________________
૨૮૦
શ્રી જન નાબર કં. હેરલ્ડ.
દુર્ગા સપ્તશતીના દ્વિતીય અધ્યાયાદિમાં જે મહિષાસુર તથા દુર્ગાની વાત છે તે કહેવામાં ભાવાર્થ એ છે કે અવિદ્યાના ક્રોધાદિ સ્વરૂપી મહિષાસુરનું પ્રાબલ્ય થવાથી તે
લાદિએ સાતેષ, તપ, વગેરે દેને અધિકાર પડાવી લીધા. અથવા દરેક ઇંદિરે દેવોનાં સ્થાને છે અને તે તે દેવની મર્યાદામાં દિવ્ય પ્રવર્તે છે, પણ અવિઘા વ્યાપવાથી ઇકિયો નિયમવિરૂદ્ધ ગઈ તેથી દેવોની હક્ષ્મતમાંથી નીકળી ગઈ જાણવી. એ અવિદ્યાના કાર્યરૂપ કેધાદિ અનંત શક્તિ ધર મહિષાસુરને અંત આત્મવિઘાવડેજ આવી શકે, તેટલા વાસ્ત શંકરાદિ–વિશ્વાસાદિ–દેવોએ આત્મવિદ્યા ભવાનીદ–વડે અવિવાનાં કાર્યરૂપ મહિષાસુરને હણ્ય.
સંત્સગવડેજ અધ્યાત્મવાત સમજી શકાય છે. સ્વભાવની ઉલટપલટનું કારણ સંગજ છે; કહ્યું છે કેकान्तार भूमिरुहमौलिनिवासशीलाः प्रायः पलायनपरा जनवीक्षणेन । कूजन्ति तेऽपि हि शुकाः खलु रामनाम मंगः स्वभावविपरीतविधौ निदानम् ॥१॥
અર્થવનમાં વૃક્ષોની શાખાઓ ઉપર : વાવાળા અને મનુષ્યને જોઈને ભગવાવાળા પિપટ પણ સત્સંગના પ્રભાવથી રામ- * જપે છે, માટે સ્વભાવની ઉલટ લિટનું સંગજ કારણ છે.
સર્વત્ર આત્મ સ્વરૂપવૃત્તિ-સમાનવૃત્તિ-કર શું જોઈએ. સર્વેમાં સમદષ્ટિ થવાથી દેષભાવ રહેવા પામતે નથી. એટલા માટે જ સનકુમાર સંહિતામાં પણ રામ અને ચૈતન્ય સ્વરૂપની પરબ્રહાની એકતા વર્ણવી છે. અને તેમાં સકર જગતમાં સમાન દૃષ્ટિ કરવા માટે નકલ જગતને રામમય-આત્મમય-કહેલ છે
रामं सत्यं परब्रह्म रामात् किंचिन्न विद्यते । तस्माद्रामस्य रूपोऽयं सत्यं सत्यमिदं जगत ॥ स्पष्टार्थः॥
એને જ મળતું કથન મહારામાયણમાં પણ નીચે પ્રમાણે છે – भूमौ जले नभसि देवनरासुरेषु भूतेषुदेवसकलेषु चराचरेषु । पश्यन्ति शुद्धमनसा खलु रामरूपम् रामस्य न क्षितितले समुपासकाय ॥
–સલ જગતમાં સર્વ સ્થળે રામરૂપ-આત્મારૂપ-ની દષ્ટિ કરવી જોઈએ. જો આનસ્વરૂપની દષ્ટિ ન રહે તે દૈતાભાસમાં અનાત્મા ઉપર રાગદેષાદિ થશે એટલે કવલ આ સ્વરૂપમાંજ વૃત્તિ રાખવી જોઈએ. બહિર્ટ્ઝત્તિ રાખવા | રાગદેષાદિ થાય છે અને તેથી પરમ પદ પ્રાપ્તિમાં વિધ્ધ થાય છે. અંતત્તિધારા પરમ તત્વને સાક્ષાત્કાર થતાં પછી બીક વૃત્તિ રહેતી નથી કેવલ ચૈતન્યમય વૃત્તિ બની જાને છે. ચૈતન્યમય વૃત્તિવંતને ભિનભાવ રહેતો નથી. તેમને સર્વદ્રવ્ય, સર્વક્ષેત્ર, સર્વકાળ મર્વભાવમાં એક સનાતન સ્વરૂપમાં વૃત્તિ રહે છે.
આત્મ સ્વરૂપ મંગલમાં પણ મંગલરૂપ તથા વસ્ત્રોમાં પરમ પવિત્ર છે. ifણાળો पवित्रोऽयं मंगलानां च मंगलम् ।
પરમ પવિત્ર આત્મવિધાધારક મહાત્માઓ મલયાચલ સમાન છે કારણ કે મલયાચલમાં સર્વકાષ્ટ ચંદન બની રહેલ છે. એ મલયાચ’ | મહાત્માઓના સત્યજ્ઞાનરૂપિ ચંદ