________________
છે કે
* * *
AMMA
કફન મિશન. સદરહુ સંસ્થાનું જૈન મંદિર વહીવટકર્તા ગૃહસ્થ ઘણું જ શોભાયમાન બનાવી તેમાં મહાજનના ખર્ચથી કુવો બંધાવી એક સરસ બાગ પણ બનાવ્યો છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે,
સદરહુ ગામમાં ઉપાશ્રય નહીં હોવાથી વહીવટકર્તા ગૃહસ્થ તથા તેમના ભાઈ શાહ નહાનચંદ સાકરચંદે પિતાની ગીરોથી રૂ. ૧૫૦૦) અગીઆરસે આપી બાકીના રૂપીઆ ગામમાંથી તેમજ બહાર ગામથી મેળવી એક સરસ ઉપાશ્રય બનાવ્યું છે. તે સિવાય સંસ્થાને લગતું દરેક કામ પૂરી કાળજીથી બજાવે છે તે માટે તેમને પૂરેપૂરો ધન્યવાદ ઘટે છે.
૫ જીલે ગઢવાડા મહાલ સાદરા તાબે ગામ ટીંબા મધ્યેના શ્રી અજિતનાથજી મહારાજના દેરાસરજીનો વહીવટને લગતે રીર્ટ:
સંદરહુ સંસ્થાના શ્રી સંધ તરફથી વહીવટકર્તા મહેતા દલછારામ મંછારામ તથા મહેતા નથુભાઈ ભાઈચંદના હસ્તકનો સંવત ૧૯૬૦ થી સંવત ૧૮૭૨ ના અશાડ વદ ૨
સુધીનો વહીવટ અમોએ તપાસ્યો. સદર સંસ્થાનું નામું રીતસર રાખવામાં આવ્યું નથી. છે પરંતુ વહીંવટકર્તાએ પોતાની પૂરેપૂરી કt'જીથી કામ કરે છે.
સદરહુ સસ્થામાં પૂજન વગેરેનું ખર્ચ જેનાઓ પોતાની ગીરોથી કરે છે. પરંતુ અજ્ઞાનતાથી દેરાસરજીમાં દીવામાં બાળા ધીના પૈસા દેરાસરમાંથી આપતા હતા. પરંતુ ત્યાંના શ્રી સંઘને તે બદલ સમજણ પાડવાથી તે જ વખતે દરવર્ષે દર લહાણ દીઠ પાંચશેર ધી આપવાનો ઠરાવ કરી દેરાસરજીના પૈસાથી ધી બાળવાનું બંધ કરી દીધું છે.
નેટ–સદરહુ પાંચે સંસ્થાઓને વહીવટ તપાસી તેમાં જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર દરેક વહીવટકર ગૃહસ્થને આપવામાં આવ્યું છે.
-
-
દશમી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સની બેઠક વખતે ભરેલી રકમ
વસુલ આવ્યાની વિગત સાંધણ જુન ૧૯૧૬ નં. નામ. ગામ. કેળવણીફંડ નિભાવવંડ સુકૃતભંડારા કુલ ૧ શેઠ ઓઘડભાઈ નીમજી મુંબઇ ૫૧ ૨૫ ૨ શેઠ લાલભાઈ કલ્યાણભાઈ .. ૩૭ની ३७॥ ૩ શેઠ મણીલાલ સૂરજમલ
૨પા ૨૫ ૪ શેઠ નાગરદાસ રણછોડ માંગરેલા હ. પ્રેમજીભાઈ : ( )
૨૫ પ શેઠ મણીલાલ મહેકમચંદ મુંબઈ
રી. રા- મટુમલજી ભણશાળી દા 5 શેઠ પાશવીર મુળજી લોડાયા એમ
ફક્ત વ્યાજ વાપરવું પ૧ (૮ શેઠ મૂલચંદજી નેમીચંદજી ગુલે છા ગઈ ૧૫
૮ વકીલ છોટાલાલ ત્રીકમલાલ વીરગામ ૧૫ ૧૦ શેઠ વાડીલાલ ત્રીભોવન અાવાદ ૧૫ ૧૧ શેઠ મંછુભાઇ ઉમાજી ડોલી ૧૦ ૧૨ શેઠ નાગરદાસ હરગોવિંદ
૪ ૨૪૯ - ૧૯૨ ૫૧ ૪૮૮
૨૫.
૧૫