________________
૩૧૮
શ્રી જૈન હવે. કે. હેરલ્ડ.
અજ્ઞાન વહેમ, અનીતિ, વગેરેનું સામ્રાજ્ય હતું. દિવસની અગાઉથી પણ ભરત ક્ષેત્રમાં તે પ્રકાશજ હતો!! ઈસુ ખ્રિસ્તિના જન્મ પહેલાં પ્રીસ દેશમાં જે ધર્મ ચાલતું હતું તથા રોમમાં જે ધર્મ ચાલતો હતે તે ધર્મ દાંત અને બૌદ્ધ લોકોના મહાત્માઓએ ત્યાં જઈને ચલાવેલ હતો. એ લોકોના પ્રાચીન ધર્મ સિદ્ધાંત જૈન, બૌદ્ધ અને વેદાંતદર્શનને મળતાંજ છે સિકંદરના ગુરૂઓ પણ બા, તથા વેદાંત ધમીજ હતા. મતલબ કે પ્રાચીન કાળમાં હિંદનાં ઋષિ મુનિઓ યુરોપ તથા અમેરિકા વગેરે સ્થળે ગયા હતા. અને ત્યાંના લોકોને હિંદુ ધર્મ શિખવ્યું હતું. અમેરિકામાંથી હજી પણ વખતે વખતે બુદ્ધ-ભગવાનની મૂર્તિઓ ઉપલબ્ધ થાય છે. અમેરિકા ખંડની જે વખતે યુરોપીયન લોકોને ખબર પણ ન હતી તે અગાઉ ઘણું વા ની અમેરિકામાં બૌદ્ધ ધર્મ ચાલતો હતો. બૈદ્ધ ધર્મના ઉપદેશકે આખા વિશ્વમાં આકાશ થઇને પણ ફરી વળ્યા હતા. - બ્રહ્મસૂત્ર:–અર્થ તથા વિવેચન કરનાર = . અનંતપ્રસાદ ત્રીકમલાલ શ્રી વૈષ્ણ. લેખક મહાશય શ્રી અનંતપ્રસાદજી ગુજરાત કા વાડમાં નિઃસ્વાર્થે હરિકથા કરનારા . એમની હરિકથા સાથી ઉત્તમ કહેવાય છે. એમ ન ધર્મને માટે વિચાર આ પ્રમાણે છે. “અબ નમત ભી પરમાણુ કારણવાદા છે. ઈશ્વરકે નહિ માન કે વો વ ઔર અજીવ એસે દો તત્ત્વકે માનતે હૈ. દેને દતક અનુકુલ નહિ. * * * * એર જા મેં તે જગત ભયા છે તત્ત્વકે તો કયા કેસ ' ! સો નિશ્ચય નહિ કર સકતે “સ્ય • દ્વાદિ” હિ વે કહે જાતે હૈ, * * * એક મેં પ દ્ધતા તેની સંભવિત નહિ. “સ્માત. અસ્તિ’ ઐર, સ્યાતનાસ્તિ’ યહહૈ, નહિ હૈ, દે નહિ એકહિ વસ્તુ કે લીએ એક દેન કાલમેં બોલના ઠીક નહિ. * * * જબપિંડ હૈ : ધટાવસ્થા નહિ, ઘટ હૈ તબ પિંડા વસ્થા નહિ. એકહિ કાલમેં ઘટભી હૈ ઔર પિંડ ધ કહેનાં કાર્યો સંભવીત હૈ? * * * અસંખ્ય પ્રદેશ વિભુ માનતે હે. તે ફિર વેહિ શરીરમેં છોટા હો જાના અસંભવિત હૈિ. સ્વરૂપ તે હિ મેટા હૈ. આર શરીર કે સંત તે છોટા હો જાવે તે વે અસંખ પ્રદેશ નહિ ઠહરા. * * મેં યહ સંકેચ વિકાસ તે સ્વરૂપકાહી હતા હૈ સા કહી. હે, સોભી ઠીક નહિ હૈ. * * * * છોટાઓ હે વિકારી હોત વિનાશી હતા હૈ. * મ * * વાસ્તવિક સ્વરૂપ વાકા કોઈ એક કારના વા સ્વીકૃતભી કરતે હૈ પરંતુ મુકતાવસ્થામેં હિ.
ટીપ –શ્રીયુત ભક્તરાજ અનંતપ્રસાદજી રામાનુજ સંપ્રદાયના સેવકે પૈકીના એક છે; એમને જેવો ભક્તિ ઉપર વિચાર કરેલ છે કે જ જો જૈન સંપ્રદાય ઉપર વિચા કરેલ હોત તો જેના માટે યથાર્થ લખી શકત ૫ ૧ સર્વ પ્રકારનું જૈન દર્શનનું સમ્યજ્ઞા : નહિ હોવાથી એટલેઓછું હોવાથી શ્રીયુત લેખક રામાનુજ સ્વામી વગેરેના ભાખ્યાન સાર લખવા જરૂર જણાઈ છે તેથી જ સપ્ત ભંગી લાયને યથાર્થ વર્ણવી શક્યા નથી.
ગુજરાતી હિંદુઓને આત્મઘાતઃ– લેખ રા. રા, બિહારીએ વસંતન પંદરમા પુસ્તકના પાંચમાં અંકમાં પૃષ્ટ ૩૧૩થી ૫ સુધીમાં જૈનને લગતી બાબતમ યોજાયેલ છે તે નીચે પ્રમાણે છે –
“ હવે મુખ્ય ધર્મ પૈકી શ્રાવક લોકોને ધર્મ ના જૈનધર્મ કહે છે તે રહ્યા. જ્યાં બ્રાહ્મણોએ સઘળી ક્રિયાઓ ગુંચવણ ભરેલી કરી ન | ત્યારે ખરા ધર્મનું ભાન જનસમાજ