________________
૨૮૪
શ્રી જૈન શ્વેતાંબર કા. હેરલ્ડ.
કાલસ્થિતિ. આ રીતે કાલચક્રમાં બે સરખા ભાગ પડયા. તેમાં એકનું નામ પાંચામાં વૃદ્ધિ થવાને લીધે–શરીર આયુ, તથા શુભ પરિણામેાની વૃદ્ધિ થવાથી ઉત્સર્પિણી, કે જેમાં પ્રથમના છ આરા આવી ગયા, એ નામ રાખ્યું, અને બીજો છ આરાના સરખા ભાગનું નામ પર્યાયામાં હાનિ થવાને લીધે-અને તેને લીધે શરીર, આયુ, તથા શુભ પરિણામેાની હાનિ થવાથી અવસર્પિણી નામ રાખ્યું. તે દરેકના સમય દર કાડા કોડી સાગરાપમ છે, એટલે ઉત્સર્પિણી અને અવસર્પિણી એ બે મળીને ખાર આનનું વીશ કાડા કોડી સાગરાપમનુ કાલચક્ર થાય છે. આ ખરે આરા અનુલામ-પ્રતિલોમ ભાવથી આવે છે, એટલે જે ક્રમથી સુષમ સુષમા આદિ અવસર્પિણીમાં આવે છે તેથી વિપત ક્રમથી અતિ દુઃખમા આદિ ઉત્સર્પિણીમાં આવે છે.
હવે ભરત ક્ષેત્રમાં હાલ ચાલતા અવધીના છ આરા-કાળ સમય દ્વેષ્ટએ તેન નામ ચડતા પડતા કાળાનુભાવ પ્રમાણે આ રીતે રાખવામાં આવ્યાં છે.
૧ સુષમ સુષમા.—
૨ સુષમા
૩ સુષમ દુ:ખમા—
૪ દુ:ખમ સુષમા—
૫ દુઃષમા
હું અતિ દુ:ષમા—
ચાર ક્રોડા, ( કાટા કાટી ) સાગરોપમ
ત્રણ
એ
એક ક્રોડાક્ર!ડ સાગરોપમ ઓછા-૪૨૦૦૦ વર્ષ
૨૧૦૦૦ વ
૨૧૦૦૦ વ
દશ ક્રોડા કે : સાગરાપમ.
दस कोड कोडीओ सागर नामाण हुंति पुन्नाओ । उस्सप्पिणी पमाणी तं चेोसपिणी ॥ १ ॥ छचव कॉलसमया हवंति ओसपिणीइ भरहमि । तासिं नाम विहतिं अहक निस्सामि || २ || समसमा य सुसमा त समदुस्समा हो । दुसमसुसमा चत्थी दूसइ अउ दूसमा छठी || ३ || एए चैव विभागा हवंति उस्सर्पिणीइ छच्चेव । पडिलोमा परिवाडी नवरि विभागेसु नायव्वा ॥ ४ ॥ सुसम सुसमाइ कालो चत्तारि हति कोडिकोडीओ | तिणि सुसमाइ कालो दुत्ति भव सुसमदुसमाए ॥ ५ ॥ एक्का कोडाकोडी बायालीसाइ जा सहस्सेहिं । वासाण होई ऊणा दसम सुसमाड़ सो कालो ॥ ६ ॥ अह दुसमाई कालो वास सहस्पाई एकवीसं तु । तावइओ चैव भवे कालो असमाए ॥ ७ ॥