું–હરવું-ફરવું એ વગેરે વ્યવહાર છે એ સર્વ પ્રમાણને લઇને જ ચાલે છે. તેને માણનું લક્ષણ પ્રકાશવામાં, કાંઈ પ્રજન જણાતું નથી.
વિવેચનજોવાની, અનુમાન કરવાનું બાદિ ક્રિયાઓ, એવો કોઇપણ કાલ નહોતો કે જે ખાતે કરવામાં નહિ આવી હોય. ૨. ત્યાનું કરવું ( વ્યવહાર ) પણ પ્રસિદ્ધ છે. કારણ કે આ ક્રિયાઓથીજ આપણે એક છે પસંદ અને બીજીને નાપસંદ કરીએ છીએ તેથી પ્રમાણુનું સ્વરૂપ સમજાવવું નિષ્પોજ રિર્થક જણાય છે.
प्रसिद्धानां प्रमाणानां लक्षाको प्रयोजनम् ।
तव्यामोहनिवृत्तिः स्याद व्यामूढमनसामिह ॥ ३ ॥ A ( ઉપરોક્ત રીતે) પ્રસિદ્ધ પ્રમાણોનાં - શુ આપવાનું પ્રયોજન એ છે કે જેથી વ્યામુઢ મનવાળાને વ્યામોહ દૂર થાય.
પ્રમાણુ યદ્યપિ સર્વપ્રાણીથી પ્રસિદ્ધ , ' અહીં તેની સમજ આપી છે તેનું પ્રજન એ છે કે વિપરીતતા વાળા મૂર્ખ અને ઉગ્ર જન મિથ્યા જ્ઞાનને સત્ય જ્ઞાન પ્રમાણુ સ્વીકારી છે તેને ચેતવણી આપવા માટે છે. તેમાં જણાવવાનું કે ઉપર મુજબ ઉદયન મુનિએ કહ્યું તેના પ્રત્યુત્તરમાં શ્રી ન્યાયાવર કહે છે કે આપ કહે છે તેમ પ્રમાણે પ્રસિદ્ધ છે; તે ભલે પ્રસિદ્ધ છે, તેમ છતાં લક્ષણ બતાવવું એ સપ્રજન છે; કેમકે પ્રમાણ ( યથાર્થ ) લક્ષણ જાણ્યાથી ભ્રમિન કુદ્ધિવાળાને વ્યામોહ દૂર થશે.
अपरोक्षतयाथेस्य ग्राहकं ज्ञानमादृशम् ।
प्रत्यक्षमितरद् ज्ञेयं परोक्षं ग्रहाक्षया ॥४॥ બાબ્દાર્થ–પરોક્ષ એટલે ઇંદ્રિયના પયથી અતીત અને તેનાથી અપક્ષપણે પદાર્થ, ગ્રહણ કરનારા એવા જ્ઞાનને પ્રત્ય- હે છે, તેથી બીજા જ્ઞાનને જે રીતથી ગ્રહણ થાય તે રીતની દ્રષ્ટિથી પક્ષ કહેવાય છે.
પીજે એટલે અપરોક્ષ. તે અપક્ષને નાવથી–અપરોક્ષપણે એટલે સાક્ષાત્કારથી.
વિવેચન-અહીં પ્રત્યક્ષ અને પરોક્ષ • શબ્દો તેના સામાન્ય અર્થમાં વપરાયા છે, એટલે પ્રત્યક્ષ તે ઈદ્રિયથી થતા જ્ઞાનના અ . માં અને પરોક્ષ અનુમાન અને શબ્દ-પ્રભા
ના અર્થમાં વપરાયેલ છે. પરંતુ પૂર્વના :ન આગમોમાં પ્રત્યક્ષને અર્થ આત્માએ પ્રત્યક્ષ સાક્ષાત ધ્યાન-ચિંતવનથી મેળવેલું - પૂર્ણ જ્ઞાન એ થતું હતું, અને ઇંદ્રિયદ્વારા થતું ફાન એ અર્થ થતો નહોતો અને પાને અર્થ ઈદ્રિયધારા અથવા પ્રત્યક્ષ, અનુમાન અને બ્દિપ્રમાણુથી થતું જ્ઞાન એમ થતે તા.
साध्याविनाभुनो लिंगात् साध्य निश्चायकं स्मृतं । अनुमानं तदभ्रान्तं प्रमाणत्वान समक्षवत् ॥५॥