SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણની પ્રભુતા અને જૈને. તંત્રીની ધ-પાટણની પ્રભૂતા એ નામનું પુસ્તક “ગુજરાતી” નામના પ્રસિદ્ધ સાપ્તાહિકની આ વર્ષની ભેટ તરીકે બહાર પડેલું છે કે જેમાં જેને સંબંધે એટલું બધું અયોગ્ય–અણછાજમું, બે આબરૂ કરનારું–નાસી ભર્યું અને કડવાસ ઉત્પન્ન કરે તેવું લખાણ છે કે જેની સખત નેંધ લેવાની જરૂર છે અને એમ જે નહિ. કરવામાં આવે તે તેવાં પુસ્તકે હવે પછીના વર્ષોની ભેટ. તરીકે નીકળશે અને જેનોનાં કસિત ચિત્રો વધુ વધુ નીકળી અગ્નિ વિશેષ પ્રજવલિત કરશે, આના સંબંધમાં એક વિદ્વાન મુનિ સંક્ષેપમાં જણાવે છે કે - ગુજરાતીની આ વર્ષની ભેટ પાર પ્રભુતામાં જેની નીચતાનું ઉત્કૃષ્ટ ચિત્ર આલેખવામાં માવ્યું છે તે અવલોકયું જ હશે. આ સં' ધમાં કોઈપણ પ્રતિકાર કરવા યોગ્ય છે કે મરણાસત્ર નેને પત્તાના જીવનને હેક થવા દેવામાં સહાય કરવા યોગ્ય છે? વસંબંધે સ્વવિચાર 1ણાવશો.” એક જૈન જતિને “આનંદસૂરિ નામ આપી તે કાલ્પનિક પાત્રને રાજખટપટી, કપચી અને જુદાં જુદાં પાખંડ ધતીંગે તે ધારણ કરનાર તરીકે ચીતરી પ્રથમ પૃષ્ઠથી તે છેલ્લા પાના સુધી તેને તેવા અખબાકારમાં મૂકી જેન હૃદયની અધમતા બતાવવામાં છે જેનેતર લેખક રા. ઘનશ્યામને શે તુ હશે? એવી ઐતિહાસિક બીના કેઈપણ ગ્રંથમાંથી તે લેખક બહાર પાડી પિતાના પનિક ચિત્રનું યથાયેગ્યપણું પૂરવાર કરશે કે? પહેલાં તે સૂરિને અર્થ જ લેખક , મજ્યા નથી. સૂરિ એટલે આચાર્ય કે જે શાસ્ત્રનિપુણ હોવા ઉપરાંત શિષ્યસમૂહના વ: હોય છે. વળી જતિઓની ઉત્પત્તિને પણ લેખકને વાલ નથી, કારણ કે જાતિઓને ઉદને પંદરમો સોળમો સકે કે તે પછીના સમયમાં છે. મૂળ લેખકે ધનશ્યામ” એવું કાલ્પિનિક નામ ધારણ કર્યું છે કે ખરે જ તેમનું મૂળ નામ ધનઘનશ્યામ છે?. તે અનુમાની શકાય તેમ નથી. તેમજ મહાભારતના યુદ્ધમાં અગ્ર ભાગ ભજવનાર અને વૃંદાવનનાં ગોપ ગોપીઓ સાથે ક્રીડા અને રાસલીલામાં આનંદ લેનાર અને આપનાર ઘનશ્યામ-કૃષ્ણ કનૈયાને સુદર્શન ચક્ર અને મીઠી બંસરીને એક બાજુ મુકી જૈન ધર્મ ઉપર અપક્ષ રીતે આક્ષેપ પ્રહાર કરવા હાથમાં કામ લેવા કેમ ગમ્યું હશે તે પણ અનુમાની શકાય તેમ નથી. નવજવનના તંત્રી રા. શ્રી ઇન્દુલાલ જૈનેતર હેવા છતાં આનું અવલોકન લેતાં જૈનને ઉદે શી લખે છે કે – “અતિહાસિક તેમ જ વિલથાન ષ્ટિથી બે વસ્તુ અમને શંકાસ્પદ લાગે છે. પ્રથમ તો જૈનધર્મને લડાયક બનાવી તેનાથી ગુજ ને લશ્કરી એકતા આપવાની આનંદસૂરિની યોજના એતહાસિક છે એમ લેખકે પ્રસ્તાવનામાં કે નથી. આથી અનુમાન એમ જ થાય કે તે લેખકની કપના છે. જો એમ હોય તો અમને હેમ બહુ ઔચિત્ય જણાતું નથી. જેને અને હિન્દુઓ વચ્ચે વાદવિવાદ અને કલહ થયાના અનેક સંગે બન્યા છે, તેમ જ હિંદુ ધર્મને નામે રાજપૂત શરાઓ વારંવાર હાથાની આપણને ખબર છે. પરંતુ જોરજુલમથી જૈન ધર્મની છાપ આખા રા, કપર પાડી હેને ઝનુની એકતા - પથી એતે મુસલમાન ભાવનાનું જૈનધર્મ પર આરેપણ કરવા બરાબર છે અને તે ભાવના મુંનલ જેવો રાજપુરૂષ અશકય ગણું મૂખાઈ ભરેલી
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy