________________
:
તત્રીની નોંધ
૨૧૧
૧
//v/vv૧/૧
છપાયેલાં જોયાં પછી કહેવામાં કોઈ જાતને વધે નથી કે કાર્ય ઘણું સુંદર, રમણીય અને પ્રાચીન તત્વથી પૂર્ણ છે. આ છપાવવા માટે વડોદરાના એક સારા પ્રેસમાં ગોઠવણ થઈ છે અને મહિનામાં ૧૦ થી ૧૫ ફોર્મ તૈયાર થશે. તેમાં પ્રથમ તે બધા લેખો મૂળમૂળ રૂપે છપાશે. આ લે અત્યાર સુધીમાં અંગ્રેજી પુસ્તકો જેવા કે એપિવારીકા ઇંડિકા, આકર્લોજીકલ ખાતાના જાના અને નવા રીપેર્ટ, સોસાયટીનાં જનલો આદિમાં છપાયેલા છે તે અને બીજા ઉક્ત મુનિશ્રીએ સંગ્રહેલા છે, તે છે-અને પછી તે બધા લેખોને સાર અને ઉપયોગી પંચણ હિન્દી યા ગુજરાતી ભાષામાં આપવામ આવશે એવો પ્રબંધ હમણાં રાખવામાં આવ્યો છે. આ ક્રમ ઘણે અનુકૂળ છે અને તેને જે સાર મુનિશ્રી આપવા છે તે આશા છે કે ઘણે ઉપયોગી અને સુંદર થશે. આ સિવાય ખાસ આનંદદાયક બિના એ છે કે “આર્કીઓલોજીકલ સર્વેના દક્ષિવિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીયુક્ત . આ. ભાંડારકરે પણ આ કામમાં સાહાય આપવા ઇચ્છા દર્શાવી છે અને પિતાની ઑફીસમાં જેનો શિલાલેખે કે, જે પ્રકટ નહીં થયા હોય તેવા “મુનિશ્રીને મોકલી આ યા છે. એમના લેખમાંથી કેટલાક તે બહુ ઉપ પોગઅને મહત્ત્વના છે. પ્રારંભમાં તે બધા શિલાલેખે પાષાણુની પ્રતિમાઓના લેખે જ વિભાગ રાખવામાં આવશે. પછીથા ધાતુની પ્રતિમાઓના લેખો આપવાને વિચાર રાખવામાં આવ્યું છે. કે જે ધાતુપ્રતિમાના લેખને સંગ્રહ મુનિશ્રીએ કરેલો તેની સંખ્યા પાંચસેં લગભગ છે. આ સિવાય અમોએ રા. રમણિકલાલ મગનલાલ મોદીએ આબુના લેખે લખેલા તે તથા રા. કેશવલાલ પ્રેમચંદ મોદી બી. એ. એલ એલ. બી. વકીલ અમદાવ દ તરફથી મળેલા છે ફોટા આબુપર મોકલી આપ્યા છે. આ રીતે મુનિમહારાજે તથ શ્રાવકો જેની પાસે શિલાલેખોની હેય યા જ કરાવી શકે તે તેમના પર મોકલાવી આપશે.
(૩) જેની પ્રશસ્તિ સંગ્રહ-૬ મુનિશ્રીએ પ્રાકૃત સંસ્કૃત પ્રશસ્તિઓ છપાવવા માટે એકત્ર કરી છે અને થોડા સમયમાં માં અપાશે. આ પ્રશસ્તિઓ પીટર્સનના રીપોર્ટ અને કિર્લોનીના તેમજ ભાંડારકરના રીપો વાળી અને બીજી મુનિશ્રીએ સંગ્રહી છે તે બધી એકજ પુસ્તકમાં આવવા વિચાર છે ' જેથી જેનારાઓને બધે ઠેકાણે ફાંફાં મારવા મટી જાય.
(૪) જૈન એતિહાસિક રાસ સંગ્રહ–આ સંગ્રહમાં ઉક્ત મુનિશ્રી ઐતિહાસિક રાસાઓ અને સ્તનાદિ પ્રગટ કરવાના છે અને તે છપાય છે.
(૫) વિજ્ઞપ્તિ ત્રિવેણી--આ પુસ્તક ઐતિહાસિક છે અને તે ઉક્ત મુનિશ્રીએ સશેધિત કરી પ્રેસમાં છપાવી તૈયાર રાખ્યું છે. આ ગ્રંથ નવીન જ છે અને પ્રસ્તાવના પણ લંબાણથી લખવામાં આવશે. આ સિવાય ઉક્ત મુનિશ્રી કૃપારસકોષ વગેરે બે ત્રણ ગ્રંથ છપાવે છે. આ સર્વ પ્રયત્નો માટે અમે આ મુનિશ્રીના અખંડ અને અવિશ્રાંત પરિશ્રમ અને ઉત્સાહ હૃદયપૂર્વક અભિનંદીએ છીએ.
હવે આ સંબંધે અમે કાંઈ સૂચના કરીશું તે એટલી જ કે--
૧. શિલાલેખે સંબંધી શ્વેતાંબર અને દિગંબરી બંને જેટલાં મળે તેટલાં સર્વ સાથે સાથે છપાવવાં, તેમ ન બની શકે તે શ્વેતાંબરી સર્વ એકત્રિત કરી છપાવવાં અને સાથે સાથે દિગંબરી એકત્રિત થતાં હોય તે સર્વ કરી તે કોઈ દિગંબરી સજન ને છપાવવા