SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ vv * * ' " ક " * * * ૩૩૨ શ્રી જૈન છે. કો હેરલ્ડ. અમારી સૂચના એ છે કે, શ્રી મહાવીર પિતા કે તેમના આપણે સર્વે પુત્રો છીએ હેમના નામના ગૌરવ ખાતર, અને હેમના ધર્મના ગર ખાતર તથા મુઠ્ઠીભર રહેવા પામેલી જૈન પ્રજાના પૈરવ તથા એક્યબળની ગરજ સર, આપણે કોર્ટ દરબારે રહડવાનું છે ડી હિંદના સૌથી વધારે લોકપ્રિય, બુદ્ધિશાળી અને નાણિક પ્રજાકીય આગેવાને પૈકીને રોક કે વધારે આગેવાનોને બને પક્ષ તરફથી પર ૬ કરીને હેમની પાસેથી બે ન્યાય ' કાં ન મેળવી શકીએ? દેખાતે મહાન લાભ. કેટદ્વારા ઇન્સાફ માગવામાં અને પ્રજાક આગેવાને મારફત ઇન્સાફ ભાગવામાં કેટલો તફાવત છે અને તેથી આપણને શું શું છે તે ગેરલાભ છે તે આપણે આપણું સહજ વ્યાપારી દષ્ટિથી વિચારવું જોઈએ છે – ( ૧ ) એ તે સે કોઈ સારી રીતે જાણે કે, સરકારી ઇન્સાફ પદ્ધતિ અત્યંત તાલંબવાળી અને બેહદ ખર્ચાળ છે. એક કોર્ટમાં લો ખત કેસ ચાલે, તેમાં હજારો રૂપી વકીલ-બેરીસ્ટર પાછળ ખચાય, અંતે બીજી કોટ માં જવાનું ઉભું રહે, ત્યાં પણ હજાર કે બા ખરચ્યા પછી વળી આગળ પણ જવું. આ લખલૂટ ખર્ચ ઉપરાંત બન્ને પાકારોને પિતાને કિમતી વખત ગુમાવે પડે છે તે હિસાબ જ નહિ. દોડધામ અને જંજાળ વિહોરવી પડે એને પણ હિસાબ નહિ. હવે માપારી વર્ગને આવી રીતે વર્ષો સુધી :મતી વખતને ભેગ અને મગજમારી પાલવી કે કે કેમ એ વિચારવાનું કામ અમે તે સજજનેને પિતાને જ સંપીશું. બીજા હાથ ઉ પ જાકીય આગેવાનના હાથથી ઇન્સાફ લેવાનો હોય તે લાંબો વખત જાય નહિ, અને ડાં ખર્ચ પણ થાય નહિ, ( ૨ ) કેટેમાં અમુક કલમ મુજબ જ ૨ – નાનું હોય છે. જડજને લાગતું હોય કે મહારે અમુક પ્રકારનું જજમેંટ આપવું જોઈએ, તે મ્ કલમ આગળ તે લાચાર છે. કાયદાની બારીકીઓ સત્યને પણ ઘડીભરને માટે દબાવી શકે પણ એક પ્રજાકીય આગેવાનના હાથી ઇન્સાફ હોવાને હોય તે, તે વાળ ચીરવા જેવી : ૧દાની બારીકીઓ કરતાં સત્ય હકીકતો ઉપર વધારે ધ્યાન આપે; કારણ કે હેને કોઇ કાય ! બારીકીઓનું બંધન નથી, પણ જ્યારે તેળવામાં સત્યનું અને પરમાત્માનું જ બંધન ૬ (૩) કોઈ તીર્થ દેશી રાજ્યમાં પણ હોય, બ્રિટીશ હદમાં પણ હોય, એમાંના કોઈ બધા ઈન્સાફ આપનારાઓ, બધે પ્રસંગે સંપૂર્ણ પરિબળ ધરાવતાજ હોય એવી ખાડો બધાથી રાખી શકાય નહિ. અને ખાસ કરીને રૂપિયા 3 નહિ પણ ભમતાને સવાલ હોય ત્યારે તે ઇન્સાફ આપનારના સંપૂર્ણ ચારિત્ર ઉપરજ છે કે આધાર રહે છે. જે પ્રજાકીય આ. વાનેએ પિતાની જીંદગી દેશને અર્પણ કરી હોય છે તે ખરેખર દઢ ચારિત્રવાનની બાબતમાં તો ઇરાદાપૂર્વક ન્યાયને જરાતરા પણ ખંડિત કર ની લેશ માત્ર ભીતિ હોઈ શકે નહિ. વળી તે પ્રજાકીય આગેવાને કેઇની હેમાં તણ ના નહિ, એટલું જ નહિ પણ એ. નામાં કાયદાકાનુનનું જાણપણું પણ દેશી રાજ્ય ', સરકારી અદાલતના અમલદા કરતાં ઓછું હેતું નથી. તેથી શુદ્ધ નિષ્ટ તેમજ રસાળ કાનુની જ્ઞાન બન્નેના મિશ્રણથ, હેમના હાથે ભળતે ન્યાય ખરી જ હેય એ સંભવ રહે છે.
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy