________________
શ્રી જૈન વે. કૅા. હૅરૅલ્ડ.
શ્રીમન્નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલી ( ૫ ૪૮ પ્ર૦ જૈનયુવક મંડળ શાનળાની પાળ અમદાવાદ-કીંમત અમૂલ્ય) આ પટ્ટાપલી ખાસ કરી તપાગચ્છની એક શાખા કે જેતે લેાક ભાષામાં પાયચ'દી ગચ્છ કહેવામાં આવે છે તેની છે પરંતુ તેમાં શ્રીમન માવીર પ્રભુથી આરંભ કરી છેલ્લા અને હમણાજ સ્વર્ગસ્થ થયેલ ભ્રાતૃચંદ્રજી સુધીના ૭૩ !!• ટના સૂરિઓનું ટુંક ટિપ્પણુ આપેલ છે. પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે આ મુનિશ્રી સાગર ચંદ્રજીએ નાની મોટી દશ પટ્ટાવલી એકઠી કર્યું તેમાંથી ટુંક સાર ગ્રહણ કરી લી આપેલ છે. આ માટે ઉક્ત મુનિના ઉપકાર માટે છે. પણ તે સાથે અમારે કહેવું જોઇશે કે ખરા આધારથી આ પટ્ટાવલી લખવાં આવેલ છે તે સિદ્ધ કરવા માટે અને કેટલે અંશે પ્રમાણપૂર્વક છે તે બતાવવા માટે ગચ્છની પટ્ટાવલી એ રીતે છપાવવા યેાગ્ય છે કે મૂલ સસ્કૃત્ત કે ભાષામાં જેટલી જેટા ડાય તે સ ંશોધિત કરી તેને નર્ આપી એક ભાગમાં પ્રકટ કરી પછી બીજા ભાગ તે સર્વના સાર તે દરેક તબરવારના ઉલ્લેખ સાથે પ્રકટ કરવા જોઇએ અને છેવટે સૂરિ, મુનિ આદિની નામવાર અનુક્ર ણિકા પૃષ્ટ સાથે આપવી જોઇએ. આ સાર લખ જે જે પૂર્ણ પરપરાએ સાંભળવામાં આવ્યું હોય, જે દંતકથા હોય, તે સર્વ તે પ્રમાણે મુકવી જોઇએ. આમાં કેટલાક શ્લાકે ધણાએક પટધર સંબધી લખતાં મૂક્યા છે તે ય ી લીધેલ છે તે નહિ જણાવેલ હાવાથી રખેને હમણાંજ રચેલા હોય એવી કાઇને શંકા થવાતા સંભવ છે. વિશેષમાં આમાં સમકાલીન ઇતિહાસની કવચિત્ હકીકતની નોંધ મુશ્કેલી છે, તે ઉપયાગી છે. વિસ્તારપૂર્વક પદ્માવલિ આપવામાં પ્રબંધ ચિંતામણિ, પ્રભાવક ત્રાદેિ ઐતિહાસિક પુસ્તકાના આધા લઇ તેની સાક્ષીથી ધણી હકીકતા નાંધવી આવશ્યક અમે આ પુસ્તકને વધાવીએ છીએ કારણકે જે કંઇ ટુંક હકીકતા આપેલી છે તે ઉપયોગી અચુક છે. તે માટે પ્રકાશક મંડ ળને ધન્યવાદ આપીએ છીએ અને ઇચ્છીશું' કે પધચંદ્ર સૂરિ તથા તેના પટ્ટધરાએ જે ગ્રંથા તથા રાસાએ આદિ રચ્યાં છે તે અનુક્રમે સુંદર અને ઉપયાગમાં આવે તેવા આકા રમાં પ્રસિદ્ધ કરવામાં આવશે કે જેથી સમાજઆ ગથી થયેલ ઉપકાર સમજી શકાય.
૪૨૦
१ नरभवर्दिहं तोक्नय माला. २ मौनैकादशी कथा. ३ श्री जैन स्तोत्र रत्नावलीપ્ર॰ ધ્યાવિમલ જૈન ગ્રંથમાલા અમદાવાદ. રત્નસાગર પ્રેસ. ) આમાંના પહેલા ગ્રંથ પ્રાકૃતમાં છે અને તેનું સંસ્કૃતનામ નરભવ દૃષ્ટાંતા પનય ભાલા છે. રચનાર પ્રસિદ્ધ શ્રી જ્ઞાનવિમ લસૂરી છે. તેમનુ ટુંક ચરિત્ર પ્રસ્તાવનામાં આવ્યું છે તેથી તેમના કંઇ વિશેષ પરિચય થદ શકે છે. મૂલ પટ્ટધર વિજયપ્રભૂસૂરિ સાથે જરા વિખદ હોવાથી યશેાવિજય ઉપાધ્યાયજીને સૂરિપદ તેમણે ન આવ્યું પણ ઉ. નયવિમલને આપ જ્ઞાનવિમલસૂરી નામ રાખ્યું એવી કેટ લાકની કલ્પના છે તે અયેાગ્ય છે, કારણ કે યવિજયના સ્વર્ગવાસ સ. ૧૭૪૫ માં થયે! જ્યારે જ્ઞાનવિમલસૂરિને સૂરિપદ ૧૭૪૯ માં આવ્યું. ( એ આનંદ કૈવલીના રાસની પ્રશસ્તિ. ) પહેલામાં મનુષ્યભવની ઉત્તમતા દૃષ્ટાંતના તયથી સમજાવવા માટે આ ગ્રંથની રચના છે ગુજરાતી ભાષાંતર શાસ્ત્રી લીપિમાં આપેલ છે તેથી આ ગ્રંથ સહેલાથી સમજી શકાય છે પૃ. ૮૦+૨ છે. ખીજા ગ્રંથમાં માત્ર માન અેકાદશીના પર્વ સંબધી કથા સસ્કૃ તમાં આપેલી છે. તેના રચનાર તપગચ્છ ૫૬ માં પાટધારક આનંદવિમલસૂરિના ઋદ્ધિ વિમલ તેના કીર્ત્તિ વિમલ અને તેના શ દ લ ણિ છે. પૃ, ૮+૨ છે. આ