________________
२२८
શ્રી જેન વે. કૅ. હરે.
अमहाननणुर्घटादिवत्स्यात्सन नित्योपिच मानुषाचा देहात् ॥ - गजदेहमयन् विशेनकृत्स्नं प्रविशेच्यप्लुषिदेहमप्यकृत्स्नः ॥ १४५ ॥
જે જીવ મહાન નથી તેમ અણું પણ નથી એટલે કે જે દેહ જેવો જ જવ હોય તો જેમ ઘટ અનિત્ય છે તેમ જીવ પણ અનિત્ય થશે વળી હાથીને જીવ નુષ્યના શરીરમાં જશે તે જીવ શરીરથી વધી પડશે તેમજ માણસને જીવ હાથીના દેહમાં જશે તો હાથીના શરીરને અમુક ભાગ છવ વગર રહી જશે તથા મચ્છરના દેહમાં ઘણો જીવ શરીર બહાર રહી જશે.
उपयोतिचकेच न प्रतीका महता संहनने संगमेस्य ॥ अपयात्यधि जग्मुषोल्पदेहं तदयं देहसमः समश्रुतेश्च ॥ १४६ ॥
જેને--જ્યારે જીવ મોટા શરીરમાં જશે ત્યારે જીવને કેટલાક નવા અવયવે પ્રાપ્ત થાય છે અને જ્યારે જીવ નાના શરીરમાં છે ત્યારે કેટલાક અવય જતા રહે છે એટલે જીવ દેહ જેવડો જ રહે છે તેથી મારી માન્યતામાં દોષ આવતા નથી. વેદની અતિ પણ સ્વીકાર કરે છે કે “ત્તમ વાર રમે માન” હાથીના શરીરમાં હાથ જેવડો અને મરછરના શરીરમાં મચ્છર જેવો આત્મા છે.
उपयंत इमे तथा पयंतो यदिवर्षेवन जीवतां भजेयुः॥ प्रभवे युरनात्मनः कथंतकथमात्मावयवाः प्रयंतु तस्मिन् ॥ १४७॥ શ્રી શંકરાચાર્યજી:--
જે અવયે જતા રહે અને આવ્યા કરે છે તે જેમ શરીરથી આત્મા ભિન્ન છે તેમ આત્માથી તે અવયવો પણ ભિન્ન હોવા જોઈએ. તેમ એ અવયવનું આવાગમન પંચમહાભૂતથી થવાને સંભવ જણાતું નથી કારણ કે આત્મા પંચમહાભૂતનો વિકાર નથી.
जनिता रहिता क्षयेण हीनाः समुपायंत्यपयांति चात्मनस्ते ॥ अमुकोपचितः प्रयातिकृत्स्न त्वमुकै श्वापचितः प्रयात्य कृत्स्नं ॥ १४८ ॥
જૈન --એ અવયવ જન્મરહિત અને નવીન એટલે સનાતન છે છતાં આવે છે અને જાય છે માટે વૃદ્ધિ પામેલો જીવ હાથી વગેરેના શરીરમાં વ્યાપે છે અને સાચા પામેલ છવ મચ્છર વગેરેમાં વ્યાપે છે એ સિદ્ધાંત બંધ બેસત છે.
किमचेतनतोत चेतनत्वं वदतषांचरमे विरुद्धमत्या ॥ वपुरुन्मथितं भवेत्तु पूर्वे बत कात्स्न्ये न वनचेतयेयुः ॥ १४९ ॥
શ્રી શંકરાચાર્યજીએ અવય–પ્રદેશ અચેતન છે કે ચેતન છે? જે ચેતન હોય તે ઘણું ચેતનેને એકજ અભિપ્રાય ઈ વખતે ન રહેવાથી વખતે શરીરની ખરાબી થાય ખરી અને જે અચેતન હોય તે તેના વડે આખું શરીર ચેતીભૂત થઈ શકેજ ના છે.
चलयन्ति रथं यथैकमत्या बहबो वाजिन एवमप्रतीताः ॥ इतरेतरंमंगमे जयंतु ज्ञपते चेतनतामपि प्रपद्य ॥१५० ॥