SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ શ્રી જૈન શ્વેતાંખર કી. હૅરલ્ડ, સેવી છે. સ્ત્રીની નિંદાના પ્રકરણને શાસ્ત્રના સુંદર નામથી ઓળખવું એ મુદ્દલ શા મા ભર્યું નથી. વળી તેવા ગ્રંથોના લખનારા છહુધા પુરૂષા હોવાથી તેમણે પોતાની પુરૂના ચિત ખાઘાકૃતિના લાભ લઇ નારીજાતિને સૃષ્ટિની રંગભૂમિ ઉપર બહુ અપમાન ભર્યું સ્થાન આપ્યું છે. જે કાંઇ વાસ્તવમાં દોષરૂપ હતુ. તેમાં દાયમુદ્ધિ ન ઉપજાવતાં, દોષ થવામાં જે કાંઇ નિમિત્તભ્રત હતું તેને દોષરૂપ ગણાવવામાં તે ગ્રંથાએ એક પક્ષજ રજી કર્યેા છે, મ વિના જોખમે કહી શકાય. વસ્તુતઃ નિંદાને ચેાઞ ત્ર કે દ્રવ્ય નથી, પણ તે સ્ત્રી કે દ્રવ્યનાં રહેલી પામર મનુષ્યાની માહબુદ્ધિ છે. સ્ત્રી મને ઉતારી "પાડવાથી મનુષ્ય તે ત્યજી દેશે એવા ખ્યાલથી એ શાસ્ત્રા મૂળથીજ પ્રત્યાં છે અને એ ભૂલ હજી પણ ચાલુ રહેવાથી હૃષ્ટ પરિણામ તેટલુ ને તેટલું જ દુર ા છે, સ્ત્રી દોષપાત્ર નથી. તે રત્નગર્દૂએએ શ્રી મહાવીર, કૃષ્ણ, યુદ્ધ જેવાને જન્મ આપી સૃષ્ટિના ઉન્નતિક્રમમાં અપૃ સહાય આપી છે, તેમજ દ્રશ્ય પણ સ્વભાવત નોંધ નથી, કેમકે તેરમે ગુણસ્થાનકે ( સયાગી કેવલી ) વર્તતા મહાત્માઓને પણુ, વ્યથી ખરીદાયેલા અન્નવર્ડ પેાતાના શરીરને પાધ્યાવિના ચાલતું નથી, એ વાત કા ! અજાણી છે ? સંસારની આ ઉભર ઉપયાગી વસ્તુઓને અણુધટતા તિરસ્કાર કરીને દતાએ શું ફળ મેળવ્યુ છે કે પ્રશ્ન બહુ વિચારવા જેવા છે. ટુકામાં કહીએ તે ાહ્ય સામગ્રીના સયેાગ એ બધનમાં મુદ્દલ હેતુ રૂપ નથી. કનું આગમન તેને પર્યાયે માં માહુ અને મમત્વ બુદ્ધિ વર્લ્ડજ, જ્યાં સુધી તે મ ધક પરિણામે વર્તે છે ત્યાં સુધ બાહ્ય સામગ્રીના યોગ હાય કે ન હોય, તાપણુ કનુ એકજ સરખી રીતે આત્મ પ્રતિ શત્રુ બની રહે છે, અને જો તે ભાવના ક્ષય વર્તતા હાય તેા ખાદ્ય સામગ્રી ગમે તેટલા પક્ષ પ્રમાણમાં હોય તે પણ તેને કશુંજ અહિત કરી શકવા સમર્થ નથી. આ યાગના વ્યાપારને શુદ્ધ પ્રવૃત્તિ ક શાસ્ત્ર કરી છે. તે યાજનાએ આ પ્રમાણે છેગાપવવી તેનુ નામ ‘ગુપ્તિ' આવ્યુ' છે. તેમાં ગુપ્ત રાખવાએ થાય છે. અને તે ત્રણ વ્યાપારને મર્યો છે. સમિતિ પાંચ છે ને ગુપ્તિ ત્રણ મળી આને આવ્યું છે, પાંચે સિમિતના ત્રણ ગુપ્તિમાં સમાવેશ કારણ એક પ્રામાણિક કાલ સુધી સમસ્ત યાગને બહુકાલ સ્થિત રહેવામાં અસમતામાં કલ્યાણુ - આ આઠેા સવર્ તત્વમાં સમાવેશ થાય છે, કા પ્રાપ્તિના અભાવ થાય છે, - ળવા અર્થે જે નિયેાજના જૈત રેક—મન—વચન—કાયાની વૃત્તિને ઋતુના અથ રક્ષા કરવી, રાકવુ–નિગ્ર; માં રાખવી તેનુ નામ સમિતિ આર્ પ્રવચન માતાએ નામ આપવામ થાય છે છતાં કૂદી પાડેલ છે. તે નિગ્રહ તે ગુપ્તિ છે, જ્યારે ગુપ્તિમાં ક્રિયામાં પ્રવૃત્તિ થાય તે સમિતિ કે તેથી કર્યું સવરાય છે—કર્મીના સવર એ આત્મભાવમાં પ્રવિષ્ટ સ્થિતિને મુનિપણું હાવાથી સાચા મુનિ તેના સ્વરૂપને યથાર્થ ગુપ્તિ, સમિતિ, ધર્માનુપ્રેક્ષા, પરિસહજય–તપ-ચરિત્ર છે ત્યાં તેના આંતર સ્વરૂપને લક્ષીનેજ સવર હા સ્વરૂપમાં સં॰ જેવું કશુંજ હેતું નથી, સાચી [... મન વચન કાયાના યાગને પ્રશરત ભાવમાં પરિણુમાવવાથીજ થતી નથી, અથવા મન ભક્તિ આધિન પ્રશસ્ત રાગાદિક નાના રવા થાય છે. અને આત્મભાવ એ ત્રીછનારા હોય છે. સિદ્ધાંતમાં જ્ય અાદિવડૅ સવર થાય છે એમ *હેલુ સાચા મુનિએ સ્વીકારે છે, બાહ્ય
SR No.536512
Book TitleJain Shwetambar Conference Herald 1916 Book 12
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1916
Total Pages264
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy