________________
૩૩૪
શ્રી જેને ક. કો. હેરલ્ડ.
A
ભગવાનની આજ્ઞા નજર સામે રાખીને જવાબ આપશે તથા સૂચના કરનાર ગૃહસ્થની હાવાદ સંબધી યોજનામાં કાંઈ સુધારા વધારે છે નુિં આપને યોગ્ય લાગે તે લેખિત નહિ પણ મુખેથી ] જણાવશે, કે જેથી એ કે કરનાર ગૃહસ્થ બન્ને પક્ષના વિચારોને એક કરી બનતી તાકીદે લવાદ નીમાવાનું કામ ? પાડી શકે.
અને
આખા હિંદના તમામ વેતાંબર–ગંબર જૈનભાઈઓને અરજ
છે કે, આ જમાને ચળવળને છે, માટે દરેક ભાઈ આ વિનંતિપત્રમાં પૂર ચવેલી ચળવળમાં સામેલ થાઓ. આગેવાનોને મને કહે, તેમજ પત્ર લખીને જણા તે કે, અમે ધર્મ નિમિત્ત લડવામાં સમ્મત નથી એ જાકીય આગેવાનો દ્વારા સઘળા ટંટા છે ફેસલો કરાવવા આગ્રહપૂર્વક ભલામણ કરીએ . વેતાંબર જૈન આખા હિંદમાં શી પિતાના શ્વેતાંબર અગ્રેસરો ઉપર પત્રો લખે, દિગંબર જૈને દિગંબર અગ્રેસ ઉપર પત્ર લખે, અને આ રીતે હજાર પત્રો ર થાય તો એને એટલો પ્રભાવ પડે કે બને પક્ષના આગેવાનોએ એ સૂચનાને સ્વીકા. વો જ પડે. લોકમત એ એક જબરજસ્ત બળ છે, અને તે બળથી જે ધારીએ તે : પાડી શકાય છે, માટે જન ભાઈઓ
હમારા આગેવાનપર પત્ર લખીને છે અને અસર કરે. હમારા ગામ કે શહેરમાં મીટીંગે હા આ દિશામાં લોકમત કેળવે હમારામાં હોય તેટલી શક્તિ વાપરી તૈયબળ મજબુત કરે,
કારણ કે ઐકય છે ત્યાં જ શક્તિ છે. " છે ત્યાં જ સુખ છે. ઐકય છે ત્યાં જ સ્વાત ત્ર્ય છે. ય છે ત્યાં જ ગેરવે છે.
ઐકય એ જ મહાવીને “ સંધ ?
ઐક્ય એ જ “મુક્તિ ને મંત્ર'. એ એક્ય સિવાય કેણ વાવી શકયું છે? એ ઐક્યને તરછોડીને હમે ૨ -ખી થઈ શકશે?
A ના, ના, હજાર ને ! એકય નહિ, તે ધર્મ નહિ અને ધર્મ નહિ, તો વેતામ્બ - ગમ્બર પણ નહિ.
ધ્યાન રાખી , લડવું એટલે બન્ને પક્ષ નબળા ૫ એવી બલામાં પડવું તે.
લડવું એટલે બેના હાથમાને રોટ વીજાને ખવરાવી દે તે. લડીને જીતનાર પક્ષ પણ આખરે એમ કહે છે કે “ આ કરતાં ચુપચાપ બેઠા રહ્યા હતા તે ઓછું નુકસાન ખમવું પડ 'ત.”
ધર્મ અને સમાજ તથા દુનિયાની માટે કરવાનું ઘણું છે,