SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પરમત સહિષ્ણુતા ચાને વિશાળ દષ્ટિ. ૨૯ Tamannan જોડાય અને તેની બુદ્ધિ કુશળ હોવાથી થોડા અંતમાં મામાને પૂર્ણ કરારે ઝવેરાતમાં શળ . મામાએ એક દહાડો પર વિચારી કહ્યું.” ભાઈ, પેલા હિર લાવ, હવે માવ સારા આવે છે.” પેલો ભાણેજ પર ગયો અને પોટલું છોડી જાતે જોતાં જણાયું કે આ કાચના કકડા છે તેથી તેણે જ ફેંકી દીધા. . . . *t . આ યુક્તિ દરેક ધર્મ ગુરૂએ અને ધર્મના દેશને સ્મરણમાં રાખવા ગ્ય છે. તમે સારું બતાવો એટલે નરસાનો તે ત્યાગ કરશે. અમુક વસ્તુ અશુભ કહેવાથી અને તેની નિંદા કરવ થી કદાપિ કઈ તે તજી દેશે નહિ. જગતમાં અશુભ છેજ નહિ. જે તમને રસ ભ લાગે છે તે અપ્રકટ શુભ છે. આપણે એક કાચું ફળ લઈએ. હવે તે કાચા ફળને ..નો આપણને અધિકાર નથી, કારણ કે જે આજે કાચું છે તે કાલે પાકું થશે. તે કયાસ ચાલી જશે, એટલે તેનું પાકાપણું પ્રકટ થશે. તો કોઈ માણસમાં દોષ જણ તે વિચારવું કે તે દેષ એ ક્ષણિક છે, એ ઉપાદિને લગતો છે, માટે તે ચાલ્યો જશે ! અંદર રહેલો આત્મા અને તેના ગુણ એ શાશ્વ હોવાથી સદાકાળને માટે ટકશે કે અનુષ્યના સગુણ તરફ જુઓ, પુસ્તકમાં રહેલી ખુ પીઓ નિહાળો, દરેક સંજોગોમાં રહે શુભ ફળ તપાસો. કારણ કે તેજ આત્માને લગતી વસ્તુઓ છે, અને તેજ ટકી શકશે. જે જેમ તમે કોઈ માણસને સગુણેને શકે છે, તેમ તેમ તમે મન અને શરીર દ્વારા પોતાની શક્તિઓ પ્રકટ કરતા આત્માને જોઈ શકે છે. તેના દો એ તે સૂર્યને વરણ કરનારાં વાદળાં છે. જેમ સૂર્ય પ્રકાશે છે તેમ વાદળાંને ભેદી નાંખે છે, અને ળાં વિલય પામે છે, તેમ આત્માની શ. ક્તિઓ વિશેષ પ્રકટ થતાં સર્વ દોષ સ્વયમેવ | પામી જાય છે. માટે દરેક આત્મામાં તમે પ્રકટ થયેલા અને થતા ગુણો તરફ દકિt; અને દરેક ધર્મમાં પણ રહેલી સત્યની અપેક્ષા સમજવા પ્રયત્ન કરે. કારણ કે તે ની અપેક્ષાને લીધે જ દરેક ધર્મ ટકી રહેલો છે માટે તે સત્યની અપેક્ષા ખાતર - જે તેને પાળનારી વ્યક્તિઓના આત્મામાં રહેલા અસંખ્ય ગુણો ખાતર હે પ્રિય બંધુ. હું આપને વિનંતિ કરું છું કે તમારા મુખમાંથી, તમારા વિચારમાંથી, નાસ્તિક, કાર, દુર્વન્ટસ યવન, મિથ્યાત્વી, નિવ એવા ધાને તદન ન છાજતા શબ્દને દેશ છે, કારણ કે બધા મનુષ્યો બનતાં પા માત્માએ છે. All are Gods in the king આવા શબ્દો માત્ર બોલીને એને બીજી બાજુ બીજા ધર્મ પાળનારા તરફ હૈષને વચાર કરીને આપણે એક બીજાની વચ્ચે દિવાલ ખડી કરીએ છીએ કે જે દિવાલ આપે. પરમાત્માને સાક્ષાત્કાર કરવામાં ખાસ અને ડચણ રૂ. થાય છે. ઘણું ધર્મવાળાઓ, અને જૂદી જૂદી પાર શ્રેણુઓના ઉપાસકે એમ જણાવે છે કે જેનું વચન યુક્તિ યુક્ત (Reasonable " ય તે સ્વીકારવાને અમે તૈયાર છીએ. છતાં તેમના હૃદયને પૂછશે તો જણાશે કે પોતાના જ ધર્મને સાચે માને છે, અને બીજા બધા ધર્મને અસત્ય માને છે પણ મને ત્યાં સત્યનો ઈજારા છે? કોઇએ સત્યને ઈજા લીધે નથી, અને લેઈ શકે છે નહિ. નાની નાની વસ્તુઓના ઈજારા લઈ શકાય. કોઈ મિણબત્તીનો ઇજારો લે તે - તાળાંને ઈજારો લે પણ કોઈએ હવાને ઈજારે લીધે સાંભળ્યો છે? કોઈએ આકારે તારાને ઇજા લીધે છે ? કોઈએ મેલને
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy