________________
૪૧૮
શ્રી જૈન વે. કે. હેડ.
તેઓ આપે છે તે પ્રમાણે તેઓ આપે છે. માત્ર રસોયાને પગાર સંસ્થા તરફથી
આપવામાં આવે તો ઘણું સારૂં. (૧) સંસ્થાને રીપોર્ટ દર વર્ષે અથવા બે છપાવવો જોઈએ અને જે રીપોર્ટ બે
વર્ષ છાપવામાં આવે તે બંને વર્ષને કલ વિગતો તથા હિસાબ તેમાં છો જોઈએ. હાલ ત્રણ વર્ષે રીપોર્ટ છપાવેલ છે અને તેમાં ત્રણ વર્ષની વિગત નહિ પણ એક વર્ષની વિગત તથા હિસાબ . યેલ છે તેમ ન થાય તે માટે ખાસ ધ્યાન
રાખવાની જરૂર છે. (૧૪) ઉક્ત રીપોર્ટની અંદર હિસાબ વિગતવાર અપાયો વધારે સારૂં. (૧૫) આ સંસ્થાના નિભાવ તથા ચાલુ ખર ટે સ્થાયી ફંડ છે કે નહિ. તે રીપેટ
પરથી જણાતું નથી. સ્થાયી ફંડ ન લે છે તે માટે પ્રબંધ કરવાની ખાસ જરૂર છે, (૧૬) રીપોર્ટ તૈયાર થયા પછી એક મહિના દર જાહેર સભા બોલાવી તે રીપોર્ટ
રજુ કરો, અને આવી સભાની અંદર લાગે તે જૈનેતર ગૃહસ્થોને બોલાવવા. (૧૭) જે ઑલરશિપ હાલમાં આ સંસ્થા ત અપાય છે તે ઓછી છે અને
થાયી નથી. જેથી શ્રીમંતોએ આવી ? 'થાઓને સારી સારી રકમો આપવી
જોઈએ કે જેના વ્યાજમાંથી જૂદી જૂદ હાલરશિપ આપી શકાય. છેવટમાં અમે કહેવાની રજા લઈએ છીએ કે હું શેઠ ગોકુળભાઈ મુલચંદ તથા શેઠ મણિભાઈ ગોકુળભાઈએ આવી સંસ્થા સ્થાપી અમસ્ત જૈન કોમ ઉપર અનહદ ઉપકાર કર્યો છે, જેનોની અંદર ઘણું દાનવીર થઈ ગયા , પરંતુ જૈનની કેળવણી સંબંધમાં કોઈ પણ જૈન ગુહસ્થ સારી રકમ ખર્ચા હોય તે શેઠ માણેકચંદ પાનાચંદ, બાબુ પનાલાલ પુનમચંદ તથા શેઠ ગોકળભાઈ મુળચં , જેનોની અંદર ઉચ્ચ કેળવણીને હાલ જે વિકાસ માલુમ પડે છે એ આવી સંસ્થા આભારી છે. આ સંસ્થાને લાભ મુંબઈ ઇલાકાના જુદે જુદે સ્થળે વસતા વિધાર્થી : છે.
આ સંસ્થા દિન પ્રતિદિન પ્રગતિ કરે અને કિ જૈન વિદ્યાર્થીઓના અભ્યાસમાં ઉપકારી થાય તે માટે ચિરંજીવ રહો અને તેના ૨ કનું નામ સદાને માટે અમર રહો એમ ઇછી વિરમીએ છીએ.
જૈન એસોસીએશન ઓફ ઈન્ડિયાએ એક વે કરી મુંબઈની જૂદી જૂદી જૈન જાહેર સંસ્થાઓની તપાસ લઇ તે સંબંધી સુધારા લગતી સૂચનાઓનો રીપોર્ટ મેળવી તે પર ઘટતું કરવા માટે જુદા જુદા ગ્રહોની ? - કિશન કમીટીઓ નીમી હતી તેમાં ગોકુળભાઈ મુળચંદ જૈન હેસ્ટેલ સંબંધી રીપોર્ટ તપાસ લઈ કરવા માટે રા. મકનજી જુઠાભાઇ મહેતા બી. એ. એલ. એલ. બી. બેરી ટલ્લે તથા ર. મોહનલાલ દલીચંદ દેશાઈ બી. એલ એલ. બી. વકીલની એક કમીટીની હતી. તે કમીટીએ રીપોર્ટ કરી તા. ૨૮ મી જુલાઈ ૧૯૧૫ ના રોજ એસોસિએપ ઉપર મોકલી આપ્યો હતો. આ રીપોર્ટ ઘણું મહત્ત્વનું હોવાથી એવી આશા રાખવામાં આવી હતી કે તે રીપેટ એસોસીએશનના કામકાજના વાર્ષિક રિપોર્ટમાં પ્રસિદ્ધ છે અને વાસ્તવિક રીતે તેમની સૂચનાઓને અમલ કરવા સંબંધે કંઈ પણ કરવામાં આવશે, પરંતુ અત્યાર સુધીમાં જે કંઈ થયું હોય એ જાહેરમાં થી આવ્યું છે તે છે માં આવવાની જરૂર છે. તે રીપોર્ટ