________________
SI
અન્યમાં જૈનધર્મનો ઉલ્લેખ. नाहं रामो न मे वांछा भावेषु न च मे मनः । शान्त आसिंतु मिच्छामि स्वात्मनीव जिनो यथा ॥
| મુમુક પ્રકરણે અહંકાર ખંડન અધ્યાયે લોક આઠમ. રાજા-રાણા વેદામિમાનમરતાવઃ સ્વમેવ રાતીતિ રાતિ | नाह मिति । शान्तो निवरः । स्वात्मनीव आत्मोपम्येन सर्वभूतानि पश्यन्नित्यर्थः । जिनो बुद्धः स यथा अहिंसापरस्तद्वत् । निचेष्वपि गुणोग्राह्य इति न्यायेन जिनोશાળા કિત તિ વા ઘાટ !
ટીપ –ઉપરના લોમાં , ' શબ્દ છે તેને અર્થ ખરું જોતાં જિનેશ્વર જ થાય છે પણ સસ્તાસાહિત્ય વર્ધક કાયલ એ તરફથી ગવાસિષ્ઠનું ગુજરાતી ભાષાંતર બહાર પડયું છે. તેમાં ભાષાંતરકારે પ્રારા ટીકાઓ ઉપર પણ આધાર નહિ રાખતાં પિતાની મરજી પ્રમાણે જિન એટલે પાછી લો, વૈરાગવાન, હારી ગએલો, એને મળતું એ અર્થ કર્યો છે. વિશેષ નામને એમને એમજ મૂકવાં પણ તેને અર્થ કરવો નહિ એવો પ્રાચીન સંસ્કૃત વૈયાકરણને પણ મત છે છતાં સસ્તા સાહિત્ય તરફથી જિન શબ્દનો અર્થ મૂકવામાં આવ્યું છે જેથી જિન શબદ ઉપરથી છેતા અને વક્તાના મનમાં જે જિનેશ્વર વને ભાવ સમજાવે જોઈએ તે સમૂળે ઉડી જાય છે માટે જ મત વિશેષ નામના અર્થો નહિ મૂકવાની વૈરા કણીયો ના પાડે છે, આખા યોગવાસિષ્ઠ ઉપર સંસ્કૃત ટીકાકાર આનંદધદ્ર ભિક્ષુએ છે કે ગુના નિયમને અનુસરતી જ ઉદારતા દેખાડવા માટે જિન શબ્દ કાયમ રાખ્યો છે આ જન એટલે જિનેશ્વર એ અર્થ બતાવ્યો છે.
कलविक घटन्यायो नम इत्यपितद्विदाम ।
तथात्मसिद्धम्लेच्छानां तद्देशेषु न दुष्यति ॥ . टीका:-यथा घटेऽवरुद्ध: कलविकस्तन्मुखापावरेण बहिरुईय गच्छति एवं देहांत: परिच्छिन्नो धर्मो जोवः क.मक्षये परलोके उड़ीय गच्छतीत्या हतकलानापि રહ્યાં .
ઉપરને લેક અને ટીકા નિવે નું પ્રકરણના ૯૭ મા સર્ગના ૧૦મા શ્લોકમાં છે. આનો અર્થ સસ્તા સાહિત્યવાળા એ પ્રમાણે કરે છે --“જેમ ઘડામાં પુરેલ કલવિંક પક્ષી ઘડાનું મોટું ખુલ્લું થતાં તેમાં જે ઉડી બહાર જતો રહે તેમ દેહમાં પરિછિન્ન આકારે રહેલો જીવ કર્મને ક્ષય થ તાં દેહમાંથી ઉડી જઈ પરલોકમાં જતો રહે છે. આ (આહંત મતનો) વિચાર પર તમ માનનારાના અનુભવને અનુસારે સારો લાગે છે.”
મહાભારત - એક લાખ .. વધારે મૂળ સંસ્કૃત વ્યોકવાળા મહાભારત નામવાળા ઈતિહાસ–પુસ્તકમાંના શા. ૩ માં નીચે પ્રમાણે ઉલ્લેખ છે.
एतदेवं च नैवं च न चोभे नानुभे तथा । कर्मस्था विषयं ब्रूयः यत्वस्थाः समदर्शिनः ॥ ..