________________
૩૫૪
શ્રી જૈન છેકા. હેરંs.
અમુક વેતામ્બર કે દિગમ્બર છે એવા તીર્થ અને મંદિર સંબંધીના ઝગડા ઘણી રીતે દૂર થયા હત; માટે દરેક મંદિર વગેરેમાં રહેલા પ્રતિભાઓના શિલાલેખો જોઈ તપાસી એક બીજાએ સામી પક્ષની પ્રતિમાઓ નિકળે તે રેપી દેવી ઇષ્ટ છે.
પાટણની પ્રભુતા અને જેનો “પાટણની પ્રભુતા ” સંબંધેને અભિપ્રાય ભાવનગરના પ્રતિષ્ઠિત ગણાતા આગેવાન અને જેના પ્રકાશ'ના તંત્રી શેઠ કુંવરજી આણ દજી તરફથી પ્રકટ થવા અમોને મળ્યો છે, પણ તે પ્રકાશમાં પ્રકટ થઈ ગયું છે તેથી અત્ર મુકી પુનરૂક્તિ કરવાનો નિયમ આ પત્રને નથી, આ માટે કુંવરજીભાઈ અમોને ક્ષમા બાપશે; છતાં તે અભિપ્રાયમાં રહેલી એતિહાસિક લો અત્રે નોંધવા જેવી છે --
ઉદે મારવાડી પણ કલ્પિત પાત્ર જ જાય છે તે આ લખવું યોગ્ય નથી. ઉદે મારવાડી કલ્પિત નહિ પણ ઐતિહાસિક છે, તે બે જ પાત્ર કે જે પાછળથી સિદ્ધરાજ અને કુમારપાલ રાજાને ઉદયન મંત્રી પ્રસિદ્ધ થયે ૫ ની ઉદ ભારવાડને રહેવાશી શ્રીમાળ વાણીઓ હતો અને તે કેવી રીતે દ્રવ્યવાન થયે રે હકીકત પ્રબન્ધ ચિતામણિના ભાષાંતર પુષ્ટ, ૧૮૨ મે સિદ્ધરાજ પ્રબંધમાં જોઈ લેવા. આ હકીકતને પાસે રાખી ફેરફાર થે તેને આ પુસ્તકમાં ચિતરેલ છે. શેઠ કુંવરજી ના જેવા ઇતિહાસની જાણકારથી આવી ભૂલ કેમ થઈ હશે તે સમજવું મુશ્કેલ છે; તેમ આ પુસ્તકની પ્રસ્તાવના વાંચી હત તે તુરત જ ખબર પડત.
પાટણની પ્રભુતામાં અનેક ગુણ છે. તે કહિ દોષ ગુણસંનિપાતે ” એ રત્રમાં રહેલા અર્થથી ઉપેક્ષા કરવા યોગ્ય નથી. આન કરિના પાત્રથી લાગેલ ચટપટીને નંગ જરૂર
કર્તા આ પછીની નવલક્થાઓમાં વાળી આ છે એવું તેઓ મોઢેથી કહે છે અને લ પત વાર ખુલાસો કરે છે. આ લખિતવાર ખુલા તયાર થયો છે અને તે અમો આ પતા અંકમાં પ્રસિદ્ધ કરવાની આશા રાખીએ છી
આ પત્રના નામમાં ફેરફાર કરવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો–આ પત્રનું નામ જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરેલ્ડ” એવું મોટું - " છે કે જે ઘણાને તે આખું બોલવું ચટપટું થઈ પડે છે; વળી કેટલાક હેરેલ્ડને બદલે હૈર, કરેલ્ડ, હરલ એમ જીભ જેમ વળે તેમ બેલે છે; ઘણાને તો હેરેલ્ડ અંગ્રેજી શબ્દ છે તો તેને અર્થ શું છે તેની પણ માહીતી નથી. આથી, તે માત્ર જૈન શ્વેતામ્બર નનું વાજિંત્ર હોવાથી જે કોન્ફરન્સ યે ઊચ્ચ ભાવ રાખે છે તેજ ગ્રાહક થયા હતા અને તે એમને એમ ચાલુ રાખે છે. આ પાર સુધીમાં ઘણા પ્રયત્ન તેને લોકપ્રિય કરવા માં વામાં આવ્યા. ખાસ અંકે જુદા જુદા સાહિત્ય ૫ર કાઢવામાં આવ્યા, ચિત્ર મૂકવામાં - થાં, જે જે કંઈ આવક આવી તેમાંથી કંઈ પણ શિલિક રાખ્યા વગર કે તેમાંથી મૂડ કપ વગર સર્વ આવક વધુ વધુ વાંચન પૂરું પાડવામાં વાપરવામાં આવી, જૂદી જૂદી નિતિઓ જુદે જુદે સમયે ગ્રાહક મેળવવા માટે કરવામાં આવી, છતાં ગ્રાહક સંખ્યા વધે છે. મૂળ વી. પી. પાછાં આવતાં તે વે નથી આવતા, જેટલા ગ્રાહક ઘટે છે તેટલા બો ન નવા થાય છે. આમ સ્થિતિસ્થાપકતા કે જે ઘણે અંશે અભિનંદનીય લેખી શકે તે ચાલુ રહેતાં વધ ઉત્સાહ તંત્રને