SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રી જેને કવે. કે. હઝુંડ, ___ श्री नीलकंठी टीका:-आईतमत आह एतदिति तैहि स्यादस्ति स्यानास्ति स्यादस्ति च नास्ति च स्यादस्तिचाबक्तव्य: स्यानास्तिचावक्तव्यः स्यादस्ति च नास्तिचावक्तव्यः स्यादवक्तव्य इति सप्तभंगी नयः सर्वत्र योज्यते अत एतदेवमिति स्यादस्तीत्युक्तं चात् एतन्न एवं चनेति संबंधे नस्यानास्तिस्यादवक्तव्य इति चोक्तं न चोभे इत्यनेन स्यादस्ति च नास्ति च स्यादस्ति च नास्तिचावक्तव्य इति चोक्तं नानुभे इति स्यादस्ति चावक्तध्यः स्यान्नःस्ति चाव कव्य इति चोक्तं कस्था आहेता विषयं घटादिं एतदेवमस्तित्यादि बूपुरिति संबंधः एतेषु पक्षेषु कृतहाना कृताभ्यागमप्रसंगात्स्वभावमात्रपक्षस्तुच्छ: बंधमोक्षादि वस्तुमात्रस्वरुपस्यास्ति नास्तीत्यादि विकल्प प्रस्तवनानवधारणात्मक आहेतपक्षोपि तुच्छ एवं परिशेषात्समुच्चय पक्ष एव श्रेयान् व्यवहारे परमार्थस्तु सत्यस्थायोगिन समदर्शिनो ब्रह्मैव कारणत्वेन श्री महाभारते शालपऽध्यायः २३९ । श्लोक ६। ઉપરના શ્લોકના સંબંધમાં શ્રીયુત છોટાલાલ : મ યરામ ભટ્ટ લખે છે કે “ આહત મતવાળા (જૈન) ” જગતને આવું છે, આવું નથી અને નથી અને નહિ બને નથી.” એમ કહે છે, એમાં જૈન લોકો જે સર્વત્ર સપ્ત સંગીઓ ( વિકલ્પ) બતાવે છે તેને સમાવેશ કરેલો છે. એવી રીતે કે, ૧ જગત છે. ૨ જગત નથી. ૩ જગત છે અને નથી ૪ જગત છે અને અવક્તવ્ય છે, ૫ જગત નથી અને વક્તવ્ય છે. ૬ જગત છે અને નથી તથા અવક્તવ્ય છે. ૭ જગત અવક્તવ્ય છે. એક અપ્ત ભંગીઓ ( વિકલ્પો) જૈન મતમાં છે. એ સર્વ પક્ષમાંથી સ્વભાવવાદીઓને -ન તુચ્છ છે કેમકે, તેઓના કહેવા પ્રમાણે સ્વભાવથીજ ઉત્પતિ હોય તે કૃતતાન એટ એલા કર્મનો નાશ અને અકૃતાભ્યાગમ એટલે નહિ કરેલા, કર્મની પ્રાપ્તિ થવા રૂપ દેષ ઉપ , છે. આહંત મત પણ તુચ્છ છે કેમ કે બંધ અને મેક્ષ એ વસ્તુ માત્રનું સ્વરૂપ છતાં “ તેમાં છે અને નથી” એ વિકલ્પ કરે ઉચિત નથી. માટે વ્યવહાર પક્ષે જોઈએ તે છે દષ્ટ યg, કાળ અને સ્વભાવ, એ ત્રણના સહાયથી પરૂષકર્મ ફળદાતા બને છે જે સમુચ્ચય પક્ષ જ ઠીક છે અને પરમાર્થ પક્ષે જોઈએ તે સમાન દૃષ્ટિવાળા યોગી છે. બ્રહ્મને જ જગતના કારણ રૂપે માને છે તેઓને જ મત શ્રેષ્ઠ છે.” શ્રી શાન્તિપર્વના ૨૩૩ ના અધ્યાયના ૨૧ - લેકમાં પણ ઉપરને મળતી જ હકીકત છે જેથી અત્રે આપી નથી. ટીપ – શ્રી ગવાસિષ્ઠ વામિક ઋષિએ બન છે. વાલ્મિક ઋષિ, શ્રી રામચંદ્રજીના સમયમાં હયાત હતા અને તેમને વૈદિક ગણના પ્રમ બાજે લગભગ વીશલાખ વર્ષ થયાં છે. શ્રી રામચંદ્રજીએ જિન દેવની પેઠે આત્મશાંતિ - હી છે જેથી શ્રી રામચંદ્રજી પણ શ્રી વીતરાગના અભેદ માર્ગને જ માનવાવાળા હતા અને વેદાંતના અગ્રગણ્ય ગવાસિક ગ્રંથ ઉપરથી સાબિત થાય છે. આત્મસ્વરૂપે સ્થિ: થવું એ યોગવાસિષ્ઠને સારાંશ છે. શ્રી જિનદેવ આત્મસ્વરૂપે સ્થિત હતા માટે જ શ્રી રામ એ જિન દેવની પ્રમાણે જ આત્મશાંતિની ઈચ્છા કરી છે. અખિલ ભૂમંડલમાં પૂર્ણ અગતા પૂર્વક પૂર્ણ આત્મશાંતિ શ્રી
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy