SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ સંવત્સરી પ્રસંગે ભગવાનની આજ્ઞા પાળશે કે? રૂડા wwwwx સજજને ! ઐક્યબળ વગર શું આ પ્ર": હરીફાઈ અને જડવાદના જમાનામાં આપણો પત્ર જૈન ધર્મ આપણે ટકાવી શકી. અયબળ વગર આપણે બીજાઓને જન ધર્મ તફ ખેંચી શકીશું? ક્યબળ વગર પણે શું કદીએ કઈ જાતની સાંસારિક કે પાર માર્થિક ઉન્નતિ કરી શકીશું? ઉન્નતિને બદલે અવનતિ અને તે સાથે પાપ આપણે પ્રતિદિન વધારતા જઈએ છીએ, એ બાબતને શાન્તિથી વિચાર કરવા જે આજે સંવત્સરી જેવા શુભ દિવસે ૨, ૩ તૈયાર નહિ થઈએ તો પછી ક્યારે થઈશું નફાટેટાને હિસાબ વ્યાપારીઓ દીવાળી પાડે છે, તેમ પાપ-પુણ્યનું સરવૈયું દરેક સાચા જેને સંવત્સરીના દિવસે કહાડવું જ જોઈએ દરેક જમાના કરતાં આજે ? આપણે પાપથી વધારે ચેતવાનું છે. પાપ ! પાપ ! અરે આપણે થી બહુ ડરવાનું છે. પૂર્વના આપણું ભાગ્યશાળી 'પજો જેવાં મજબૂત સંઠાણ અને પુણ્ય આજે આપણી પાસે છે નહિ, કે જેથી પાપને સહેજમાં બાળવાનું પરાક્રમ કરે છીએ; વળી આજે દેશકાળ રીતરીવાજ રાજ્ય વારે એવા પ્રકારનાં છે કે જેમાં હીંડ: હું ચાલતાં પાપ થઈ જાય છે, તે એવા વખતમાં આપણે એટલું તે ડહાપણ જરૂર રા જોઈએ છે કે પાપને કાપવાના સાધનો (અર્થાત ધ, ગુરૂ, તીર્થ) ને નિમિત્તે તે પણ ન જ પડવું, એ શાન્તિ પામવાનાં સ્થાનને આગનાં સ્થાન ન બનાવવાં. શાસ્ત્રકા તકારી પોકારીને કહે છે કે, ભાઈઓ ! બીજે બધે ઠેકાણે બાંધેલાં પાપે તીર્થસ્થાનમાં ' કાશે, પણ તીર્થસ્થાનમાં બાંધેલાં પાપ વજલેપ જેવાં મજબૂત થશે. તીર્થ કાનની માલકી. તીર્થસ્થાનના ખરા માલીક ૪ નગવાન છે. તાબર જેને અગર દિગમ્બર જૈનો તે ભગવાનના “ ટ્રસ્ટી ” છે. ૯. અને એક પુત્ર મંદિર બંધાવે અને બીજો પુત્ર તે મંદિરનો માલીક બનવા તૈયાર થાય જેમ શોભાભર્યું નથી, તેમજ પહેલો પુત્ર કેર્ટદરબારે હડે એ પણ શોભાભર્યું નથી એ કદાપિ ભૂલ પણ કરે ( કારણ કે છw. સ્વથી ભૂલ તે થાય જ ) તે પણ " એ-ભાઈઓના વાંધા ભાઇચારાની રીતે-સભાધાનની અને સુલેહશાન્તિભરી રીતે-પ શકાય નહિ શું ? અને ભગવાનના પુત્રો વચ્ચેના વધા ખાતર, એ ભગવાન પર લેશ . શ્રદ્ધા નહિ ધરાવનારાઓ પાસે ન્યાયની ભીખ ભ ગવામાં આવે અને ન્યાય મેળવવા અને ૫ લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે, એને અર્થ એ જ થાય કે આ ભાઈઓ ફરી કોઈ વસ ભેગા મળવા માગતાજ નથી અને એમના આખા સમાજમાં વાંધો પતાવી શકે એ શાણું માણસ પણ કોઈ નથી. શું પિતાના હકકે છોડી દેવાને અમારી સલાહ છે?—ના. આ વિનંતિ કરનારા અમો પા ની એવી ઈચ્છા કે સલાહ નથી કે કવેતામ્બરેએ કે દિગમ્બરેએ કોઈ સ્થળને પ’ | વાજબી હકક છેડી દે. હકકને નિર્ણય થવો જ જોઇએ અને ઇન્સાથી જ હકક પાવો જોઈએ, એ તે અમને માન્ય છે. પણ
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy