SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ શ્રી જૈન . ક. હેરલ્ડ. દીક્ષા આપી, ને તેનું વિજયદેવમુનિ નામ રાખ્યું. પછી નાગારમાં લંકાશાહ સાથે વાદ. તેના ૭ શિષ્ય આ સૂરિપાસે લીધેલી દીક્ષા. હેમરાજજી ઓશવાળને દીક્ષા. બીકાનેર, જેશલમીર, કિરણ ફલોધિ, જોધપુર, જાલોર પછી ગાદવાડની પંચતીથી કરી–પ્રથમ આબુ પછી હમીરપુર, સાર, થરાદ અને પછી આહલપુર પાટણ જતિનું જોર નરમ પાડ્યું. રાધનપુર (સં ૧૯૬૭), કચ્છ ભચ્ચે, અંજાર,ભૂધર, મુદ્રા, માંડવી, ભુજ, પછી ગુજરાત કાઠિયાવાડ–મોરબી વાંકાનેર જામનગર રાજકોટ જુના મને ગિરનાર શત્રુંજયે વલ્લભીપુર (વળા લિંબડી વઢવાણને ધાંગધ્રા.બે બ્રાહ્મણ કન્યા પ્રતિબંધો પર રખેશ્વર પાર્શ્વનાથ,માંડળ,વીરમગામ. વિદ્યસાગર સાથે વાદ, અણહિલપુર પાટણ (સં. એ ૫ ચોમાસું ) ભીમાશાહ અને વહાલા દેવીના પુત્ર અમરસિંહ (જેને જન્મ સં. ૧ , માગશર સુદિ ૧૧ ) ને સં૧૭૫ માગશર શુદિ ૫ ને રોજ દીક્ષા આપી. બી. નવદીક્ષિત સમરચંદ્ર મુનિ. અમદાવાદ, ખંભાત, કાવી-ગંધાર–ભરૂચ થઈ સુરત-વડોદ ' માલવિદેશ. અહીં દ્રવિડ દેશના બાસે પાખંડીને બોધ. ઉદયપુર, જોધપુર–ત્યાં રજ, દયચંદને દીક્ષા, નાગોર -સાધુ રત્નસુરને વંદન. બીકાનેર, રતનગઢ, જયપુર, દીલ્લી, આ . કાશી, મુર્શિદાબાદ, સમેતશિખર. આ વખતે વિજયદેવમુનિ દક્ષિણમાં બિજાપુરમાં રાવ ભામાં મજહબી (ધમીય) વિવાદ કર્યો ને રાજાએ સૂરિપદ તેને આપ્યું તે પછી નાગોર એ વા. પાચંદ્ર સૂરિએ ૧૫૯૪ થી ૫ ગમે પર બાલાવબોધ ને બીજા ગ્રંથ લખવા નાસ કર્યો. પછી માંડવગઢના બાદશાહને પ્રતિબંધ. દરમ્યાન ચિતેડના મહારાણાની ક માં ખરતર, તપ, કડવીમતિ આની સભામાં આવી આનંદવિમલસૂરિના પ્રશ્નોના ઉત્ત: અતિ વિદ્યાસાગર ને લંકાશાહને જવ બ. સં. ૧૫૮૮ માં નાગપુરીય તપગચ્છાધિરાજ રે ભિલસૂરિએ સલખણપુરમાં હતા ત્યાં ૧૫૮૮ ના વૈશાખ શુદિ ૩ મંગળવારને દિને ય . ધાન પદ આપ્યું. સમારચંદ્રને ઉપાધ્યાય પદ આપ્યું. પછી ખંભાત. ત્યાં શિષ્ય વિજય રનું સ્વર્ગગમન (સં. ૧૬૦૦ ), અમદાવાદ, શત્રુંજય, વાંકાનેર, પછી સં૦ ૧૧ માં નાગોર. મારવાડમાં ૩૫૦૦ લે ઢા ગાત્રી મહેશ્વરી ધર્મનાં ઘર તથા બાંઠીઆ ગો મહેશ્વરીને જેન કર્યા (વિરમગામનાં વીસા શ્રીમાળી મહેશ્વરીને જૈન કર્યા). આ વ શ્રી સાધુ રત્નસૂરિનું ત્યાં સ્વગમ 1. કૃતિઓ જુદી જુદી રચી. સમરચંદ્ર ઉપાધ્યાયને ચરોદ ગામમાં સૂરિપદ. જોધપુર. પછી ત્યાં ૧૬૧૨માં સ્વર્ગગમન. પછી જોધપુરના રાણુને વિના બાદશાહ સાથે લડાઈ અને તેનો અં. વૈતાલ પચવીસી–સંશોધન કરી છે તે પ૦ રા. જગજીવનદાસ દયાળજી મેડી સબડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર, ખાંભા મહાલ, વડોદરા રાજ્ય સં. ૧૮૭૨. પૃ. ૮+૧૮. લુહાણમિત્ર પ્રેસ વડોદરા કિંમત દોઢ રૂ.) અ. બે ગ્રંથ બાળબોધ લિપિમાં મુક્યા છે. એક પદ્ય રાસ લઘુશાલિય પટ્ટાવલિમાં હેમવિશ્વ સૂરિના પટ્ટધર સૌભાગ્યહર્ષસૂરિ પદધર સેમવિમલ સૂરિના શિષ્ય લક્ષ્મીભદ્ર, તેના નિષ્યિ ઉદયશીલ તેના ચારિત્રશીલ, તેના પ્રમોદશીલ અને તેના દેવશીલે સં. ૧૬૧૪ માં લે છે બીજે ગધગ્રંથ છે તેના કર્તા કે રચ્યા સમયને સ્પષ્ટ નામ નિર્દેશ નથી - મંગલાચરણમાં લેખક પોતે પં. કો હીરવિજયસૂરિ ગુરૂને નમસ્કાર કરે છે તે પરથી ના શિષ્ય હોય તેમ જણાય છે. હીરદિજયસુરિને કાલ તપાસીશું તે જણાશે કે તેમને આચાર્યપદ શિરોહીમાં સં. ૧૬૧૦ મળ્યું ને તેમનું સ્વર્ગગમન ઉનામાં સં. ૧૬પર ના ભાદ્રપદ શુદિ ૧૫ ને દિને થયું. તે આ ગ્રંથની રચના કાલ સં. ૧૬૫૦ થી તે ૧ ૪ ની વચમાં મુકી શકાય. આ પરથ!
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy