________________
. આત્મ.કાન.
૨૭૩
આ ભવિદ્યાને જાણનારની સ્થિતિ આત્મા ન થઈ જાય છે, આત્મજ્ઞાનીઓ હમેશાં સર્વત્ર સમષ્ટિથીજ જુએ છે. શ્વાન, ચંડા અને ગાયમાં પણું આત્મજ્ઞાનીઓ આત્મદષ્ટિથી જ જુએ છે.
જેન અગ્નિ કાષ્ટને ભસ્મ કરી નાખે છે, એ આત્મજ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી નાંખે છે.
અનંતશક્તિધારક આત્મા સ્વયંપ્રકાશ છે. પણ પરપ્રકાશ નથી. સૂર્યચંદ્રાદિ કે જે મનુષ્યમાં પ્રકાશયુક્ત જણાય છે તે પ્રકાર છે કાંઈ આત્મસત્તા પ્રકાશવંત નથી. સૂર્ય ચંદ્રાદિને પ્રકાશક પણ આત્મા જ છે. શ્રુતિમાં કહ્યું છે કે “ પતય રાજસ્થ પ્રાણને ના દર્યા ચંદ્રમë વિછતો તિgત:”હે છે | ! આ અક્ષર–આત્મા–ની આજ્ઞામાં સૂર્યચંદ્ર નિવાસ કરીને રહેલા છે અર્થાત સૂર્યચંદ્રાદિ - મસત્તાવડે જ પ્રકાશમાન છે. પણ તે આ ભાને સર્યચંદ્રાદિના પ્રકાશની અપેક્ષા નથી. ગીતાજીમાં પણ કહેલ છે કે નતન્નારને સૂર્યો ન રાશા જ પાપ: ” તે આત્મા , ચંદ્ર કે અગ્નિના તેજની અપેક્ષા નથી, પિતે રવયંપ્રકાશ એટલે દિવ્ય છે. તે આ કવયંપ્રકાશ છે એટલું જ નહિ પણ અતિ સુખ રૂા છે. જેને પામ્યા પછી જન્મ મૃત દુઃખ રહેતું નથી તે જ પરમાનંદ સ્વરૂપ કહેવાય છે. પરમાનંદનું વર્ણન વાણી વ થઈ શકતું નથી, કિન્તુ કેવળ અનુભવગમ્યજ છે.
રમાત્માસ્વરૂપ, અહંકારથી પર છે, જ્ઞાનીનું સમીપમાં અને અજ્ઞાનીથી અતિ દૂર છે. તે આ સ્વરૂપને બહિત્તિઓ શોધવાથી તે પી શકતું નથી. તે બુદ્ધિરૂપી ગુહામાં રહેલું છે વળ તે ગુપ્ત પણે પ્રકાશે છે. તે તત્વને માંથી કોઈ અને તેમાંથી પણ કોઈક જ પ્રાપ્ત કરી શું છે.
પે પ્રકારનું સ્વયંપ્રકાશ અને આનંદ તથા જે બુદ્ધિરૂપી ગુફામાં રહેલું આત્મજ્ઞાન પ્રકાશે છે તેમાં યત્ન કરનારાઓ પ્રવેશ કરે અર્થાત્ જેમનાં કર્મોને અભાવ થયે છે એવાએ જ તેને પામે છે. સંન્યાસ એટલે ભાવ સિવાય સ્વરૂપને સાક્ષાત્કાર થતો જ નથી. ત્યાં સુધી સ્વરૂપનો સાક્ષાત્કાર ન થ યાં સુધી જ કર્મો કરવાની આવશ્યકતા છે, પણ તે કર્મો નિષ્ફળ કરવાં જોઈએ કારણ નષ્ફળ કર્મો કરનારજ સ્વરૂપસાક્ષાત્કારને પામે છે. બુનું અખંડ આત્માકાર થવું તે વિ છે. એવી વિવિદિષા સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અવશ્ય કર્મો કરવાં જ જોઈએ. લિ છે સ્થિતિવંતનો તે આત્મામાં પ્રવેશ થએલોજ છે. તે પ્રવેશ કર્માભાવવડે જ થશે જાણો. કર્મફળત્યાગ તેજ કર્મ ત્યાગ. કેવળ કર્મને ત્યાગ કરે તે કાંઈ સ { નથી પણ કર્મ ફળ ત્યાગ તેજ સં. ન્યાસ છે. એવા કર્મ ફળ ત્યાગી સંન્યા જ આત્મમાં પ્રવેશે છે.
નિષ્ફળ ક વડે અંતઃકરણ અતિ . ૧ થાય છે અને છેવટે જ્યારે બુદ્ધિ અખંડ આત્મા રે વર્તે છે ત્યારે કર્મો એની મેળે . શ પામે છે, એને જ શુદ્ધ સન્યાસ જાણવો. કર્મફળ ત્યાગ, તેજ ત્યાગ જાણવો. .. ત્યાગ વડે જ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે, મૃતિમાં પણ કહે છે કે ત્યારૅજે અમૃત સંજી –કેટલાક ત્યાગ વડે અમૃતપણાને પામ્યા છે. કર્મળ ત્યાગી પુરૂષોને સ્વરૂપને સાક્ષાત્ક: અ ય છે ત્યારે તેઓ આનંદઘન બની રહે છે.
સંન્યાસનું કારણ વૈરાગ્ય છે. વૈરાગ્ય સંન્યાસ નથી અને સંન્યાસ એટલે કર્મફળ ત્યાગ વગર શુદ્ધ અંતઃકરણ નથી. વૈરા: લત ત્યાગ સંભવેજ નહિ. કાલેકના ભેગ