SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રી જન . કા. હેરલ્ડ. આપી દેવાં. સર્વ ન બને તે ઉપયોગી અને પ્રાચીન હોય તેને પ્રથમ પદ આપવું. આમ બનશે તે તીર્થો સંબંધીના ઝઘડા ઘણી સારી રીતે પતી શકશે, અને જેને ઈતિહાસનાં અણુમેલાં અને અંધકારમાં પડેલાં અણજાણ્યાં દ્વાર ઉઘડશે. ( ૨. દરેક પુસ્તક કે સંગ્રહમાં અનુક્રમણિકા વિસ્તારપૂર્વક અને વિષયવાર આપવાનું ખાસ લક્ષમાં રાખવું. ૩દરેક ગ્રંથ તૈયાર કરવામાં તે સંબંધી જેટલાં બને શકે તેટલાં પુસ્તકે, સાધનો નો ઉપયોગ કરે ઉદાહરણ તરીકે ચ વટર ગેરિનૌએ છપાવેલ જેન બિબ્લિોગ્રાફી અને શિલાલેખોની રેપટરી, કીર્તિકૌમુદી ( સંબઈ ગવર્નમેંટ સંસ્કૃત સીરીઝ) માં આપેલા આબુગિરિ પરના શિલાલેખો, ડાઇનાં પુરા ન કામ, ભાવનગર રાજ્ય તરફથી અપાયેલ ખુલરનો સંગ્રહ કે જે આત્માનંદ સભાન લાયબ્રેરીમાં છે તે વગેરે સર્વ કામે લગાડવાં ખપે છે. છેવટે આવા આવા પ્રયત્નો અખંડ ચાલ રહે એવું ઇચ્છીએ છીએ અને તેવા પ્રયત્નો સદા ગતિમાન રહે તે માટે જૈન ઇતિહાસને : લગતું એક માસિક નીકળે તે સમય આવી લાગ્યો છે એમ અમે જણાવીએ છીએ.. ૨ અંગ્રેજી ભાષામાં જૈન ધર્મ સંબંધી પુસ્તક–જૈન ધર્મ સંબંધી અંગ્રેજીમાં ઘણાં થોડાં પુસ્તકો છે તેથી હાલના જૈન યુવક અંગ્રેજી ભણવા સાથે પ્રાકૃતનું જ્ઞાન ન હોવાથી તેમજ સંસ્કૃતિનું જ્ઞાન ઓછું હેવાથી વળી વિશેષે ગૃહના ધર્મ સંસ્કાર યથાયોગ્ય ન પડવાથી અંગ્રેજીમાં લખેલાં પુસ્તકોના અભાવ જડવાદી બનતા જાય છે. આ સ્થિતિ અટકાવવા માટે જૈન ધર્મરસિક શ્રીમંતોએ અંગ્રેજીમાં વિદ્વાન પાસે પુસ્તકો લખાવી જૈન તત્ત્વજ્ઞાનને પ્રસાર જેન શિક્ષિત યુવકોમાં તેમજ જૈનેતર પ્રજામાં કરો ઘટે છે. જૈન ધર્મનું રેખાદર્શન (Outlines of Jain ) એ નામનું પુસ્તક તૈયાર થાય છે એવી ખબર અમે આપી ગયા છીએ પણ તેના સંબંધમાં ૧૨ મી જુલાઇના ન્યુ ઇ ડયા પત્રમાંથી વિશેષ ખબર મળી છે તે નીચે આપીએ છીએ – The Cambridge University Press will shortly publish for the Jain Literature Society, a volume of Outlines of Jainism, by Mr. Jagmanderlal Jiani, president of the All India Jain Association, edited by Dr. F. W. Thomas, Librarian to the India office and president of the Jain Literature Society. The work is being issued in advance of a series designed 10 consist principally, but not exclusively of translations from authoritative texts, and presents in a modern compass a tho. rough exposition of the system and its terminology. ૩. જેસલમીર તથા બીજા જૈન ભંડાર–બહુ આનંદની વાત છે કે શ્રીમંત વડોદરા સરકાર પિતાની હમેશની વિદ્યાપ્રિયતા એક યા બીજી રીતે પ્રગટ કરી સાહિત્યને સમુદ્ધાર કરવા પ્રત્યે તીવ્ર લાગણું ધરાવે છે. તેના પરિણામે પાટણના જૈન ભંડારોની ફેરિસ્ત કરવી આપણે જેને સાક્ષર રા. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ એમ, એ. ને મોકલ્યા
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy