________________
૨૦૮
શ્રી જૈન વે. કા. હેરલ્ડ.
જીવમાળ મિતિ, મહવીલત્તા, અયન વયસ્થિ ૩૩૨ા તેઓ અનુપમ છે કારણ કે અરૂપિસત્તા છે, અવસ્થારહિત છે. માટે કોઇ શબ્દ તેમનું વર્ણન કરી શકતા નથી.
ઉપર પ્રમાણે હૃદયકમલનેવિષે નિર્ગુણ સ્વરૂપતું ધ્યાન ધરવું, ઘણાજ ઉત્ત અધિ કારી વડેજ આ અનંત સુખમય ધ્યાન થ શકે છે, મંદાધિકારીથી નિર્ગુણ ધ્યાન થઈ શકતુ નથી માટે તેણે પેાતાના ઇષ્ટનું સગુણ દા ધરવું કે જેનાવડે પણ અલભ્ય કે.પ્તિ થઇ
થઈ શકે છે.
આગળ કહ્યા પ્રમાણે સ્થળ, સમય, ચિત્તે પોતાના હૃદયકમલમાં સગુણ ધ્યાન થીઆં રૂપ છે. હપદ્મમાં પદ્માસનસ્થ, મદમ રૂપી સદ્ગુણ સ્વરૂપ નખશિખા પર્યંત ધારવું ધ્યાન ધરવું. સર્વોત્કૃષ્ટ સગુણુ ધ્યાન શ્રી જિતે
કેટલાક ઉમાસહ વર્તમાન શંભુનું ધ્ય સીતાસહનું ધ્યાન ધરે છે તથા તે સબંધી રાસલીલા, વગેરેના વિચાર કરે છે. એ પ્રમાએઁ અધિકારી પરત્વે ભિન્ન ભિન્ન ચાલ્યા આવે છે. દરેક ધ્યાનના વ્યંગ્યાર્થી નિર્ગુ ણુ રૂપિજ મહાત્મા પુરૂષોએ બતાવેલ છે.
સનાદિ પસંદ કરીને મ’દાધિકારી વગે` શાન્ત મું. સગુણુ ધ્યાન પણ નિર્ગુણુ ધ્યા ના પગ હસ્તુ, મહાશાન્ત, તેજસ્વી, એવું નિર્ગુ તેમાં વિલીન થઇ જવું, એ પ્રમાણે સનનું તેમાનું છે.
કરે છે. કેટલાક રામ લક્ષ્મણ ભરત શત્રુધ કરે છે, કેટલાક શ્રી કૃષ્ણનું ધ્યાન ધરે છે તથા ગુણુ ધ્યાન અનંત પ્રકારે ધરવાના ીવાજ એ સર્વે ધ્યાનાનુ` રહસ્ય અતિ નગૂઢ ફક્ત અધિકારી પરત્વે સદ્ગુણ, નિર્ગુણ માટે
ઉમાસહ વર્તમાન શંકરના ધ્યાન સબવેચાર કરીએ તેા જણાય છે કે ઉમા એટલે
રાણામાં શ્રી ઉમાજીને શ્રી શંકરનું ડાબુ હવર્તમાન કહેવામાં આવે છે. શુદ્ધ માત્મ સહવર્તમાન છે. તે શંકર, આત્માિને તત્ત્વ જ્ઞાન રૂપી ફળને ગ્રહણુ ક નાર વરૂપ સાક્ષાત્કાર કર્યાં છે. તથા ખીજાતે વર્તમાન શકરના અ દેખીતા સગુણ છે પણુ
આત્મવિદ્યા, કે આત્મવિદ્યા જેને સહાયમાં છે અર્ધું અંગ કહેલુ છે. વળી શ્રી શંકરને હમેશાં સ્વરૂપ કલ્યાણમય—શ્રીશ’કર-તા સદા આિ જ ગ્રહણ કરે છે કારણ કે ‘તત્ત્વજ્ઞાન = = શકરને કહેલા છે. આત્મવિદ્યા-ઉભા સહહેાઇ એ પણ તે સાક્ષાત્કાર કરાવા સમર્થ છે એ પ્રમાણે ઉભા વ્યંગ્યાથે નિર્ગુ ણુજ છે વળી આત્મવિદ્યાસહ કલ્યાની સ્વરૂપ-શ કરતે પરમેશ્વર કહેલ છે. ઇશ્વરનું લક્ષણુ એવું છે કે “ યંત્ર હ્રાપ્રાપ્તિશ્ર્વર્યસ્ય + રૅક્ચર: એશ્વર્યની કાષ્ઠા પ્રાપ્તિ હદ થઇ જાય કે એથી અધિક અશ્વવાન કાષ્ઠ નથી અને અધિક કાઇ થઇ શકે નહિ તે ધર કહેવાય છે. શ્રી પાતંજલ યોગદર્શનમાં ઇશ્વરનું લગ્ એવું છે કે—ઝેરા જર્મ વિપાક્ષાયૈ પાપૃષ્ઠઃ ઘુવિરોષ શ્વર:' કલેશ કાશય વધુ અસસ્પષ્ટ તે પુરૂષ વિષ ઈશ્વર અથવા પુરૂષોત્તમ કે પરમેશ્વર, આત્મવિધયુત જે શુદ્ધસ્વરૂપ, કલેશ ક્રર્માદિ ક્રિત છે તે પરમેશ્વર છે. એ શુદ્ધાત્મસ્વરૂપ-શ’કરશક્તિમાન હાઇને તેમને પ્રભુ પશુ કહેવામાં આવે છે. સવ તેનું જ-આત્માનુંજ- છે. તે કલ્યાણકારી આત્મસ્વરૂપને ત્રિલેાચન કહેવામાં આવે છે. સાધારણ મનુષ્યાને ચક્ષુ હોય છે તે તા તે શુદ્ધસ્વરૂપી તે અે પણ એક ત્રીજી ચક્ષુ શકરના કપાળમાં છે કૈં કહેવામાં આવે છે. સગુણસ્વરૂપે સૂર્ય,
ચંદ્ર અને અગ્નિસ્વરૂપી ત્રણ આંખેા છે. તેજ ચનિર્ગુણુસ્વરૂપે ઘટાડતાં, ત્રિજી ચક્ષુ કે
જે અગ્નિરૂપી છે તે અધ્યાત્મવિદ્યારૂપી જાણવી.
અગ્નિ સર્વને ભસ્મ કરી નાંખે છે
++