SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શ્લે . હેડ. (ગ્મન દ્દઘનજીની ચાવીશી. ) ૧. શ્રી આન’ધનજી મહારાજનું સતિપ્ત ચરિત્ર લખા, અને તેમાંથી તેઓ કેવળ બાહ્ય અધ્યાત્મી ન હતા એવું તેમના વચન અને કૃત્યથી સિધ્ધ કરા. ૨. નીચેનાં પાના અર્થ તમારી સ્વતંત્ર ટીકા સહિત લખેઃ (૬) ચિત્ત પ્રસન્ગે રે પૂજન કુલ કહ્યું; પૂજા અખંડિત એહ; પટ રહિત થઈ આતમ અરપારે, આન ધનપદરે, (૫) ચરમાવર્ત હે। ચરમ કરણધીરે, ભવ પરિણતિ પરિપાક. (૪) તુરિય ભેદ પાડવત્તિ પૃ. ઉપશમ ક્ષીણુ સયેાગીરે, (૩) નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકાર રે; દન જ્ઞાન દુભેદ ચેતના વસ્તુગ્રહણ વ્યાપારારે. (૬) જીનવરમાં સધળાં દરાખ છે, દશન જીનવર ભજનારે; સાગરમાં સધળી તટની સહી, તટનીમાં સાગર ભજનાવે. ૩. નીચેનાં પદોમાંથી ગમે તે પાંચના પૂર્વાપર સંબંધ ( Context) દર્શાવે () એ નિજમત ઉન્માદ. (૫) એ સબ લા વિષવાદ. (૪) અનુભવ ગમ્ય વિચાર. (૬) ભાવ અધ્યાતમ નિજણ સાથે (૪) એક હી વાત છે મેટી. (૩) (F) (૬) ગુરૂમુખ આગમ ભાખીરે, જેની ભેટ થઇ તુઅરે. ક્રિયા વંચક ભાગેરે. ૪. (૪) સુમતિનાથજીના સ્તવનમાં આત્માના કેટલા ભેદ પાડયા છે અને તે સધળાનું સ્વરૂપ તેમાં વર્ણવ્યું છે. તે ( લક્ષણ યુકત ) લખા. (૬) સૂક્ષ્મ નિગેાદ અને બાદર નિગેાદનું સ્વરુપ તમે સમજ્યા હૈ। તે પ્રમાણે લખી લાવે. (૪) નિદ્રા, સુપન, જાગર-૬ નગર દશામાંથી ( અવસ્થામાંથી ) જીવને કયી કી અવસ્થા યે કયે ગુણ ાણે હાઇ શકે ? ( ક્યા ક્યા ગુણુઠાણા સુધી હાઈ શકે ?) (૩) નીચેના અર્થ વિવેચન સહિત લખેાઃ- આતમ અર્પણા, અન ત ચતુષ્ક, નાકષાય શ્રેણી, શાંતિ સ્વરૂપ, નિત્ર થતા. કુલ માર્યું. ૧૩ ૫. ૧૦
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy