Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others
Catalog link: https://jainqq.org/explore/006298/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધ્યાન એ તે. વાત જાતરા કરે જલન માવાણી હતી. ફત ચા મોલમ્ શિવને Page #2 -------------------------------------------------------------------------- ________________ || શ્રી પરમાત્મને નમઃ | શ્રી ધ્યાન ક૯૫ એસ. .. (PARADISE OF Meditation, મૂળ હિંદી ભાષામાં પરમ પૂજય બાલબ્રહ્મચારી મહાત્મા શ્રીઅમલખ રષિ રચિત ગ્રંથ ગુજરાતીમાં ભાષાંતર કરનાર પ્રાણજીવન મોરારજી શાહ, હેડ માસ્તર, રાજકોટ તાલુકા સ્કુલ નાં. ૨. મહાન ઉપકારક બુદ્ધિથી પ્રગટ કરનાર, પોરબંદર નિવાસી શાહ હરખચંદ વેલજી અને સ્નેહીઓ. પ્રથમવૃત્તિ. ઈ. સ. ૧૯૧૬. પ્રત ૫૦૦. વિ. સં. ૧૯૭૨. મહાવીર સં. ૨૪૪૨. મૂલય–માત્ર આઠ આની. Page #3 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ સ્વામિત્વના સર્વ હક પ્રગટ કર્તાએ પોતાને સ્વાધીન રાખ્યા છે. માં ચકુભાઈ અને, = ધનજીભાઇએ ન પરમાર સિસ છાપ્યું. રાજકોટ પુરા. Page #4 -------------------------------------------------------------------------- ________________ પસ્તાવના ધ્યાન ના ચડવાથી તમને વન વા૫ ધ્યાન ક૯યતર ) નામને જેવો અર્થ છે તે જ આ ગ્રંથ છે. ધ્યાનની ઉત્તમતારૂપી વૃક્ષે ચડવાથી ક૫તની પેઠે ઇચ્છિત ફળો અને છેવટે પરમાત્મદશા જે સત, ચિત ને આનંદઘન સ્વરૂપ મોક્ષસ્થાન તે પણ મેળવી આપે એ આ ગ્રંથ છેઃ ગ્રંથ કર્તાને પણ એ જ હેતુ છે. આજકાલ પ્રવૃત્તિમય જમાને ચેતરફ વતી રહ્યો છે; માણસે પિતાને રાસારમાં જોઇતી ચીજો માટે અતિ આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે. ૩૦ કલાકનો દિવસ અને ૫૦૦ દિવસનું વર્ષ હોય તેઓ અત્યારે થોડાં થઈ પડે તેવી સ્થિતિ ભાસે છે. ગરીબ અને તવંગર મૂખ અને વિદ્વાન, બાળ અને વૃદ્ધ સૌને માટે પ્રવૃતિ-પ્રવૃત્તિજ નજર પડે છે. નિવૃત્તિમય જીવન અથવા નિવૃત્તિ આવવા સારૂ પ્રવૃત્તિ કે નિવૃત્તિ રહે એવી પ્રવૃત્તિને લગભગ અભાવ જોવામાં આવે છે. માણસે પિતે પિતાને માટે જોઇતી ચીજોને પોતે માની લીધેલે ખપ વધારી દીધો હોવાથી તે તે ચીજોની ઉત્પત્તિ, પ્રાપ્તિ, ઉપભોગ અને સંભાળમાંજ તેના જીવતરને લગભગ બધે ભાગ વ્યતીત થાય છે. વખતે તેને જ તે નિવૃત્તિ માસ્તો હોય એમ પણ જોવામાં આવે છે. આથી તેનું કોકડું બહુ ઉંચાય છે અને “એ નિવૃત્તિ નહેતી, નિવૃત્તિ આપે એવી પ્રવૃતિ પણ નહતી, હું બહુ ભૂલ્ય, અશમાં–જરમાં–જમમાં–ઝાંઝવાના જળમાંજજાળમાં જ રહી ગયો.” એવો ભેદ છેક છેલ્લી ઘડીએ ખુલવો હોય તો ખુલે છે કે જ્યારે સાવ મોડું થઈ ગયું હોય છે. એ તમામ ચીજો કે પ્રવૃત્તિ જરા પણ શરણ રૂ૫ થતી નથી અને એને છોડીને અશાંતિમાં મરણ શરવ થવું પડે છે. જે મહાત્માઓ દ્રવ્યથી (બાહ્યથી–બહારથી) અને ભાવથી ( અંતરથી) ત્યાગી છે તેઓ એકાંતમાં રહ્યા. તેમજ સંસારમાં જળકમળવત એટલે નિષ્કામ કે લૂખા પરિણામે રહેતા ગામમાંના ગૃહસ્થ ઘરમાં રહ્યા રહ્યા, તે ભયંકર પરિણામ આણનારી આ અતિપ્રવૃત્તિ Page #5 -------------------------------------------------------------------------- ________________ જોઈને ચેતતા રહે છે અને બીજાને ચેતાવવા બનતે પ્રયાસ કરે છે. તેપણ કાળબળ એ મહાન શક્તિ હેવાથી તેવા ઉત્તમ જીવો પણ કાળ પ્રવૃત્તિને સામાન્યપણે રોકી શકતા નથી. આવી આકળ ને ચિતાપ્રસ્ત પ્રવૃત્તિને લીધે ધાર્મિકજ્ઞાન, શાંતિ, સમાધાની, સ્થિરતા, દયાનાવસ્થ દશા, સમાધિ વગેરે, આત્માની શાંતિની અપૂર્વ સુખને મેળવી આપનારી વસ્તુની તેમજ શરીર બળ અને બુદ્ધિબળની પણ ગેરહાજરી જોવામાં આવે તો તેમાં કાંઈ નવાઈ નથી. કદી કઈ પિતે પિતાના ધાર્મિકસ્થાનમાં ઘડીભર શાંતિ ભાવમાં બેસે તો ત્યાં પણ ઘણીવાર મનરૂપી ઘોડો લગામમાં રહેતો નથી અને અંત શાંતિ ઉડી જાય છે, તેથી અમૂલ્ય ને અખુટ આનંદવાળી મહાન દશાની સ્મૃદ્ધિ મળતી નથી અને ધર્મ ક્રીયા વિઠની પેઠે જેમતેમ પૂર્ણ કરી પાછો એની એ જડ પ્રવૃત્તિમાં તન, મન, વચનને જોડે છે. - આ સ્થિતિને પૂર્વના મહાત્માઓએ ઘણા કાળ પહેલાંથી વિચાર કરી ચિતાર આપે છે. તેઓએ દીર્ધ અનુભવથી કાળના બે ભાગ અને તે બે ભાગમાંના દરેકના છ છ વિભાગ પાડયા છે. તેમાં બળ, બુદ્ધિ, શરીર સાધન, રૂપ, ગુણ, વગેરેમાં દિન પ્રતિદિન ઉતરત એવો હાલને અવસર્પિણી કાળ અને તેના છ ભાગ (છ આરામને આ પાંચમે ૨૧ હજાર વર્ષને (આરે) ચાલે છે, જેના હજી લગભગ ૨૫૦૦ વર્ષ વીતી ગયાં છે ત્યાં તે આવી અતિ અસ્થિર સ્થિતિ-પ્રવૃત્તિમય સ્થિતિ આવી છે. સ્થિતિ જ્યાં જુઓ ત્યાં અશુભ કે અશુદ્ધ વિચારની જ ધમાલ છે, આરંભ અને પરિગ્રહ માટે કજીયા, કપટ, કુસંપ, દ્વેષ, મમતા મી રહ્યાં છે. ક્ષણિક જીવન છતાં, પૂર્વજોની અનંત પેઢીઓ જતી રહી અને જેનાં નામ નિશાન રહ્યાં નથી કે યાદ પણ નથી છતાં ખરા ધર્મની ખરી સમજણ વિના લગભગ બધું જગત નાશવંત પુદ્ગળિક સુખપર અથાગ મેહ-મમતા ચુંટાડી પિતાના આત્માને મલિન કરે છે !!! જડ વરતુએને સંગ વિયોગ, ભાગ વિભાગ, અને ગુણ શક્તિ જાણું તેમાંથી કળા કૈશલ્ય મારફતે મહાકષ્ટ જગતને ઉપયોગી થાય તેવી કરડે ચીજો બનાવી ઘર, મહેલ, દેવળ, ગામ વગેરે કરી મૂકવાં તેને જ કેટલાક ભારે મહત્વનું કામ ગણું તે તરફ જગતને વાળવા ભારે આતુરતાથી પ્રયાસ કરી રહ્યા છે. તેમણે આત્માનંદને કે ખરી સમાધિને રસ ચાખ્યો નથી Page #6 -------------------------------------------------------------------------- ________________ તેથી જ આ ચમત્કારિક લાગતી જડ પ્રવૃત્તિ, કે જે મેળવતાં, સાચવતાં વાપરતાં ઘણી મહેનત-વખતને મુશ્કેલીઓ પડે છે કે જે પરિણામે સે મેંઘી, વહેલે મોડી, સહેલી લાગતી છતાં અઘરી, નિર્ભય લાગતી છતાં ભંયકર જણાવ્યું છે તેને ઉત્તમ ગણી રહ્યા છે અને જળની પેઠે મૂકતા નથી. જેઓ પૂર્વજ મહાત્માઓના તત્વજ્ઞાનના ખરા ચિંતવનમાં પડ્યા છે અને શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે ચારિત્ર પાળી ગુવાન થતા જાય છે તેઓને હાલની પ્રવૃત્તિથી બનતી ચીજો કરતાં અનંતગણું ચમત્કારિક ચીજ ઘણું સહેલાઈથી પ્રાપ્ત થાય છે છતાં તેમાં તેઓ લુબ્ધ થતા નથી. આ હાલની પ્રવૃત્તિ કરતાં જે સુખ અતિ ઉત્તમ છે, જે સુખની ઇચ્છા સંસારી જીવાત્મા કરે છે, જે સુખને માટે મોટા મોટા મહાત્મા મહાન પ્રયાસ કરે છે, જે સુખને માટે જ્ઞાનીઓ મહા પરિષમાં ગર્જના કરી ઉપદેશ આપે છે અને જે સુખને માટે જપી, તપી, સંયમી ખપી (પરમ સુખના ઈચ્છક) ઉદ્યમ કરે છે તે પરમાનંદ અખંડ સુખ એક ઠેકાણે બેઠાં બેઠાં સુખથી પ્રાપ્ત કરી શકે તે સત્ય, સીધો સર્વમાન્ય અને પ્રત્યક્ષ ફળદાતા ઉપાય એક ધ્યાનજ છે. કેઇપણ વસ્તુપર ચિત્તની એકાગ્રતા-તન્મયતા તેને ધ્યાન કહે છે. એ ધ્યાનના મુખ્ય ચાર ભેદ છે. તેમાંના પ્રથમના બે અશુભ ભેદ જે આ ધ્યાન અને વૈદ્ર ધ્યાનેતે કેવળ તજવા જેવા છે, અને બાકીના બે ધમ ધ્યાન અને શુકલધ્યાન (જે બને શુભ કે શુદ્ધ ધ્યાન છે તે) આદરવા જેવાં છે. તેથી જ આત્મા ગુણસ્થાનક પર ચડતે જઈ ઊંચી સ્થિતિમાં આવે છે, એ ઊંચી સ્થિતિનો નાશ કરનાર અડચણરૂપ જે આઠમું અંતરાયકમ છે તેને નિર્જરા તત્ત્વથી ક્ષય થાય છે. એ નિર્જરા તત્વ નવ તત્વમાનું સાતમું ઉત્તમ આદરવા ભેગા તત્વ છે. તેના બાર ભેદ કહ્યા છે; છ બાહ્ય અને છ અત્યંતર. એમાં અત્યંતરનો પાંચમો ભેદ ધ્યાન છે. પુણ્ય કે પાપરૂપી નવાં કર્મ આત્માપર ન આવવા દેવાં એટલે નવું દેણું ન થવા દેવું તેને સંવર તત્વ કહે છે, તેનાથી પણ ચડીયાતું નિજ તત્વ છે. એ તત્વ મેક્ષ તત્વની ડેલી રૂપે છે. આત્મા પર જે કર્મો લાગ્યાં છે તેને ખેરવાં, ઝેરવાં, એટલે જુનું દેણું તે દેવા માંડવું અને એ રીતે આત્માને કેવળ નકરે, અકમ, મૂળસ્વરૂપવાળો થવા દેવો એ નિર્જરા તત્વને હેતુ છે. ઉત્તમ ધ્યાનથી એ નિર્જરા થાય છે, બીજાં તપ તે બહુ લાંબે વખત કરવાથી જેવું ધ્યાન Page #7 -------------------------------------------------------------------------- ________________ હોય તેવું ને તેટલું કાળાંતરે ફળ મળે છે, પણ આ ધ્યાન નામની નિરા શક્તિ તે એકાગ્ર ચિત્તથી એક અંત મુદત અજમાવે તે અનંત કાળનાં એકઠાં થયેલાં કર્મને નાશ કરી પરમાત્માનંદી બને છે, તેટલા માટે શાસ્ત્રમાં ઠેકઠેકાણે સાધુજી અને શ્રાવકજીને શુભ ધ્યાનમાં રહેવાની વિશેષ જરૂર બતાવી છે. સાધુજીને માટે કહ્યું છે કે – पढमं पोरिसि सझ्झायं, बीयं इझाणं झियायई ॥ तइयाए भिख्खारियं, पुणो चउत्थाइ सझ्झायं ॥ ઉત્તરા૦ ૨૬, ગાથા ૧૨. સાધુએ દિવસના પહેલા પહેરમાં મૂળ સૂત્રોનું પઠન (સાય સ્વાધ્યાય) બીજે પર ધ્યાન (સૂત્રના અર્થ પર એકચિત્ત વિચાર) ત્રીજે પહેરે ભિક્ષાચરી (ગોચરી) અને એથે પહેરે ફરી સાય કરવા ખાસ કહેલ છે. તે જ પ્રમાણે રાત્રિના પણ પ્રથમ પહોરે સય, બીજે ધ્યાન, ત્રીજે નિદ્રા, અને એથે પુનઃ સાય કરવાની છે. એ પ્રમાણે રાત દિવસના આઠ પહેરમાંથી છ પર તે સમય ધ્યાનમાં વ્યતીત કરવાનું તીર્થંકર પ્રભુનું ફરમાન છે. શ્રાવકજીને માટે કહેલ છે કે – મારી સામાન્ય જાળ, દિવા, સિહા पोसह दुहओ पख्खं, एगरायं न हावए । ઉત્તરા. ૫, ગાથા ૨. આગાર ધ એટલે ગૃહસ્થાવાસમાં રહેતા શ્રાવકે ત્રિકાળ સમભાવમાં પ્રવૃત્તિ એવી શ્રદ્ધાયુકત સામાયિક સ્વર્ણવી (= કરવી) અને - બંને પક્ષમાં આઠમ અને ૫ખીને દિવસે પિષધ (= જ્ઞાનાદિ ગણનું પોષણ કરનાર એવું) વ્રત આદરવું. એ પ્રમાણે સદા ધર્મધ્યાન કરે અને એક રાત્રિ પણ (એટલે કાળ નકામો) ગુમાવે નહિ. ગતકાળમાં શ્રાવક એક દિવસમાં ઓછામાં ઓછા ૩ કલાક અને મહિનામાં છ દિવસ ધમધ્યાનમાં કાઢતા હતા. તેઓ ત્યાં એવા તે મશગુલ બનતા હતા કે, તેમનાં વસ્ત્ર, ભૂષણ, અને પ્રાણ પણ કઈ હરણ કરે તે પણ ધ્યાન મકતા નહિ. જીઓ ઉપાસક દશાંગ સૂત્રમાં કામદેવજી, કુંડલિયા વગેરે શ્રાવકનો અધિકાર. આવા શ્રાવકે હતા તે પછી સાધુજીના ગુણનું તો પૂછવું જ શું? એ બધે ધ્યાનને પ્રતાપ છે. બીજાનાં છિદ્ર, દુષ Page #8 -------------------------------------------------------------------------- ________________ બાળવાના પ્રપ, વિકથાઓ, વગેરેમાં પડતા નહિ, એવી ફુરસદ તન, મન, વચનને લેવા દેતાજ નહિ. એથી તેઓનાં ચિત્ત સદા શાંત, સ્થિર, પ્રસન્ન રહેતાં, અને તેમને માટે મોક્ષનાં દ્વાર ખુલ્લાં હતાં. ધ્યાનના આવા મહિમાને ભજવનારા ને ગજવનારા શ્રાવક અને સાધુઓ જે ધમમાં હેય, ત્યાં કલેશ, ષનું નામ નિશાન હેયજ નહિ. ગતકાળમાં તેના ઉત્તમ પુરૂષને લીધે તીર્થંકર પ્રભુ, કેવળી પ્રભુ, ચાદ પૂર્વના જ્ઞાનના ધરનાર, એવા મહાત્મા સાધુઓ વિરાજમાન હતા, અને સમ્યક દ્રષ્ટિ મનુષ્યો તો ઘણાજ હતા. એ વખતે જૈન ધર્મ પાળનારની આવી ઉત્તમ દશા જોઇ, ઘણા રાજાઓ, અરે ચક્રવતિ મહાન શહેનશાહ પણ રાજરિદિનાં અનુપમ સુખ, દેવતાઓની સેવાનાં સુખ (હાલની દુનીઆમાં કોઈપણ બાદશાહને નથી તેવાં સુખો) છેડીને ભિક્ષાચારી સાધુ થઈ ચાલી નીકળતા. જુઓ માની લીધેલા પુગળિક સુખ કરતાં જ્ઞાન ધ્યાનથી મળતા સુખની ઉત્તમતા !! હવે એ ઉત્તમ સાધુ શ્રાવકની સાથે આજકાલના સાધુ શ્રાવકની સ્થિતિ સરખાવીએ તે ઘણે ખેદ થશે. હાલની ઉતરતી દશા થવાનું કારણ સૂત્ર પ્રમાણે પિતાનું કર્તવ્ય આદરવાને પ્રમાદ તેમજ “જન એટલે શું?, શુભધ્યાન એ કેવી અસલ વસ્તુ છે.” તેની સમજણજ ઓછી, એજ છે. આથી કરીને રાગ દ્વેષ, મચ્છવાડાના કંકાસ, પરિગ્રહનાં તેફાન અને મારું તારું પ્રબળ પ્રવર્તી રહેલ છે. તે પણ હજી દેશમાં ઉત્તમ સાધુ અને શ્રાવક કેટલેક ઠેકાણે વિરાજે છે એટલાં ભાગ્ય સારાં છે. •લાલા રણજિતસિંહજી કહે છે કે – જૈન ધર્મ શુદ્ધ પાયકે, તે વિષય કષાય; એક અચંબા હો રહા, જલમેં લાગી લાય.. ઉજજયની નગરીની ક્ષિપ્રા નદીના પાણીમાં પડીને પાડા બળી મુગા. એ આશ્ચર્યજનક બનાવ બનવાનું કારણ એ હતું કે પાડાની પીઠ પર ચુનાની ગુણો કેળા) લાદેલી હતી. જૈન ધર્મમાં રહેલા છે, સુવવાણીરૂપી ઉત્તમ અમૃતમય મીઠા મેરામણના શીતળ જળમાં પડયા છતાં, હદયમાંના વિષય કષાય, ઇષ્યરૂપી હાયવેયને ચુને હેવાને લીધે અનિથી સળગી ઉઠે છે અને તેથી નવા નવા દેહ અને જન્મ મરણ Page #9 -------------------------------------------------------------------------- ________________ કરી કરીને આત્મા રઝળ્યા કરે છે એથી સખેદ આશ્ચર્ય થાય છે. એ અગ્નિ એલવવાને ઉત્તમ ઉપાય સધ્યાન છે. ધ્યાન એ વિચારનું બીજું નામ છે. વિચાર મનથી થાય છે, મન છે તે દ્રવ્ય છે, ને તે ગુણ અને પર્યાયથી સંયુક્ત છે. જગતનાં બીજાં દ્રવ્યથી મનદ્રવ્ય અધિક બળવાન છે. એ મનમાંથી ઉત્પન્ન થતા વિચારથીજ આ જગતની તમામ નવી વસ્તુઓ મનુષ્ય વગેરેએ ઉત્પન્ન કરી છે. ઘર, વસ્ત્ર, ભૂષણ તથા ટેલીફેન, રેલ્વે, ગ્રામ, વાયરલેસ ટેલીગ્રામ વગેરે ચમત્કારિક લાગતી ચીજોની જન્મભૂમિ વિચાર છે. હવે પછી પણ એ વિચારથીજ નવી નવી ચીજો ઉત્પન્ન થશે. આથી પ્રત્યક્ષ છે કે વિચારમાં નવું નવું ઉત્પન્ન કરવાની શક્તિ છે. આ વાત અલંકારરૂપે કે અતિશયોક્તિ રૂપે ગણવાની નથી પણ મન એ અનંત શક્તિમાન હોવાથી વ રૂપે એ વાત સત્ય ગણવાની છે વિલંબ માત્ર એટલેજ કે તે મનની સાથે પિતાની એકતાનો સાક્ષાત્કાર થાય. અન્ય ખંડના મનુષ્ય આપણું દેશમાં ઉદ્દભવેલી વિદ્યાઓના પ્રતાપે વિચારે ઉત્પન્ન કરી તે વિચારે સાથે એકતા કરી વિચારને અજમાવી એવા એવા નવા શોધો કરે છે કે આપણે અહીંના મેટા મેટા વિદ્વાનો તેથી ચકિત થાય છે, વાહ વાહ કરે છે. જુઓ, એ વિચાર શક્તિની પ્રબલતા! પણ એ રીતે વપરાતી વિચાર શક્તિ પ્રવૃત્તિમય છે અને તેથી મહાન આનંદ પ્રાપ્ત થતો નથી માટે વિચારને વ્યવહારિક ઉપયોગ છોડી પૂર્વાચાર્યોએ એ અગાધ વિચાર શક્તિને નિશ્ચયનાં સુખનો વિકાસ કરવા વિશેષ પ્રયાસ કર્યો છે. એમાં જરા પણ ભૂલ થઈ નથી કારણ કે નિશ્ચયનાં આત્મ સુખ મેળવવામાં વિચાર શક્તિ એટલે યોનિને રોકનાર, વ્યવહારને શુદ્ધ રાખે એ સ્વભાવિકજ છે વ્યવહાર સુખથી નિશ્ચય સુખ અનુપમ, અનંત, સત્ય, શાશ્વત, અને અખૂટ છે. જમાને બદલાયે હેવાથી એ નિશ્ચય સુખપર હાલના જમાનાના લેકેનું ચિત્ત વાળવા સારૂ પરમ ઉપકારી પુરૂષોએ પૂર્વની વિદ્યાનું સહેજ રૂપાંતર કરી આવા ગ્રંથ બહાર પાડવા પ્રયાસ આદર્યો છે, જેમાંના એક આ મહાન ગ્રંથકર્તા મુનિ મહાશય છે. - પ્રથમનાં બે ધ્યાનનો ચિતાર ગ્રંથ કર્તાએ આ ગ્રંથમાં જે રીતે રાચે છે તે ઉપરથી એમ ન સમજવું કે સંસારના સર્વ કાર્યની ઉલ્યા Page #10 -------------------------------------------------------------------------- ________________ પના કરી છે. કોઇની ઉત્થાપનાથી સંસારનાં કામે બંધ પડયાં નથી ને પડવાનાં નથી. મહાન તીર્થંકર મહાશયે પણ એ અનાદિ સંસારની મહાજંજાળ સૈાને માટે અટકાવી ન શક્યા તે બીજા કોણ માત્ર છે. સંસારનાં કયાં કયાં કામથી આરંભ થાય છે ને આપણું મન મલીન બને છે તેનું સ્વરૂપ યથ બુદ્ધિ બતાવવું જોઈએ જેથી સંસ્કારી છવ સંસારમાં રહે અગર કેવળ ત્યાગી બને તે એ આત્મહિત સાધી શકે. વળી એમ પણ ન જાણવું કે સંસારમાંનાં બધાં માણસે અશુભ ધ્યાનમાં જ તે છે અને તે તમામની ગતિ ખરાબ થવાની જ. સંસારમાં કુબાનવાળાં માણસે વખતે ધર્મધ્યાનપણુ ધ્યાય છે, રૂડાં ધર્મ કાય ૫ગુ કરે છે અને તેથી શુભ કે અશુભ ફળની મિત્રતા થતાં તેઓને ગતિ પ્રાપ્ત થાય છે, ને ત્યાં જમવાને ચડે તે ફરી ઉત્તમ સ્થળે મનુષ્ય થઈ પરમાનંદ દશા પ્રાપ્ત કરી શકે છે. એકાંત (એક પક્ષે જ ઉતરી જવું) સ્થાપતાં પહેલાં બહુ વિચાર કરવાનું છે. આવા પ્રવૃત્તિમય જમાનામાં ધ્યાનને ઠેકાણે રાખવા આત્માની ખરી શાંતિ ચખાડવા અને આપણે જે જે વિચાર કરીએ છીએ તે પણ આકારવાળી જડ વસ્તુ છે, જેને લીધે આપણે આત્મા કે ભારે કે હલકે થાય છે તે બતાવવાને આ ગ્રંથની ઘણી જરૂર હતી તે દક્ષિણ વિ. હારી પરમ પૂજ્ય શ્રીમાન મહાત્મા બાળ બ્રહ્મચારી અમલખષિજીએ હિંદી ભાષામાં પ્રથમ પહેલ કરી પૂરી પાડી છે. જે ગ્રંથ વાંચનારાઓ પિતાના મનને દિન પ્રતિદિન વિશુદ્ધ કરતા જશે, બે મલીન યાન જે આd અને રૌદ્ર તેમાંથી મુક્ત થઈ, કાળાંતરે ધર્મ અને શુકલ નામે બે શુભ ધ્યાને ચડશે તે પિતાને આ ભવ અને પરભવ સુધારી શૈડા કાળમાં ઉચ્ચ દશા (મોક્ષ) પ્રાપ્ત કરશે, અને તેથી પૂજ્ય મહાત્માશ્રીને ઘણો આનંદ થશે. આ લાભ પ્રાપ્ત કરવા આ ગ્રંથ આશ્ચંત વાંચી જવા, વિચારી જવા અને અનુભવમાં લાવવાની અને વિચારતા જે ઉંચી સ્થિતિ થાય તેને અખંડ જાળવી રાખવાની પૂરેપૂરી જરૂર છે. વાંચવું કે સાંભળવું, વિચારવું અને અનુભવવું એ ત્રણેથી કાર્ય સિદ્ધિ થાય છે. આવા ઉત્તમ હિંદી ગ્રંથની ર૭૫૦ નકલ થેડા વખતમાં જ ખપી જાય એમાં શું આશ્ચર્ય છેતેથી જે તેનું ગુજરાતી ભાષાંતર પ્રગટ થાય Page #11 -------------------------------------------------------------------------- ________________ તે ભારે લાભ થાય. એવો વિચાર આકાંક્ષા કઇ શિષ્ટ પુરૂષના પ્રભાવે પોરબંદરવાળા ધમ ચુસ્ત પરોપકારી શેઠ સાહેબ હરખચંદ વેલજી કે જેમણે હાલમાં પિતાની જીંદગી સાર્થક કરવા પોરબંદર વગેરેનાં પરોપકારી ખાતામાં તન, મન, ધનથી બહુ આગળ પડત ભાગ લીધે છે ને લેતા જાય છે. તેમને અને તેમના શ્રદ્ધાળ, લાયકગુણી મુરખીઓ અને મિત્રોએ મળી એક ફંડ એકઠું કર્યું; અને તરતજ દક્ષિણ હૈદ્રાબાદથી મહા પરોપકારી જૈન ધર્મ ધુરંધર રાજ બહાદુર સુખવિહાય જવાલાપ્રસાદજી કે જેમણે જેને ધર્મનાં આ ગ્રંથ જેવાં અનેક પુસ્તકોની હજાર નકલે વિના મૂલ્ય વહેચવાનું આજે વર્ષો થયાં શરૂ કરી ધનને ભારે સદુપયોગ કર્યો છે તેમની ભાષાંતર માટે રજા માગી. એઓ સાહેબે ઘણી ખુશીથી અને ઉદારતાથી આ હિંદી ધ્યાન ક૫ત. તેમજ તદુપરાંત બીજા પિતાના જ્ઞાનવૃદ્ધિ માતાના તમામ ગ્રથોનાં ભાષાંતર કરવાની પરવાનગી આપતાં આ ગ્રંથનું કામ મને સુપરત કરવામાં આવ્યું અને એ રીતે આ ગ્રંથ હસ્તીમાં આવ્યું છે. રિબંદર નિવાસી એ ઉદાર પુરૂષોનો વિચાર આવા આવા હિંદી, મરાઠી, બંગાળી વગેરે ભાષાના ગ્રંથો બહાર પાડવાનું છે, અને બને તે રીતે ઘણીજ કિફાયતેલણ ખેટ ખમીને પણ આ પ્રયત્ન જારી રાખે છે અને રાખશે. તથાસ્તુ. કેટિશઃ ધન્ય છે એ કર્તા મહાત્માને કષિજીને, શુદ્ધ તથા અનુકરણીય પ્રવૃતિવાળા રાજા વહ૬૨ લાલા સુખ વસહા. યજીને અને પોરબંદર નિવાસી શિષ્ટ અને ઉદાર ગૃહસ્થાને!! મૂળ ગ્રંથના વિચારે. શાસ્ત્રીય, ગુંથણી સારી, લેખક એક મહાન અનુભવી, પંચમહાવ્રત વારી જ્ઞાનવૃદ્ધ, મહા સમર્થ, બાળ બ્રહ્મયારી સંત મહાત્મા છે. તેથી એ મહાન લેખકના વિચારો મારા જેવા અપૂર્ણ અને બાળ શ્રાવકને ગુજરાતી ભાષામાં તથા રૂપે ઉતારવા મુશ્કેલ પડે એ, દેખીતું છે તે પણ ભાષાંતરમાં, અર્થ શુદ્ધિ, શબ્દ શુદ્ધિ અને મૂળ મતલબ જાળવી રાખવા, તેમજ વિષય ગહન છતાં ભાષા સરળ કરવા બન્યો તેટલો વિશેષ પ્રયત્ન કર્યો છે છતાં કોઈ જગાએ દેશ પર, ભાષા પરત્વે, ફેર થયો હોય તેટલા માટે કંઇ દોષ જાય છે તે મૂળ કર્તાને નહિ. પણ મુજ અ૫નેજ સમજી વાચકવૃંદ મને ક્ષમા આપશે. અને જે તે લખી જણાવશે તે બીજી આવૃત્તિમાં સુધારો કરવા કાળજી રખાશે. તત્વ Page #12 -------------------------------------------------------------------------- ________________ વિચાર અગર સિહાંતમાં કંઇ ખામી જણાય છે તે ખાતે મિચ્છામિદુક્કડ છે. ધર્મ સમ્મુખ રહેનાર કે વિમુખ રહેનાર, અંગ્રેજી ભણેલા કે ન ભણેલા સને આ ગ્રંથ અથતિ વાંચીને વિચારી જવા ખાસ વિનતિ છે; એમ થશે તો અંતરમાં ન પ્રકાશ પડશે, શ્રદ્ધા દઢ થતાં, આત્મા શાંત સ્થિર, ગભીર વિચારક, પૂર્વજોને ધન્યવાદ દેનાર, અને વ્યવહારમાં પૂર્ણ સદાચારી થશે એ નિઃસંશાય છે. મને પિતાને તો અપૂર્વ શાંતિ, અતિ આનંદ અને લાભ આ ગ્રંથના પ્રતાપે થયા છે. છેક છેલ્લે છે તેટલો ઉપસંહાર વાંચનારને પણ અપૂર્વ શાંતિ પ્રાપ્ત થશે એમ મારું માનવું છે. શ્રીમાન ગ્રંથ કર્તા મહાત્માએ આ અથને બને તેટલો સરળ, વિચારપૂર્ણ અને ધ્યાન વિષયમાં સંગીન કરવા તેમજ જૈનના ત્રણે ફિરકાને માટે સામાન્ય થાય તે હેતુથી અનેક ગ્રંથો, સૂત્ર અને કથાઓને સંબંધ મેળવી અથાગ પરિશ્રમ ઉઠાવ્યો છે. વળી વૃક્ષ, અંધ, શાખા, પ્રતિશાખા, પત્ર, પુષ્પ, ફળ વગેરે ગુણનિષ્પન્ન નામ આપી ધ્યાનની ઉત્તમતા એવી તે સિદ્ધ કરી બતાવી છે કે આવા ધમ પૂર્ણ ઉત્તમ ગ્રંથનાં અનેક ભાષામાં ભાષાંતર થવાં જોઈએ. શ્રદ્ધાળુ ધનાઢય ગૃહસ્થને પિતાનાં નાણાને સદુપયોગ કરવાની આ એક સરસ તક છે. કાઠિયાવાડમાં અલ્પ મયે કે વિના મૂલ્ય મેટાં શાસ્ત્રીય પુસ્તક આપવાની પૃથા વેરાવળ વગેરે સ્થળે છે. કાઠિયાવાડના દરિયા કાંઠાના એટલે કઠોળના શ્રાવકે આવા પ્રયાસ વિશેષ કરે છે, તેથી પિોરબંદર કે જ્યાંના શ્રાવકે સંપત્તિમાં પૂર્ણ શ્રેહામાં પ્રબળ, કાર્યમાં ઉત્સાહી અને ધર્મ દાનમાં આગળ પડતા હોવાથી તેઓ શ્રીમાન રાજા બહાદુર સુખદેવસહાયજીનું અનુકરણું કરે છે તે બધી રીતે યોગ્ય અને શકય છે. તથાસ્તુ, આ ભાષાંતર કરવામાં ભાષા, સિદ્ધાંત અને અનુભવ વિષે મને જે જે મુશ્કેલીઓ પડી તે દૂર કરવાને મારે થાન, લીંબડી અને મૂળી જવું પડયું હતું. લીંબડીના કવિ મુનિ મહ શય નાનચંદજી મહારાજે ગ્રંથની મદદથી તેમજ પરમ પૂજ્ય સ્થવર આચાર્ય શ્રી જેઠાલાલજી મહારાજ શ્રીથી બની તે પૂછગાછ કરીને, મૂળીના સૂત્ર જ્ઞાનનિવાળા પરમ સજજન Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રાવકજી ભગવાનજીભાઈ એ અને રાજકાટમાં વિગજતા સંત મહાત્માએએ મને વખતે વખત ક'મતી મદદ આપી મારાપર અનહદ ઉપકાર કર્યાં છે. છેવટે આ ગ્ર ંથને હેતુ સૈાને સમાએ, તે પ્રમાણે અનુભવા અને સર્વ જગત્ શુભ ધ્યાનના પ્રત પે શાંતિના ધરમાં આવી દેખાતી ખાદ્ય સમૃદ્ધિ કરતાં અનતગણી આત્મ ગુપ્ત શક્તિઓના ઉપયાગ કરતા થાઓ અને આખરે આ ભ જળને પાર પમાડનારૂં કેવળજ્ઞાન પ્રાપ્ત કરા એવી અંતર્ની ઊંડી ભાવના છે. રાજક, આષાઢી પચી, સુધ. } ચતુર્વિધ સંધ ચરણરજ, પ્રાણજીવન મારારજી શાહ. ( ભાષાંતરકાર. ) Page #14 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિ પત્રક. પૃષ્ટ લીટી અશુદ્ધ શુદ્ધ |પૃષ્ટ લીટી અશુદ્ધ શુદ્ધ ૧ ૧૬ કેમનો અંક નથી, ૧ | ૩૮ ૧૬ બધા તે બધાને. ૨. ૮ વર્ષ રવિવાર ૩૯ ૨૫ અયાનના આર્તધ્યાનના ૫ ૨૦ સર્વજીને સર્વજ્ઞ ને ૪૦ ૯ આપા આપી. ૬ ૯ કર્યો છે કર્યો છે. ૪૧ ૯ દ્વિતિય. દ્વિતીય. ૬ ૨૦ રચાયું છે રચાયું છે, ૪૮ ૮ બનાવા બનાવી. ૮ ૧૬ ફોમને અંક નથી. ૨ ૪૮ ૧૮ દાબચારી બ્રહ્મચારી ૯ ૨ ચાર બે. ૪૯ ૮ પ્રથમ શાખા પ્રથમ પ્રતિ લાખા, है जन्तो र्या जन्तो. ૪૯ ૧૯ સ્વભાવિક સ્વાભાવિક ૧૩ ૧૪ અમેદના અનુમોદના | ૫૦ ૨૧ સમકત્વ સમ્યકત્વ, ૧૬ ૨૩ વગેરેનાં વગેરેનો પ૦ ૨૨ સ્વભાવિક સ્વાભાવિક ૨૨ ૧૨ ઘરમાંથી ઘરમાંની. ૫૧ ૫ સમ્યક સમ્યક રર ૧૯ વેચવ વાગે, ૫૫ ૧૭ પરિણામે પરિણમે ૨૫ ૧૦ હિંસાનું બંધી હિંસાનુબંધી. [ ૫૬ ૧૩ સ્થતિ સ્થિતિ ૨૫ ૧૪ તા . ત . ૫૮ ૧૪ સંતો સંતો ૨૬ ૭ અશ્વમેધ અશ્વમેધ. ૬૦ ૪ દ્વિતીય ઉપ- રિતીય ૨૬-૮ અજમેઘ અજમેધ. - શાખા પ્રતિશાખા ૨૬ ૮ નરમ નરમેધ. ૬૭ ૧૮ ચે. ચોથે. ૨૬ ૨૧ હિસાનું બંધી હિંસાનુબંધી | ૬૪ ૨૧ થી ૨૬ લીટી બે વાર ૦૨ ૧ પાપ કાળ પાપકામ. ભૂલથી લખાણી છે. ક ૧૬ શ્રાવકની શ્રાવકને. | ૬૬ ૫ સંધી સંધિ ૩૫ ૨ સુનિતા સુનિ- ૫ ૬૮ ૨૧ ઉપશાખા પ્રતિશાખા ૭૦ ૧૬ શ્લોક શ્લોક, ૫ ૧૬ કાળાં કાળાં ૭૪ ૧૪ પુદગળિક પુદગળિક ૭૭ ૪ શુભધ્યાનનું શુભધ્યાનના ४१ तस्वयं व-तुर्य પુષ્પ અને ફળ Page #15 -------------------------------------------------------------------------- ________________ પણ લીટી અશુદ્ધ શુદ્ધ ૭૮ ૧૮ ધાન ધર્મ ધ્યાનના પાયા પાયા ૭૯ ૧૦ ધર્મ ધ્યાન ધર્મધ્યાન ૮૮,૭ અનિટ અનિત્ય ૧ આશ્રમ ૯૧ ૧૩ નિજરા ૯૩ ૧૦ ઉપજિવિકા ૮ ગધિત ૧૦૨ ૨૪ રાંભાલથી ૨૭ ૧૦૩ ૩ ક્ષાયક ૧૦૪ ૫ કુર ૧૦૬, ૧૨ સાયકસમ્યકતી ક્ષાયિકસમ્ય ૧૧ ૨૫} અનાભિગ્રહ અનભિગ્રહ ૧૧૪ ૨૬ ૫માણે ૧૧૫ ૪ બીજા ૧૧૭ ૧૨ નિદ્રા ૧૧૭ ૧૨ નિદા ૧૧૯ ૩ સદગુણૈાથી ૧૧૯ ૨૭૨ ૧૨૦ ૧૬ ર૧ ૧ હુ ૧૨૨ ૪ ભગવતજી ૧૨૨ ૨૫ લેકા ૧૨૪ ૧૬ મેહની ૧૩૧ ૧૮ ઉમશમરાવ આસન નિજ રા ઉપજીવિકા ગવિપણુ* સ`ભાલથી ક્ષાયિક . ૧૩૨ ૨૭ ઉમારાવે ૧૭૭ ૧૭ દીવસના પ્રમાણે બીજા નિદા. નિ દા સાથી કરરવાથી કરવાથી ભગવતીજી લેકા મેહરાજાની ઉપશમરાવ ઉમરાવે દિવસના | પૃષ્ટ લીટી ૧૩૮ ૧૨ રે. ૧૪૩ ૨ રવચંદ ૧૪૪ ૨૫ ક્રુર ૧૪૬ ૯ સ તાંપે અશુદ્ધ ૧૫૨ ૧૧ ચલાલે ૧૫૩ ૧૬ પ્રમણિપણે કરે, સ્વખર ૧૫૭ ૧૯ ગાંડાં ૧૬૨ ૫-૬ તેન્દ્રિય ૧૬૨ ૧૭ જેઠાણી ૧૬૨ ૧૭ ભાજાઇ ૧૬૫ ૨૫ ધજ્ઞાન પ્ર સતાપે ચલાવે પણે ૧૫૩ ૧૯ કરે કરે, ૧૫૬ ૨૬ સ્વતર ગણિ સુદ્રષ્ટ પ્રમાણિ તરગિણી ગાંડા તેષુદ્રિય. જેઠાણી, ભાજા ધર્મ કાશ જ્ઞાન પ્રકાશ ૪ કોળું ૐ Âયેવક ૧૬૬ ૨૪ ગાડવણુ ગાઢવણુ. ૧૬૭ ૧૨:૧૫-૧૭ ૧૮-૨૨-૨૩-૨૪ દ્વિપ દ્વીપ ૧૬૭ ૨૧ ઉપર ૧૬૮ ૨ દિપ ૧૫ }e ૧૬૮ ૨૫ (૩) જેવી રીતે ( કાઢી નાંખીને વાંચવું). દીપ ૧૬૯ ૨૧ દ્વિપ . ૧૭૦ ૭ અશાભાનિક અશેાનિક ઉપરકો દ્વીપ રાજુ ગ્રેવેયક ૧૭૧ કામની કામની, ૧૦૧ ૧૦ સ્વભાવિક સ્વાભાવિક Page #16 -------------------------------------------------------------------------- ________________ પુટ લીટી અશુદ્ધ અશુદ્ધ | પૃષ્ઠ લીટી અશુદ્ધ શુદ્ધ ૧૨ ૧૨ કાલથી કાળથી ‘ | ૧૮૫ ૨૧ ખોટાં ખોટા ૧૦૨ ૨૫ અપ્રતીબધ અપ્રતિબંધ | ૧૮૭ ૩ દીધ દીર્થ ૧૭૩ ૬ નમિરાજ મિરાજ ૧૮૯ ૩ બે શુદ્ધ બેશુદ્ધ ૧ળ ૧૩ કર્યો કર્યા | १६० २३ वित्तमार्जत- विचमार्जित૧૭૫ ૬ વના મવા, ૧૭૫ ૭ સ્વભાવિક સ્વાભાવિક ૧૯૨ ૬ વસ્ત્રથી વસ્ત્રથી : १७६ १३ ज्ञाणास्स झ्झाणस्स ૧૯૪ ૧૩ અનંત અનંત : . ૧૭૭ ૧૮ જન જતો. ૧૯૫ ૧૧ પિત પિતા પિતપતાના, ૧૭૭ ૨૭ પાડ જનક પીડાજનક ૧૯૭ ૧ અને અને ૧૭૮ ૧ અહાર આહાર ૧૯૭ ૨૩ આવવાની આવવાની ૧૭૮ ૫ પૂર્વ એકપૂર્વ ૨૦૫ ૧૬ જે ને જે જે , ૧૭૮ ૧૭ કોઈ કઈ ૨૦૫ ૧૭ પરમાણું એ પરમાણુઓ : ૧૭૮ ૧૮ ઉત્તરાધ્યનછ ઉત્તરાધ્યયન ૨૦૫ ૨૧ પુત્રોને પુદગો તે . ૧૭૮ ૨૫ સદગુરૂ સદ્દગુરૂ, ૨૧૦ ૪ મતલબ મતલબ . ૧૭૮ ૨૬ ગોતમ ગૌતમ ૨૧૨ ૧૦ કાં તે કાંત : ૨ ૧૭૮ ૨૭ સમયમાત્ર સમય માત્રને ૨૧૩ ૧૧ અકવાનુપ્રેક્ષા એકવાનbe. ૧૭૯ ૨૨ સૂયગડતાં સૂયગડાંગ | |૨૧૪ ૨૪-૨૫ મુસ, શ્રદ્ધારૂપી મુસા ૧૮૧ ૮ ઉતર ઉત્તર અગ્નિ,ટંકણ તરૂપી અગ્નિ ૧૮૧ ૯ ફરમાવે ફરમાવે ખાર અને ચારિત્ર રૂપી ૧૮ર ૧૪ ઉત્તરાધ્યન ઉત્તરાધ્યયન $વાના ઉ ટંકણખ ૨ * સત્રમાં સૂત્રના પાય રૂપી અને જ્ઞાનરૂપી १८२ २४ परियाणाएणं परि સેની એ (ફુકવાનો ધંઉ ચાર તે. પાય તે) ની - यणाएणं ' . એ ચાર જે ૧૮ ૧૬ દીધ દ્રષ્ટિએ. દીર્ધ દ્ર ૨૧૫ ૨૨ સદગુરૂનાં સદગુરૂનાં છિએ. ૨૧૭ ૧૫ બે શુધ બેશુદ્ધ : ૧૮૩ ૨૪ બાધે બાંધે ૨૧૭ ૧૬ ભૂલી ગયો છું ભૂલી ગયાછું+ ૧૮૦ ૨૫ કર્મનાં કર્મને , ૨૧૮ ૨૭ પુદગળ પુગળ ૧૪ ૪ વદ્ધમાન વધમાન. રરર રર કહે છે. એક કહે છે, ૫ એક 1 Page #17 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પીટી અશુદ્ધ ગુહ | પૃષ્ઠ લીટી અશુદ્ધ શુદ્ધ ૨૨૨ ર૭ સ્વભાવિક સ્વાભાવિક ૨૫૮ ૮ આધિન અધીન ૨૨૪ ૧૧ ૧ અસી x અસી ૨૫૮ ૧૮ કાળ ૨૨૪ જા મસી મસી ૨૫૮ ૨૭ સમય સમયે | ૨૬૧ ૨૫ કરેલ રહેલ ૨૨૮ ૧૦ મહાકાય મહાકદિય ૨૬૨ ૨૦ થી*ર૭ પછીના પૃષ્ઠની ' ૨૨૮ ૧ સનકુમાર સનતકુમાર ! ટીપમાં આ લખાણ જોઈએ ૨૭૮ ૨૪ દુહા દુહા ૨૬૩ ૧૪ લગાવવું લગાવવું જરૂર થી ર૭ આ લખાણ ૨૪૫ ૨૬૪ ૨૪ઘરેણંદ્ર ધરણેક પૃષ્ઠની ટીપમાં ૪ આવુંચિ કરી લખવું જોઇએ. J૨૬૫ ૧ બ્રહસ્પતિ બૃહસ્પતિ ૨૫ ૯ લેખે છે લેખે છેઝ ૨૬૭ ૧૧ જીનેશ્વર જિનેશ્વર : ૨૪૫.૧૨ આત્મમાંજ આત્મામાંજ ૨૭૦ ૬ વૃદ્ધિ બુદ્ધિ ૨૪૬ ૨૪ પ્રવે છે પ્રવર્તે છે [૨૭૦ ૨૨ અકર્મો અકમી ૨૫૦ ૯ સનમ સર્વોત્તમ ૨૭૦ ૨૩ દેખતા દેખાતા ર૧ ૨૪ સિધહેમચંદા સિદ્ધહેમચંદ્રા ૨૭૨ ૨૭ શરિર શરીર - ચાયૅકત ચાટ્યકૃત ર૭૭ ૮ તૃતિયબલ્લી તૃતીયવલ્લી ર૫૧ ૨ ૩ ૩. ૨૭૩ ૨૬ મતપવજ્ઞાન મનપર્યવસાન. ૨૭૪ ૧ કોષ્ટક ૨પર ૨ અહીઓ અહીં ર૭૪ ૨૫ પહેલાં પહેલું ર૫ર ૧૫ પાનિ નામ, ૨૭૪ ૨૫ ઉતારીસઉભયસારી. ૨૫૩ ૧૮ વધારા વધારે ર૭૫ ૨ પાંદડા પાંદડાં ૨૫૫ ૧૫ પુદગળિક પુદગળિક ૨૭૫ ૧૧ મલિકા મલિકા - ૨૫૬ ૯ કમોને કમેને ૨૭૫ ૨૦ ઉપગ્રત ૨૫૬ ૧૧ સંગ સંયોગ ૨૭૬ ૨ સુકાય સૂકાઈ. ૨૫૭ ૬ દ્રવ્યવ દ્રવ્ય ૨૭૯ ૨૧ શ્રોતેંદ્ધિ તેદિય ! ૨૫૭૧૮ ક્ષપાપ ક્ષયપરામ ૨૮૦ ૨૭ સ્પર્શેદિય સ્પર્શપ્રિય - વાળો. વાળો. ૨૮૧ ૨૧ માટ માટે ? પણ કામ બળ- કાય બળ- ૨૮૧ ૨૩ કાષ્ટાવપાર- દ્રષ્ટિવરિ * માસીયા બાસીયા ઉગ્રત૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ લીટી શુદ્ધ શુદ્ધ પુષ્ટ લીટી અનુદ્ધ જ . ૨૮૧ ૨૫ આધ્યાત્મિક આધ્યાત્મિક ૨૯૪ ૫ પુદગળિક પુદગળિક ૨૮૨ ૧૧ મછબુત મજબૂત i૨૯૫ ૧૮ અનંત અનંત વખત ૨૮૪ ૨૨ પૃથક પૃથક ૨૯૫ ૨૧ અનંત વખ- નત ૨૮૩ ૨૩ નિર્વિકાર નિર્વિકારી ૨૨ Sત વખત વખત ૨૮૮ ૨૬ પૃથક પૃથક પૃથક ૨૯૬ ૧૯ તા તે * પ્રથક | ૩૦૪ ૧૧ રહી કરી ૨૮૪ ૧ સ્વભાવિક સ્વાભાવિક ૩૦૪ ૧૩ પુગળને પગલાને ૨૮૫ ૨ સક્રિય સમ્રક્રિયા ૩૦૪ ૧૫ ગુણરંગનાં રાણકાળારંગનાં ૨૮૬ ૮ શુકલધ્યાનનાં શુકલયાનીનાં ૩૦૪ ૧૯ પુદગલેને પુગળને ૨૯૧ ૨૬ આધીન અધીન ૩૦૯ ૨૬ ચિત્તની ચિતની ૨૯૩ ૨૭ પરપુદગોને પરપુગળને ૨૯૪ ૪ ચિકાશ ચીકાશ Page #19 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન કહપતરુ ગ્રંથની વિષયાનુક્રમણિકા, વિષયાંક ૧ મંગળાચરણ, ૨ ભૂમિકા. ... ૩ કય. ૧૧ કર ૧૩ ૧૪ ૧૫ 1} ૧૭ ... ૪ શાખા. ૫ અશુભધ્યાન. પ્રથમ શાખા-આત્ત ધ્યાન પ્રથમ પ્રતિશાખા—આત ધ્યાનના એક ******* વિષય. ... ... ... ... ... પ્રથમ પત્ર—અનિષ્ટસયાગ... દ્વિતિય પત્ર—ષ્ટ સ`Àાગ... પાઠાંતર—વિયેાગ... ... 800 ... .૧૦ ૧૦ " ૧૨ ૧૩ ૧૪ તૃતીય પત્ર-રાગાય ચતુર્થ પત્ર~~~ભોગેચ્છા દ્વિતીય પ્રતિશાખા-આત્ત ધ્યાનનાં લક્ષણ ૧૭ ... } 800 ૧૮ પ્રથમ પત્ર—કયા દ્વિતીય પત્ર—સાયણયા તૃતીયપત્ર—તિપણુયા ચતુ પત્ર—વિલવણુયા આર્ત્તધ્યાનનાં લક્ષણ ત્ત ધ્યાનનાં પુષ્પ અને ફળ દ્વિતીય શાખા—રાદ્રધ્યાનના લેક પ્રથમ પ્રતિશાખા--રાફ ધ્યાનના બેડ પ્રથમ પ્રત્ર—હિંસાનુબ ધી......... દ્વિતીય પત્ર--મૃષાનુબંધી તતીય પત્ર તસ્કરાનુખશ્રી, 000 ... 000 ૐ ૐ ... .... 000 000 ... ... ... ... ... 080 ... ... 0.0 ... 0.0 યુ. ... ... .... ... e ૧૮ - ૧૯ • ૧૯ ૧૯ २० ૧૪ જ ૨૫ ૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ - ચતુર્થ પત્ર સંરક્ષણ , , , દ્વિતીય પ્રતિશાખા-રાધ્યાનીનાં લક્ષણ પ્રથમ પત્ર–ઉષણદોષ " દિતીય પત્ર–બહુલદેષ , . તૃતીય પત્ર–અજ્ઞાન દેષ ... ચતુર્થ પત્ર–આમરણાંત દેષ શૈદ્રધ્યાનનાં પુષ્પ અને ફળ પ્રથમનાં બંને ધ્યાનને સાર ઉપશાખા-શુભધ્યાન " પ્રથમ પ્રતિશાખા–ધ્યાનમાળ પંચલબ્ધિ • • પાંચ લબ્ધિનું સ્વરૂપ દ્વિતીય પ્રતિશાખા–શુભધ્યાન વિધિ પ્રથમ પત્ર–ક્ષેત્ર... અશુભ ક્ષેત્ર શુભ ક્ષેત્ર... દ્વિતીય પત્ર –દ્રવ્ય અશુભ દ્રવ્ય શુભ દ્રવ્ય •• તૃતીય પત્ર-કાળ અશુભ કાળ શુભ કાળ * ચતુર્થ પત્ર-ભાવ અશુદ્ધ કે અશુભ ભાવ શુભ કે શુદ્ધ ભાવ . મિત્રીભાવ ... પ્રમોદભાવ ... કરૂણભાવ + . મધ્યસ્થભાવ ૪૧ પર ઇ Page #21 -------------------------------------------------------------------------- ________________ | '; } ૫૮ તૃતીય પ્રતિશાખા-શુભયાનનાં સાધન પ્રથમ પત્ર-યમ.• • દ્વિતીય પત્ર–નિયમ • તીય પત્ર-આસન • ચતુર્થ પત્ર-પ્રાણાયામ - બાહ્ય પ્રાણાયામ. . પચવાયુ શુદ્ધિનો ઉપાય * અભ્યતર પ્રાણાયામ.... પંચમ પત્રપ્રત્યાહાર ... ૫૪ ૫ત્ર ધારણું સપ્તમ પત્ર–ધ્યાન ... અંછમ પત્ર-સમાધિ . '" શુભ ધ્યાનનાં પુષ્પ અને ફળ તુરીયશાખા-ધમ ધ્યાન " પ્રથમ પ્રતિશાખાધમ ધ્યાનના પાયા પ્રથમ પત્ર-આજ્ઞાવિચય .. સૂત્રાર્થ • • માર્ગણું વૈદ) .. મહાવ્રત (પાંચ) • બાર ભાવના પંચેદિય ઉપશમતા દયાદ્રભાવ બંધ (ચાર). મેક્ષ ગમન, ગતિ ગમન (પાંચ) - હેતુ (સતાવન) • પાંચ પ્રમાદ• • દ્વિતીયપત્ર અપાયરિચય .... ... આંતર શત્રુ મેહરાજાની હિ ... ૧૨૪ આંતરમિત્ર–ચૈતન્ય રાજાની અદ્ધિ ૧૨૫ તૃતીય પત્ર-વિપાક વિચય.... - ૭ અશુભ અને શુભ કર્મનાં જળ ૧ લી ર : 1 ૭૭ Page #22 -------------------------------------------------------------------------- ________________ ' G '૮૮ ૯૬ ૧૦૦ ૨૧૩ ૧૦ ચતુર્થ પત્ર સંસ્થાન વિચય - ૧૫ દ્વિતીય પ્રતિશાખા-ધમધ્યાનનાં લક્ષણ, ૧૭૦ પ્રથમ પત્ર–આજ્ઞા રૂચિ. - ૧૭૧ દ્વિતીય પત્ર–નિસ રૂચિ. ૧૭૭ તૃતીયપત્ર–ઉપદેશરુચિ. • ચતુર્થ પત્ર-સૂત્રરૂચિ. ... ... ૧૭૫ તૃતીય પ્રતીશાખા-ધર્મધ્યાનીનાં આલંબન, ૧૭૬ પ્રથમપત્ર–વાયણ - ૧૭૭ દ્વિતીયપત્ર-પુછણુ. . ••• ૧૮૧ તૃતીયપત્ર–પરિયઠ્ઠણુ • • ૧૮૨ ચતુર્થપત્ર-ધર્મ કથા (ચાર)... . ૧૮૪ ચતુર્થ પ્રતિશાખા–ધમધ્યાનીની અપેક્ષા ૧૯૩ પ્રથમ પત્ર–અનિત્યાનુપ્રેક્ષા. ૧૯૪ દ્વિતીય પત્ર–અશરણાનુપ્રેક્ષા. २०७ તતતી પત્ર-એકવાનુપ્રેક્ષા. ચતુર્થ પત્ર–સંસારાનુપ્રેક્ષા. ઘમધ્યાનનાં પુષ્પ અને ફળ • ઉપશાખા-શુદ્ધધ્યાન . પ્રથમ પ્રતિશાખા-આત્મા... ... પ્રથમ પત્ર–બહિરાત્મા • • દ્વિતીયપત્ર–અંતરાત્મા .... ૨૪૧ અંતર આત્માવિજ્ઞાનીના વિચારો તૃતીય પત્ર--પરમાત્મા • • ૨૪૯ પુષ્પ અને ફળ દ્વિતીય પ્રતિશાખા–પધ્યાનચાર, પ્રથમ પત્ર--પદસ્થ ધ્યાન ••••• જુદા જુદા અક્ષરોથી મંત્ર! ૨૫૦ ચારિમંગલ • • ચઉવીસ . ૨૫૨ થયયુમંગલ અથવા નમેથ્યણું ૨૫ દ્વિતીયપત્ર-પિસ્થ ધ્યાન. • ૨૫૪ ૨૧૮ ૧૦૨ ૧૦૩. ૧૦૪ ૨૩૮ ૧૦૫ ૨૩૯ ૨૪૧ ૧૭ ૧૦૮ ૧૭૯ ૨૪૦ ૨૫૦ - ૧૧ર ૧૧૩ ૨૫ ૧૧૪ ૧૧૫ ૧૧૬ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૧ ૧૨૩ : ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૨૮ ૧૨૯ ૧૩૦ ૧૩૧ ૧૩૨ ૧૩૩ . ૧૩૪ ૧૩૫ : ૧૩: 3 ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૬ સપ્તભ’ગી ...... તૃતીયપત્રરૂપસ્થ ધ્યાત ચતુર્થ પત્ર-રૂપાતીત ધ્યાન... આઠ પ્રકારની ઋદ્ધિ... ૨૦. ચતુર્થ શાખા—શુકલ યાન શુક્લ ધ્યાનીના ગુ પ્રથમ પ્રતિશાખા—શુકલધ્યાનના પાયા. ૨૮૨ પ્રથમ પત્ર--પૃથકત્લવિત ... દ્વિતીય પત્ર--એકત્ર વિત તૃતીય પત્ર-મક્રિષા RR Rea પુ ... ૨૮૫ ... ચતુર્થાં પત્ર--સમુચ્છિન્ન ક્રિયા દ્વિતીય પ્રતિશાખા—શુકલધ્યાનીનાં લક્ષણ ૮૬ et Re ૨૮૯ પ્રથમ પત્ર-વિવક્ત દ્વિતીય પત્ર--જ્યુસ તૃતીય પત્ર- અવસ્થિત ચતુર્થાં પત્ર—અસ મેહુ તૃતીય પ્રતિશાખા-શુક્લખ્યાનીત લખન રહી ૨૯૧ ... ૨૩ -૨૯૫ ૨૯૭ .... ઉપસંહાર્... ... 6000 ... ... પ્રથમ પત્ર-અપાયાનુપ્રેક્ષા... દ્વિતીય પત્ર—અશુનાનુપ્રેક્ષા તૃતીય પત્ર—અનતવ્ર તૈયાનુપ્રેક્ષા પુદ્ગળ પરાવર્તન ચતુર્થ પત્ર-વિપરિણામાનુપ્રેક્ષા શુકલ ધ્યાનનાં પુષ્પ અને ફળ ગ્રંથ કર્તાની લઘુતા... ... 000 ... 638 ... ... .... ... ... ... પ્રથમ પત્ર-ક્ષમા દ્વિતીય પત્ર—મુક્તિ તૃતીય પત્ર-અર્જુવ ચતુર્થાં પત્ર-મદવ ચતુર્થે પ્રતિશાખા-શુકલધ્યાનીની અનુપ્રેક્ષા ૩૦૦ ... ૨૯૮ ૩૦૦ ... ... ... ... ... ... ... 808 800 ૧ ૪ 0.0 २६७ ૨૭૩ ૨૭૯ ૩૦૧ કર ૩૦૩ ૨૦૫ ૩૦૭ ૩૦૭ ३०८ Page #24 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ-સમક્તિ-દર્શન, શ્રદ્ધા આસ્તિતા. સમ્યક્ એટલે બબર કે યથાર્થ એવો અર્થ થાય છે તેથી સમ્યકત્વ એટલે અરેબરપણું અથવા યથાર્થતા એટલે સાચા પદાર્થની શ્રદ્ધા, સાચી માન્યતા. મથાળાના બધા શબ્દો જૈન શાસ્ત્રોમાં એકજ અર્થમાં વપરાય છે. વસ્તુને વસ્તુ તરિકે જ ઓળખવી તેનું નામ સમ્યક છે. ધર્મ ને ધર્મ સ્વરૂપે અધર્મને અધમ રૂપે, જીવને આવરૂપે, અને અજીવછે, તેજ પ્રમાણે પુણ્ય, પાપ, સ્તર, સંવર, નિજેરા, બંધ, મેક્ષ, ચાર તીર્થ, કાલેક, છ દ્રવ્ય, વગેરે તમામ વસ્તુને તેના ખભા સ્વરૂપે જાણવી, માનવી શધવી, પ્રતીતિ આણવી, ગમવી, તેને સમ્યકત્વ કે સમકિત કહે છે. ટૂંકમાં કહીએ તે કાલોકમાં જડ અને ચૈતન્યને ભે ખરા સ્વરૂપે હૈયે બેસો તેને જૈન ધર્મમાં દર્શન કે સમ્યકત્વ કહે છે, અને એવા સમકિત ધારી જીવને આસ્તિક અથવા સમકિતી જીવ કહે છે. અનંત જ્ઞાની દેવ, તારણ તરણ ઉપદેશક ગુરૂ અને દુર્ગતિમાંથી બચાવે તે ધર્મ એ ત્રણ તને ખરા સ્વરૂપમાં જાણું તે પર વિશ્વાસ બેસાડવો, છવ અને તે જીવને ચાર ગતિમાં રખડાવનાર જે કર્મ તેના તથા દેહ અને આ ભાના સ્વરૂપને જાણવું, વગેરે સમકિતનાં લક્ષણ છે. આ તમામને સાર એકજ છે. એ સમ્યકત્વથી ઉલટું મિથ્યાત્વ સમજવું. ખોટા પદાર્થની શ્રદ્ધા, જડ ચૈતન્ય એકજ ગણવું, હિંસાને ધર્મ કહે વગેરે ખોટી માન્યતા તેનું નામ મિથ્યાત્વ અને તેવા ગુણવાળાને મિથ્યો વી કહે છે. | ખરે જોઈએ તો શ્રદ્ધા વિના કોઈ કામ થઇ શકતાં નથી. ઘરમાં કામકાજ, હુન્નર, પદવી મેળવી આપતી કેળવણી, દવા કરવી વગેરે પાંસારિક કાર્યમાં પણ દ્રઢ વિશ્વાસ હેજ જોઈએ, આ ધંધે ફલાણું “હાન પુરૂષે કાઢ છે, હાલ આ ધ શીખવનાર ઉસ્તાદથી હું તેમાં Page #25 -------------------------------------------------------------------------- ________________ ફતહ પામીશ, અને આ બધા મને આ જગતમાં ગુજરાતનું પૂરેપૂરું સાધન મેળવી આપી ધન, સંપત્તિ અને પદવી પ્રાપ્ત કરાવશે જ એવી શ્રદ્ધા વિના દુનિયાદારીના કામમાં પણ માણસ રખડી મરે છે, તે જે કામમાં એક ભવનું નહિ પણ અનંત ભવનું દુઃખ ટાળવું છે, અનંત અક્ષય અને સારા કાળનું સુખ પ્રાપ્ત કરવું છે, મહાન પદવી હાથ કરવી છે, તેવા કામમાં એટલે વીતરાગી સત્ય દેવ, અધમોદ્ધારક ગુરૂ અને સત્ય દયા ધર્મને જાણ વામાં, શ્રદ્ધા વિના એકડા વગરનાં મીંડાંજ છે. લૌકિકમાં પણ “મન વિનાનું મળવું? “શ્રદ્ધા વિનાનું દાન “કાંઈક શ્રદ્ધાને કાંઈક જોરાવરી” “દેવ નહિ પણ શ્રદ્ધાજ ફળે છેઝ વગેરે કહેતીઓથી શ્રદ્ધા કેટલી દિવ્ય, પૂજ્ય, બલિષ્ઠ અને ચમત્કારિક ચીજ છે તેને નિશ્ચય થાય છે. ગમે તેટલું જ્ઞાન (વ્યાકરણ-કેષ-તત્વજ્ઞાન-થેકડાઓ તમામ સૂ) કડકડાટ કઠે હોય, હજારો નહિ પણ લાખો મનુષ્યને ચકિત કરી શકે તેવી વાણી હેય, ત્રણે કાળની ક્રિયા અતિશય ચેખી હેય છતાં મનમાં, તે તમામ પર પોતાને શ્રદ્ધા ન હોય તો ચોખા વિનાની કમદ, બીજ વગરની ભેય, એકડા વગરનાં મીંડાં, ક્ષાર જમીનમાં વાવેતર અને છવ વિનાના દેહ જેવું છે. એવું સમક્તિ પૂર્વ જન્મના સંસ્કારી તીર્થંકરાદિ છવને ગર્ભથીજ હેય છે, પણ તેવાં સંસ્કારી જીવ બહુ થોડા હેય. કેાઈને ગુરૂદ્વારા જ્ઞાન મેળવતાં પ્રાપ્ત થઈ જાય છે અને કોઈને કર્મ પાતળાં પડતાં અસાધારણ બુદ્ધિના પ્રતાપે ખરા ધર્મના શ્રવણ-વાચન-મનનને કે બીજે જોગ મળતાં આપોઆપ પણ પ્રાપ્ત થાય છે. ગમે તેમ હોય પણ ભાષા સંબંધી, ચર્ચા સંબધી, વાદવિવાદ સબંધી કે ધર્મ સંબંધી ગમે તેટલું જ્ઞાન મેળો પણ તે જ્ઞાનપર શ્રદ્ધા આવ્યા પછી જ તે જ્ઞાન, સજ્ઞાન છે. નહિ તે તે જ્ઞાન અજ્ઞાનઅવિધા-મિથ્યા જ્ઞાન છે. જ્ઞાન એ જ્ઞાન નથી પણ શ્રદ્ધાવાળું જ્ઞાન તેજ જ્ઞાન છે. ચારિત્ર એ ચારિત્ર નથી પણ શ્રદ્ધાવાળું ચારિત્ર તેજ ચારિત્ર છે. પ્રથમ જ્ઞાન મેળવવું એ વાત સાચી છે યણ તે જ્ઞાનપર જ્યાં લગી શ્રદ્ધા ઉત્પન્ન થઈ નથી ત્યાં લગી તે માત્ર કંકજ્ઞાન છે –હત્યમાં પ્રગમેલું, ભવાટવીને પાર પમાડનારૂં અજરામર કરનારું જ્ઞાન નથી. એ ખાસ યાદ રાખવાનું છે. આ -- ઉપરથી સાવ સ્પષ્ટ થાય છે કે શ્રદ્ધા એજ ધર્મ-જ્ઞાન-એક્ષને Page #26 -------------------------------------------------------------------------- ________________ પાયા છે. શ્રદ્ધારૂપી દ્રઢ પાયા વિનાની ધર્મનૉ ઇમારત તદ્દન નકામી છે; શ્રદ્દાની ન્યૂનતા તેટલીજ સિદ્ધિ દૂર. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્નામાં દન એટલે શ્રદ્ધાજ પ્રથમ પદે છે, તે આવ્યાથીજ ત્રણે રત્ન, રત્નરૂપે છે. જ્ઞાન, દર્શન, અને ચારિત્ર એ ત્રણ રસ્તે છે, પણ તેનાં ખરાં નામ જ્ઞાન નહિ પણ સમ્યક્ જ્ઞાન, દર્શન નહિ પણ સમ્યક્ દર્શન અને ચારિત્ર નહિ પણ સમ્યક્ ચારિત્ર એમ સમજવાનું છે, ટુંકામાં સમકિત્ વગરનું જ્ઞાન કે ચારિત્ર ( કરણી કરવી-ક્રિયા પાળવી ) નકામાં છે. ખરૂ જ્ઞાન અને તેપર ખરી શ્રદ્ધા તેજ સમકિત છે અને પછી તે પ્રમાણે પાળવું તે ખરૂં ચારિત્ર છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પ્રભુ કમાવે છે કે: नाहु दंसणिस्स नाणं, नाणे विणा न होइ चरणगुणा । अगुणीस्स नत्थि मोख्खो, नत्थि अमोख्ख निव्वाणं ॥ - સમકિત વિનાનું જ્ઞાન તે જ્ઞાન નહિ, સમ્યક્ જ્ઞાન વિનાનું ચારિત્ર તે ચારિત્ર નહિ, સમ્યક્ ચારિત્ર વિના મેક્ષ નહિ; મેાક્ષ વિના કથી નિવૃત્તિ એટલે નિર્વાણુ દશા નહિ. આ ઉત્તરાધ્યયનછ સૂત્રની ગાથના દરેક સાધુ શ્રાવકે ખાસ વિચાર કરવાને છે, અને તેમાં મુખ્ય આધાર સમ્યક્ત્વ ઉપરજ મૂકયા છે તે વાતનું રહસ્ય હૃદયમાં ઉતારવાનું છે. સમકિત પાળવું એ સંસારનેા પાર પામવા બરાબર છે, સમાંવાત્ જીવતે મેહ અને દ્વેષની સજ્જડ ગાંઠ હેાતી નથી. ક્રોધ, માન, કપટું અને લાભ કંઇ ઢીલા પડે ત્યારેજ જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે, સમ્યક્ત્વ એ કાંઇ ક્રિયા નથી પણ ચિત્તની ખરી શ્રદ્ધા છે, ચિત્રની પવિત્રતા છે. આથીજ મનુષ્યા તેા શુ' પણ જે વ્રત પચ્ચખાણ વગેરે ક્રિયા ખીલકુલ કરી શકતા નથી છતાં કેટલાક દેવતા, મનુષ્ય તથા નારકીને અરે કાષ્ટ પશુને પણ સમ્યક્ત્વ હાય છે, સમ્યક્ત્વ પ્રાપ્ત થયા સિવાય કાઇને મેક્ષ મળતેાજ નથી. જેમનું હૃદય સમતાવાળું હોય છે તેને સંસારની મેાજમજામાં અંદરથી ખેાછી પ્રીતિ હાય છે, તેમજ કાઇપણ દુ:ખી જીવને જોઇને તરત 'અનુકંપા ભાવે છે, અને મારા આત્મા માાં કરેલાં પુણ્ય પાપ Page #27 -------------------------------------------------------------------------- ________________ કજ ભોગવે છે, “ આત્મા-અમર-અજર-અવિનાશીનિત્ય છે,” “ફલાણા ફલાણા સિદ્ધાતે આચર્યાથીજ માસ આત્માને કર્મથી મુકત કરી શકાશે,” વગેરે, ખરા ધર્મપર ભારે પ્રીતિ હોય છે. સમ્યકત્વનું બીજું નામ સમ્યક્રશન પણ છે, દર્શન, એટલે અવલેકવું, નિહાળવું પણ તેમાંએ યથાર્થ–ખરૂં નિહાળવું તેજ સત્ય છે. સમ્યક્ દર્શન થવા માટે ખરી નજરની અથવા સમ્યક્ દ્રષ્ટિની પૂર્ણ જરૂર છે, એવી નજર થયાથીજ ખરી બાબતોની ઓળખ પામી તેની, શ્રદ્ધા થાય છે અને ઉંચી સ્થિતિ પર ચડાય છે. એવી સ્થિતિ પર ચડતાં જીવને, રાગ દ્વેષ રહિત અને પવિત્ર હોય તે મારા ખરા દેવ, નિસ્વાથી અને સર્વ જીવોના રક્ષક અને મમતા રહિત હોય તે જ મારા ખરા ગુણ, અને સર્વ પ્રાણીઓ તરફ દયા ભાવ રખાવે તેજ મારે ખરે ધમ વગેરેની ઓળખાણ અને પ્રીતિ થાય છે. આ પ્રમાણે સમકિતનું સ્વરૂપ છે છતાં તેની વિશેષ ઓળખાણ માટે શાસ્ત્રમાં બહુ બહુ રસ્તા બતાવ્યા છે તેમાંના કેટલાક નીચે પ્રમાણે, સમકિતના પ્રકાર (૧) સાસ્વાદન (૨) ઉપશમ (૩) ક્ષપશમ () વેક (૫) ક્ષાયક એમ પાંચ પ્રકા- નાં સમકિત છે. કેટલાક આ પાંચ સમકિતમાંથી સાસ્વાદન અને વેદકને ન ગણતાં ઉપશમ, સોપશમ, અને ક્ષાયિક એમ ત્રણજ સમકિત ગણે છે. બીજી રીતે ત્રણ પ્રકારનાં સમક્તિ (૧) કારક (૨) રોચક (૩)દીપક , વળી બે પ્રકારે સમકિત (૧) નિશ્ચય સમકિત (૨) વ્યવહાર સકિત, વ્યવહાર સમતિના છ બોલ, - ૪ શ્રદ્ધના, ૩ લિંગ, ૧૦ વિનય, શુદ્ધતા, ૫ લક્ષણ, ૫ ભૂષણ, ૫ દૂષણ, ૮ પ્રભાવના, ૬ યત્ના, ૬ ભાવના, ૬ સ્થાન અને ૬ આગાર મળી કુલ છ બોલ વ્યવહાર સભ્યત્વના છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ સમકિતી છવની ૧૦ પ્રકારની રૂચિ. | (૩) નિસગ (૨) ઉપદેશ (૩) આજ્ઞા (૪) સૂત્ર (૫) વીજ (૬) અભિગમ (૭) વિસ્તાર (૮)કિયા (૯) સંક્ષેપ (૧૦) ધર્મ, - આ પ્રમાણે શાસ્ત્રમાં સમકિત વિષે અનેક પ્રકારે વર્ણન કરેલ છે તેનો વિસ્તાર સૂત્રો કે સૂત્ર સહાયક ગ્રંથોમાંથી અગર ગુરુ સંગે જાણી લેવો * સમકિત જ ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે. ધર્મ અંગીકાર કર્યા પહેલાં સામકિતની ખાસ જરૂર છે. મારા તમારા છ કરોડ મેરૂ પર્વત જેવડા રહાણ, મુહપતી, પાત્ર અને ગુચ્છાના ઢગલે થાય તેટલી વાર સમકિત વિનાનું સાધુ શું લીધું અને પાળ્યું પણ દુઃખને અંત આવ્યો નહિ ને સિદ્ધિ પ્રાપ્ત ન થઈ. 1. તપ, જપ, કરણ, જ્ઞાન , સમકિત વણ ગણ ફેક; - - મુડદા પર શણગાર સમ, સમજ, કહે ત્રિલોક, | માટે, હે ભવ્ય જીવ! સમ્ભત્વરૂપ-શ્રદ્ધારૂપ રત્નને ઘણું કાળજીથી સંભાળ એ રત્નને સંભાળવા સારૂ ભગવાન મહાવીર પ્રભુએ આચારાંગમાં જે સોનેરી હિત શિક્ષા દીધા છે. તેમાંથી કેટલાક સાર નીચે પ્રમાણે " (૧) નાના મેટા કોઈ પણ પ્રાણીને કિંચિત માત્ર દુઃખ ન દેવું. - (૨) મિથ્થા દ્રષ્ટિઓના ઠાઠમાઠથા મેહિત ન થવું. . (૩) સમ્યક ધમ આદરવા માટે પ્રમાદ છોડો. . (૪) મિથ્યાત્વી જીવને જે કર્મ બાંધવાના હેતુ છે તે સમકિતી જીવને કર્મ છોડવાના હેતુ થાય છે. . (૫) હિંસાને દુઃખરૂપ ગણે, શરીર પર મમત્વ ન ધરે, ધમતરા ને જાણે, નિષ્કપટી રહે અને કમે તેડવામાં સાવધ રહે તે સમ્યફવી. . (૬) મેક્ષ તરફ સદા દ્રષ્ટિ રાખવી. . (૭) કરેલાં કર્મનાંજ ફળ ભોગવાય છે. • ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ મા અધ્યયનની ૨૫૭-૫૮ ની ગાથામાં 'પણ કહે છે કે – ' Page #29 -------------------------------------------------------------------------- ________________ सम्मत्त दसण रत्ता, अनियाणा सुक लेसामो गाढा ॥. इय जे मरंती जीचा, सुलहा तेसिं भवे बोहिं ॥२५७ ।। मिच्छा दंसण रत्ता, सनियाणा किण्ह लेसामो गाढा ।। इय जे मरन्ति जीवा, तेसिं पुण दुलहा बोहि ॥२५८ ।। અથ–જે જીવ મ્યફવમાં પ્રેમાનુરાગી, નિયાણું (ફળની ઈચછા) ન કરનાર, અને નિર્મળ પરિણમી હશે તે આ ભવમાં અગર પરભવમાં સહેજે સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત કરી અખંડ સુખ (મેક્ષ સુખ) પ્રાપ્ત કરશે. પણ જે મિથ્યાત્વ પર પ્રેમાનુરાગી, નિયાણું કરનાર અને કૃષ્ણશી છે તેને સમ્યજ્ઞાન થવું દુર્લભ છે, તે મોક્ષ તે કયાંથી મળે? નારકીમાં પણ સમકિત હોય છે અને જૈન ધર્મમાં જન્મી તેની કરણી કરનાર છવ વખતે મિથ્યાત્વી હોય છે માટે સમકિતી જીવે સ્વધર્મના આચરણમાં રહેતાં છતાં મિથ્યાત્વીને કે પરધર્મોને જોઈ દ્વેષ કરવાનું નથી પણ અનુકંપા આણવી ઘટે છે. સમકિતી મનુષ્ય ચાર પ્રકારની ભાવના જે સમાનપર મૈત્રી, અધિકાર પ્રમોટ કે આનંદ, દુખી કે ઉતરતાપર કરૂણ અને સંસારના વ્યવહારિક 'કમ વગેરે પર માધ્યસ્થ વૃત્તિ (ભાવના) રાખવી, આજલ જે કઈ ભાઇઓ પિતાને સમકિતી કહેવરાવતા હોય વા કેવળી પ્રભુની દ્રષ્ટિએ તેઓ સમકિતી તરિકે છપાઈ ગયા હોય તે તેનામાં દ્વેષ-અદેખાઈને તે નાશ હેજ જોઈએ. ગમે તેટલા ગ૭, સમુદાય, સંપ્રદાય કે સંધાડા જૈન ધર્મના કે બીજા ધર્મના હેયે તેના પર સમકિતી જીવ વેરભાવ કદી પણ આણે નહિ તે નિંદા તે શાનીજ કરે? સુધારવાનો પ્રયત્ન કરતાં છતાં ન સુધરે તે તટસ્થ ભાવ આણે, દયા દ્રષ્ટિથી નિહાળે, અને કર્મની વિચિત્રતા વિચારે. ' સમકિતની મહત્તા, સમકિતની અગત્યતા, ને સમકિતની કિંમત કેટલી ગહન છે તેને કંઈક ખ્યાલ આ ઉપરથી આવ્યું હશે-બેશક, કઈ ઉત્તમ સાધુ અગર સાધ્વી, કઈ પણ જૈનને સમકિત રનની "કિંમત સમજાવે અને દેવ, ગુરૂ ધર્મની ઓળખ આપે, નવકાર બતાવે તે ઘણું સારું છે, પણ સમ્યકત્વ રૂપી આ ઉત્તમ ગુણ કઇ Page #30 -------------------------------------------------------------------------- ________________ ચાધુ કે સાધ્વી કઈ જૈનને કે શ્રેતાને “અમે તમારા ગુરૂ છીએ એમ માનજો અને અમે તમને સમકિત દીધું છે, હવે બીજા કે મકિત લેશે નહિ”. એ પ્રમાણે કહે તેથી કંઇ તે તેનામાં આવી જતો નથી, તેમ સમકિત રૂપી ગુણ આવેલ હોય તો જ રહેતો નથી. મહાન તીર્થંકર પ્રભુના સમવસરણમાં જે ભાગ્યવાન પુરૂષો દર્શને જતા, તેઓને જ્યારે પ્રભુ તરફથી ધર્મકથા કહેવામાં આવતી ત્યારે તે શ્રેતા જનને માટે “ ધનં સદા નિલમ તુ” વગેરે શબ્દો કહ્યા છે, એ શબ્દ પર ખાસ ધ્યાન આપવાનું છે. તે વખતે રોમેરોમ ખડાં થઈ જતાં અને ધર્મને રંગ હાડમાં પ્રસરી રહેતો માટે સમકિત છવ ન હેય ને ધર્મકથા સાંભળ્યા પછી સમકિતી થાય તેનું, તેમજ સમકિતી છવ હેય એને ધર્મકથા સાંભલ્યા પછી તે જીવની જે મહાન દશા થાય, તેનું વર્ણન વાણીથી થઈ શકે નહિ તેવી ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થાય છે. સમકિત સમજવું ગહન, પામવું ગહન, પામ્યા પછી એનુભવવું પણ તેટલું જ ગહન ને આનંદદાયક છે. તે પદની લહેજત જેની પાસે તે હોય તેજ જાણે. અંધશ્રદ્ધાને તો મિથ્યાત્વજ કરેલ છે; છતાં કોઈ એમ કહે કે પ્રથમ આ ભવમાં જાણપણું કરે તેજ સમકિત આવે કે સમકિતી થઈ શકે તે વાત એકાંત સ્થાપવા જેવી નથી. જૈનધર્મ એકાંત નથી, અનેકાંત છે. આ એકજ ભવને અભ્યાસ તેજ અભ્યાસ એમ માનવાનું નથી. જીવ અનંત ભ કરી આ દેહમાં આવે છે તેથી કોઈ વખત માના પેટમાં રહેલ જીવને પણ સમકિત હોય છે. માબાપ કે વ્યવહાર ગુરના એરડર કે કામ આપણે ઘણીવાર વગર સમયે આપણું હિત માટે કે શ્રદ્ધા માટે માનીએ છીએ. જે કે માબાપ કે વ્યવહાર ગુરૂ તો ઘણીવાર ભૂલને પાત્ર પણ હોય છે, તો પછી કેવળજ્ઞાન પામેલ મહાન "ગુરૂ કે જેઓ કદી પણ ભુલ ન કરે તેના હુકમો વગર સમજ્ય માનવા એમાં ખોટું શું? આનો અર્થ એમ પણ સ્થાપવાનું નથી કે “ જાણ પણું નજ કરવું” ને “ અમે સમકિતી અને આ મિથ્યાત્વી ” એમ મનના લાડવા વાળી રાજી રહેવું. દુનિયામાં કદીપણ માણસ અભ્યાસી હાઇ શકતા નથી. કદી હોય તે સૈ જ્ઞાન મેળવી શકતા નથી અરે વખતે ઘણા અભ્યાસ કર્યા છતાં જ્યાંના ત્યાં હોય છે. છતાં તેમાંના કોઈને મતિ રત્ન વખતે હોય છે. આ પ્રશ્ન ઘણા વિચારણીય ને મહત્વને છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ઉતાવળીઆ થવાનું નથી. દુરંદેશી થઇ આ વિષય કેજે અતિ ઉપયોગી છે તેનો નિર્ણય સૂત્રજ્ઞાનનું કે શાસ્ત્રનું જાણપણું કરીને કરવાનો છે. બાકી શાસ્ત્રમાં જેને પૂર્વનું જ્ઞાન કહે છે, તેવા પૂર્વધારી મહાત્માને તે સમક્તિ રત્ન હેયછેજ. સમક્તિ એતો ખરા જ્ઞાનપરની રૂચિ અને શ્રદ્ધા છે પછી તે જીવ વ્યાખ્યાન વાંચી શકે તેવો કે સૂત્રજ્ઞાન વગેરેનો અભ્યાસી અગર અમુક વ્રત-નિયમ-ચારિત્ર પાળનાર હોવો જોઈએ એમ એકાંત માની લેવાનું નથી. જ્યાં તીર્થકર પ્રભુએ કહ્યું તેવું થોડું પણ ચારિત્ર હોય ત્યાં સમકિત છેજ પણ જ્યાં સમકિત છે ત્યાં ચારિત્ર હેય વા ન પણ હેય. સૂત્ર સિદ્ધાંત કંઠસ્થ કરનાર, શુષ્ક પંચ મહાવ્રતધારી કે બાર વા ધારી પાસે જેમ વખતે તે રત્ન હેતું નથી તેમ એક પણ વ્રત પચ્ચખાણુ ન લેનાર કે માત્ર નવકાર મંત્રજ જેમ તેમ બોલી જાણનાર પાસે વખતે તે રત્ન હોય છે. બહું વિચાર કરવા જેવો આ વિષય છે. શાસ્ત્રનું મહાન રહસ્ય આ વાતમાં રહેલું છે. હવે સમક્તિના ૬૭ બોલમાંથી (સમકિતી છથનાં) ૫ લક્ષણ કેવાં હેય, તે વિષે વિવેચન કરવું ઘણું અગત્યનું હેવાથી ટુંકામાં જણાવી આ વિષય પૂર્ણ કરીશ. લક્ષણ પાંચ–૧ સમ:-શત્રુ અને મિત્રપર, સારી કે ખરાબ ચીજ પર સમભાવ આણે, પિતાના આત્માને કહે કે તું જ તારે મિત્ર અને શત્રુ છે. તારાથી જ તારું સારું અને બૂરું થયું છે, થાય છે અને થશે. બીજાપર ઠેષ કે રાગ ન કર. આ પ્રમાણે મન વચન અને કાયાથી સમભાવી હોય તેમજ પ્રકૃતિ પણ ઘણું શાંત હેય. (૨) સંવેગ-સદા વૈરાગ્ય ભાવમાં રહે. સંસારનાં સુખ યા દુઃખને , ઈદ્રજાળ, અથવા ગારૂડીના ખેલ બરાબર ગણે. અસ્થિર સુખમાં લુબ્ધ ન રહે. જળ કમળવત્ રહે. ઉપાશ્રયમાં કે સંત - સમાગમમાં રોજ રહેનાર મનુષ્યમાં આ ગુણ દિન પ્રતિદિન, વધતિ હે જઈએ. (૩) નિવેગ-સંસારના સ્વરૂપને ક્ષણિક જાણી, છકાયના છાના છેદન-ભેદન-કુટન વગેરે આર ભિક પાપ તેમજ સ્થાવર અને જંગમ ચીજોના પરિગ્રહથી યથાશકિત નિવર્તિ, અમર તેવો ભાવ રહે. આરંભ અને પરિગ્રહજ ચાર ગતિમાં રખાવે છે ને રખ Page #32 -------------------------------------------------------------------------- ________________ ડાવશે એમ માની તેથી મુકત થવા અતિ ઉત્સુક રહે. ગજસુકુમાર અને ભરત કેવળીનાં નકલ. કરવા જેવાં દ્રષ્ટાંત નજર સામે રાખે. ૪) અનુકંપા–પ્રાણિમાત્ર પર દયા આણે. પિતાના આત્માને સુખ દુઃખ થાય છે તે જ રીતે સોને થાય એમ જાણું, પિતાના આત્મા સમાનજ નાના મોટા સા જીવને ગણે અને અભયદાન એટલે જીવિતદાન આપે. દેવા ન હોય તે દયા તે આણેજ. ચિત્ત સદા દયાળુ હેય. (૫) આસ્થા-અહિંસામય, સત્યમય, શીલમય, એવા વીતરાગી ધર્મપર આસ્થા-શ્રદ્ધા રાખે, ડગમગ ચિત ન રાખે. કરણીનાં ફળ મળશેજ. સત્ય શું અને મિથ્યાત્વ શું તે સમજે. કામદિર વગેરે શ્રાવકેની પેઠે ધર્મમાં દ્રઢીભૂત રહે આ પ્રમાણે ૫ લક્ષણ જાણવાથી પિતાના આત્માને ઘણે લાભ થાય છે. સમ્યકત્વ અને મિથ્યાત્વની ખરી સમજ આવે છે ને સત્ય - તરફ વળાય છે. કારણકે જાણ્યા વિના સત્યાસત્યની પિછાન થવી મુશ્કેલ છે. આ ધ્યાનકલ્પતરુ ગ્રંથમાં પણ સમ્યકત્વ રૂપી દોરીનું અવલંબન રાખી ડાળે ડાળે-પગે પત્રે પહોંચાશે તે ફૂલોની સુગંધ અને અમૃતરૂપી ફળોને સ્વાદ ચખાશે અને આત્માને અનહદ-અપૂર્વ-અમૂલ્ય આનંદ પ્રાપ્ત થશે. સમક્તિની ખુબીજ કંઈ ઓર છે. જેણે સ્પર્યું, જેણે જાણ્યું, અને જેણે તેની લહેજત ચાખી તેને બેડે પાર થવાનાજ એ વાત સાવ , સાચી છે. માટે સમકિતી બને ભાઈ સમકિતી બને. તથાસ્તુ. ૐ શાંતિઃ ! શાંતિ !! જ્ઞાતિ!!! રાજકોટ, છે લેખક, ભીમ એકાદશી ૧૯૭૨, U પ્રાણજીવન મેરારજી શાહ, Page #33 -------------------------------------------------------------------------- ________________ AIANO Page #34 -------------------------------------------------------------------------- ________________ 'વર - - -- श्री जिनवरेंद्राय नम: ધ્યાન ક૯પત. મંગલાચરણ. गाथा-अणुत्तरं धम्ममुईरइत्ता, अणुत्तरं झाणवरं झियाई ॥ सुसुक्कसुकं अपगंडसुकं, संखिंदु एगंतवदातसुकं ॥१॥ अणुतरगं परमं महेसी, असेस कम्मं स विसोहइत्ता॥ सिद्धिंगते साइमणंत पत्ते, णाणेण सीलेण य दंसणेण ॥२॥ સૂયાં ૦ . ગાથા ૧૬-૧૭. . શ્રમણ ભગવંત શ્રી મહાવીર–વધમાન સ્વામીએ, ઉત્તમ ધર્મને પ્રગટનારું, સર્વોત્તમ, અતિ ઉજવલ અને દેષ રહિત એવું શુકલ ધ્યાન ધ્યાયું હતું. એ શુકલધ્યાન બધા ધ્યાનમાં શ્રેષ્ઠ છે, અર્જુન નામે સુવર્ણથી, પાણીનાં થિી , શંખની કાંતિથી અને ચંદ્રમાનાં કિરણેથી પણ વિશેષ ઉજ્વલ છે. આ દયાનના પ્રતાપે એ મહoષીશ્વર સમસ્ત કર્મોને ક્ષય કરી કર્મમેલથી રહિત થયા, અને એથી જ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને Page #35 -------------------------------------------------------------------------- ________________ અનત વીર્ય એવા અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થઈ. છેવટે તેઓશ્રી, લેકના અગ્ર ભાગે રહેલી સાદિ અનંત (એક જીવ પ્રત્યે આદિ સહિત પણ અંત રહિત) એવી મિક્ષ ગતિને પામ્યા છે. એવા શ્રીમાન મહાવીર અથવા વર્ધમાન સ્વામીને મારા વિશુદ્ધ ત્રિકરણથી ત્રણે કાળ નમસ્કાર છે. જિ ભૂમિકા. * ક-ધ્યાતા દયાનં તથા શેડ્યું, પતિ તથા इति सूत्रसमासेन, सविकल्पं निगद्यते ॥१॥ જ્ઞાનાવ. સર્ચ . . ૫ અર્થ–ધ્યાન કરનારને ધ્યાતા કહે છે, થિર બેસી ચિત્વન અવસ્થા ધારણ કરવી તેને ધ્યાન કહે છે, ભૂત –પ્રાણી), પદાર્થ અગર જે વિષયનું મનમાં ધ્યાન કરવું તેને ધ્યેય કહે છે, અને એ ધ્યાન અથવા વિચારણાથી ધ્યાતાને જે પરિણામ પ્રાપ્ત થાય તેને ફળ કહે છે. એ ચારે બાબતને મારી મતિ પ્રમાણે આ ગ્રંથમાં સમજાવવાની કશીશ કરીશ. માટે વાંચનારે કે અભ્યાસ કરનારે પૂર્ણ ચિત્ત રાખી ભણવું તેમજ અશુભમાંથી મનને ખેંચી શુભમાં દાખલ કરવું જેથી ધારેલો અર્થ સિદ્ધ કરવામાં સમર્થ થવાય. શ્લેક–ગર વઘાવિજ્ઞાન, સિજ વાસના असद्ध्यनानि चादेयं, ध्यानं मुक्तिप्रसाधकम् ॥ જ્ઞાનાર્ણવ સર્ગ પ ક ૮. Page #36 -------------------------------------------------------------------------- ________________ અર્થ–પશમ રાગ વગેરે સહિત, જ્ઞાનમાં આસક્તિ રૂપી પાપવાસના તેને, તથા અન્ય મતવાળાનાં માનેલાં આ રેશદ્ર વગેરે અસદુ ધ્યાન છે તેને અંડવિજ્ઞાન કહે છે. તે અંડવિજ્ઞાનને છેડીને મુક્તિ મેળવી આપનારું ધ્યાન આદરવું જોઈએ, જેથી પિતાની ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવામાં સફળ થવાય છે. ' હે ભવ્ય છે! આપણે ચર્મચક્ષુથી તથા જ્ઞાનચક્ષુથી આ વિશ્વમાં રહેતાં પ્રાણિમાત્રની વૃત્તિઓને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ પ્રમાણ મારફત ભિન્ન ભિન્ન પ્રકારની નિહાળીએ છીએ. કેને સુખી, કેઈને દુઃખી, કેઈને આનંદી, કેઈને દિલગીર, કોઈને હસતા, કેઈને રેતા એમ વિવિધ રીતે જોઈએ છીએ. એ જુદી ભૂત વૃત્તિને આધાર તેઓનાં ચિત્તની ધ્યાનશક્તિ અગર તે વિચારશક્તિ પરજ છે એમ પ્રત્યક્ષ જણાય છે. જગતમાં રહેલા પદાર્થોમાંના આ સારા છે, આ નઠારા છે, એમ ગણીને તે સારા નઠારાના સબેગ વિજેગથી પતે લાભ અને હાનિ માને છે. આ માન્યતા એ મનના સંકલ્પ વિકલ્પ છે, છતાં આત્મા પણ એ સારા અગર માઠE મનને લઈને તેના જેવું બને છે. આથી નિશ્ચય થાય છે કે સુખ અને મુખ્ય હેતુ બીજું કાંઈ નહિ પણ વિચાર એટલે ધ્યાન જ છે. - વળી વિશેષમાં એ પણ સ્પષ્ટ જણાય છે કે, તમામ પ્રાણીને સુખ અગર આનંદ બહુજ પ્રિય છે, અને તે સુખની અથવા આ ની પ્રાપ્તિને માટે જ્ઞાની, મુક્ષુ, વિષયી, પામર વગેરે સર્વ બારના અધિકારી મનુષ્ય પિતે માની લીધે આનંદ મેળવવા Page #37 -------------------------------------------------------------------------- ________________ અનેક તરેહની ક્રિયા કરી રહ્યા છે. કોઈ જ્ઞાનની, ફ્રાઈ ચેગની, કાઈ ભકિતની તા કાઇ ધર્મની ચેષ્ટા કરી રહ્યા છે. કાઇ ધનપ્રાપ્તિ, મીકામસ ચેાગ, પુત્રપર પ્યાર વગેરે અનેક પ્રવૃત્તિમાં લીન થયેલા નજરે આવે છે. આત્માને અખંડાનંદ મેળવવાને વાસ્તે આજ લગી ઘણાં શાસ્ત્રાની રચના થઈ છે, અનેક કાર્ય, અનેક ક્રિયા અને અનેક અનુષ્ઠાનની ગોઠવણુ અની રહી છે, અને પ્રતિદિન નવા નવા સુધારા થતા જાય છે. એવી રીતે સર્વ દેશમાં, સર્વ કાળમાં, અને સર્વ સ્થિતિમાં જે જે પ્રવૃત્તિ અનાદિકાળથી ચાલે છે તે અખંડાનંદુ મેળવવાને માટે છે. છતાં હજી સર્વ વિશ્વવાસી પ્રાણીએ ાખંડ અને પૂર્ણ આનંદમય થયા નથી. વળી એવું કાઈ ગામ કે દેશ પણ નજરે આવતા નથી કે જ્યાં અખડાનંદ વર્તે છે. જ્યાં એશા ત્યાં દિલગીરી, માઠુ અને દુ:ખની ઘેાડી કે વધારે છાયા અનુભવવામાં આવશેજ. છતાં સા કાઈ અખડ આનંદ મેળવવાને માટે અને દુઃખ કોઈ પણ કાળે નજ આવે તેને સારૂ, તરફડી મારી રહ્યા છે. આ બધા ઉપરથી ખાત્રી થાય છે કે, જેને મેળ વવાને પ્રાણિમાત્ર પ્રયાસ કરી રહ્યા છે તેના સાચા ઉપાય તેમના હાથમાં આજ લગી આન્યા નથી, અને જેજે પ્રયત્નમાં અપક્ષ અને અજ્ઞાની મનુષ્ય મચી રહ્યાં છે તે પ્રયત્ન અખંડાનંદ પ્રાપ્ત કરવાના સાચા ઉપાય પણ નથી, કાલ કલ્પિત ઉપાયથી ધારેલા • વાંચનાર ! જ્ઞાન, ભકિત, ચૈાગ અને ધમાઁ એ આનંદપ્રાપ્તિના ઉપાયા . છે, પરંતુ તે એકાન્તથી તેમજ પૂર્ણ અંશે નહિ. આ બાબતના ખુલાસા આ ગ્રંથનું અવલેાકન કરતાં આગળ થશે; એટલા સારૂં આ સ્થળે મનમાં ટણ જાતના તર્ક વિતર્ક કરવા નહિ. Page #38 -------------------------------------------------------------------------- ________________ પ અર્થ કાઈ દહાડો મળતા નથી. જો ધારેલી સિદ્ધિ એમ મળતી હાત તા તેવા ઉપાય કરવાવાળા મણુસા આજ લગી દુ:ખી રહેતજ નહિ, પશુ અખંડાનંદમાં મગ્ન હેત અને દુઃખનું નામ પણુ સાંભળત નહિં. અખંડ આનંદ મેળવવાના ઉપાય આ દુનિયામાં છેજ નહિ એમ માનવાનું કાંઇ પશુ કારણ નથી. જે વસ્તુ હોય છે તેને માટે જ દુનિયા પ્રયાસ કરે છે. પણ સાચે ઉપાય નહુિ મળવાથી પેાતાનું કામ પાર નથી પડતુ ત્યારે અજ્ઞાન અને અલ્પજ્ઞ મનુષ્યે ફલાણી વસ્તુ છેજ નહિ એવા ખોટા વિચાર મનમાં દ્રઢ કરી નાસ્તિક અને છે. પેાતે માની લીધેલાં સાધનાને આકાશનું ફૂલ મેળવવાના ઉપાય જેવાં અથવા ઝાંઝવાનાં જળની પ્રાપ્તિ જેવાં નકામાં માનીને તે તે ઉપાયાને છેડી દે છે અને નાસ્તિક બની વિષયભાગનાં પુર્દૂગળામાં મેાજ માની આવરદા ગુમાવે છે. એવા જીવા “ વિન મિત્ત સુવા વૈદુા∞ દુવા ’એ મહાવાકયની પેઠે થાડા કાળના સુખમાં લીન ખની અન ંત કાળ લગી દુઃખ લાગવવાનાં કર્મોંમાં ફસાય છે. ાજકાલ આખી દુનિયામાં આ વાત ચારે તરફ સ્પષ્ટ જોવામાં આવે છે. tr ,, જેમણે સતત પ્રયાસ કરી અખંડ આનંદ પ્રાપ્ત કર્યાં છે અને અખંડ આનંદ વિષે જેમના અંતઃકરણમાં પૂછ્યું ખાત્રી થઈ ગઈ છે, એવા સર્વજ્ઞને કરૂણાના સાગર મહાત્માઓના દિલમાં, માવા પામરને પુષ્કૃલાનની પ્રાણીઓની દશાનું પૂરેપૂરું અવલાકન કરતાં તથા અખંડાનંદ મેળવવાને આતુર બની તે જે અસત્ Page #39 -------------------------------------------------------------------------- ________________ ઉપાય કરી પીડાય છે તે દેખી, અત્યંત કરૂણું ઉપજી. મૂળે એવા મહાત્માએ દયાના ભંડાર તેમાં અખંડ આનંદના અભિલાષી છના આવા ઉલટા ઉપાયથી તેમનું હદય ગદ્ગદિત થયું. અનંત દાનલબ્ધિ એ નામની શક્તિ પિતાના આત્મામાં પ્રગટ થઈ હતી તેને આ વખતે ખરેખર ઉપયોગ કરી બધા જીવને અખંડ આનંદને લાભ મળે તેટલા વાસ્તે મહાપરિષદમાં સે સમજે એવી અર્ધમાગધી ભાષાએ સાચે બે પ્રગટ કર્યો આ બેધને સાંભળી, મનન કરી તેમજ પૂર્ણ પ્રેમથી આરાધના કરી, અનન્ત જીએ અખંડ આનંદને પ્રાપ્ત કર્યો છે. મહાત્માઓના એ પવિત્ર પ્રયનને અને પ્રભાવને આગળને આગળ ચાલુ રાખવા એ મહાત્માએના શિષ્યએ ભવિષ્ય કાળના ભવ્ય છ પર પૂર્ણ ઉપકાર કરી નિર્મળ બુદ્ધિથી શાસ્ત્રની રચના રચી છે. આ શાસે વર્તમાન કાળમાં આપણા ઉપર અતિ કરૂણા કરી રહ્યાં છે. એ સૂત્રે ન હેત તે આપણી ઘણી બૂરી દશા થાત. એ સૂત્ર અને ગ્રંથમાં અપૂર્વ આનંદ એટલે આત્મિક સુખ મેળવવાના ઉપાય જુદે જુદે ઠેકાણે ચેડા છેડા આપ્યા રહેવાથી તેમજ ભાષા પણ અર્ધમાગધી હોવાથી હાલના અલ્પજ્ઞ. અને પૂરેપૂરે લાભ મળ દુર્લભ છે, આવું જાણું એ આત્મિક સુખપ્રાપ્તિને માટે હાલના વખતમાં અનેક દેશની ચાલુ ભાષામાં ઘણા ગ્રંથ રચાણા છે. આવા અવાચીન તથા પ્રાચીન ગ્રંથો જેવાથી તેમજ આ જગતના છ રાત દિવસ સુખને માટે જે પ્રવૃત્તિ આદરી રહ્યા Page #40 -------------------------------------------------------------------------- ________________ છે તે નિહાળવાથી સ્પષ્ટ થાય છે કે, સુખ અને દુખને હેતુ બીજે કેઈ નહિ પણ મનનું ધ્યાન કે મને વિચારજ છે. એવી મનની પ્રવૃત્તિજ સુખ દુઃખને પેદા કરનાર છે. એ ધ્યાનને ધ્યાનાર (એટલે ધ્યાતા જે) આત્મા, તે પણ જે વસ્તુનું (એટલે ધ્યેયનું) રાત દિવસ ધ્યાન કરે છે તેના જે એટલે ધ્યેય વસ્તુરૂપ બની જાય છે. આત્મા આ પ્રમાણે પિતાને હાથે ધ્યેયરૂપ બનવાથી શુભ અને અશુભ પ્રવૃત્તિમાં પડે છે અને તેથી સુખ અને દુઃખ પામે છે. આ ધ્યાન શું ચીજ છે? કેટલી જાતનું છે? ધ્યાતા (ધ્યાન કરનારે) પિતે થેયરૂપ (જે વસ્તુનું દાન કરે તેના જેવ) શી રીતે બની જાય છે? કેવી રીતે સુખી અને દુઃખી થાય છે? કયા ધ્યાનથી અખંડ આનંદ અથવા આત્મિક પરમ સુખની પ્રાપ્તિ થાય છે? એ બધી બાબતેનું ખુલાસાથી સ્વરૂપ જાણવાને, અનુ. ભવવાને અને મેળવવાને જે જે ઉપાયે જોઈએ તે, આ ધ્યાનકલ્પતરૂ એટલે ધ્યાનથી મનવાંછિત ફળ આપનાર ઝાડની છાયામાં વિસામે લઈ તેમાં મગ્ન થવાથી જરૂર મળશે. ધ્યાન શબ્દમાં ઔ ધાતુ છે. શૈ ધાતુને અર્ધ અંતઃકરણમાં ધ્યાન કરવું, વિચાર કરે, ચિત્વન કરવું, એ થાય છે. શાસ્ત્રમાં ધ્યાનના ભેદ નીચે પ્રમાણે કહ્યા છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ શાખા ફ સૂત્ર-તે દિ તે જ્ઞાને ! કજ્ઞાળ પઢેિ વળત્તે, તું બહા દેશને, સફેકશાળે, ધમ્મુન્નાને, મુશેકશાળે. ( જીવવારે સૂત્ર). અર્થ-ગુરૂ મહારાજને શિષ્ય સવિનય પ્રણામ કરી પ્રશ્ન પૂછે છે કે હે ગુરૂ મહારાજ, ધ્યાનના કેટલા ભેદ છે ? ગુરૂ-હે શિષ્ય, યાનના ચાર ભેદ શ્રી વીતરાગ પ્રભુએ ફરમાવ્યા છે, તે હું તને અનુક્રમે કહું છું, ૧ આન્તયાન, ર રાદ્રધ્યાન, ૩ ધર્મધ્યાન, અને ૪ શુધ્યાન. અંતઃકરણમાં હુરર્હમેશ એ પ્રકારના વિચાર થાય છે. કેઇ વખત અશુભ અથવા ખરાખ અને કાઇ વખત શુભ અથવા સારા. અશુભ વિચારને અશ્રુભયાન અને શુભ અથવા શુદ્ધ વિચારને શુભ અથવા શુદું ધ્યાન કહે છે. હવે અશુભ ધ્યાનના આત્તધ્યાન અને રેદ્રિયાન એવા એ ભેદ છે. તેમજ શુભ ધ્યાનના ધર્મધ્યાન અને જીયાન એવા બે ભેદ છે. આ ચારે ધ્યાનનું સવિસ્તર વર્ણન આગળ જુદી જુદી શાખાઓમાં કરવામાં આવશે. Kar Page #42 -------------------------------------------------------------------------- ________________ અશુભ ધ્યાન. ઉપર કહેલા ચાર ધ્યાનમાંથી પ્રથમ અશુભ ધ્યાનનું વર્ણન કરૂ છુ, કેમકે મેક્ષાથી જ પ્રથમ અશુભ ધ્યાનનું સ્વરૂપ સમજે તે તેનાથી બચવાને પ્રયત્ન કરી શકે અને શુભ ધ્યાનમાં પ્રવેશ કરી શકે. શ્લેક-અજ્ઞાતવસ્તુતવય, રાતરમના . स्वातन्त्र्यत्ति जन्ती, स्तदसध्यानमुच्यते ॥ શાનાર્ણવ, સર્ગ પ, વ્હે. ૧૯, અર્થ-જેણે વસ્તુનું યથાર્થ કવરૂપ જાણ્યું નથી, અને જેને આત્મા રાગ, દ્વેષ, મેહ વગેરે દુર્ગુણેથી પીડાય છે, એવી જેની જે સ્વતંત્ર પ્રવૃત્તિ છે તેને અપ્રશસ્ત કે અસહૃધ્યાન કહે છે. આ ધ્યાન જીવે ને વગર ઉપદેશે પિતાની મેળે જ થાય છે. કારણ કે અનાદિ કાળથી આવીજ વાસના ચાલી આવે છે. અશુભ ધયાનના બે ભેદમાંથી પ્રથમ આર્તધ્યાનનું સ્વરૂપ બતાવે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ શાખા-આર્તધ્યાન. આ જગતના જે સકમી (કમ સહિત અથવા સંસ્કાર) જીવે છે તેમને અનાદિ કાળથી શુભ અને અશુભ કર્મ સવેગવિગ રૂપી ઘટમાળ લાગી રહી છે. કોઈ વાર સારાં કર્મને સંગ થાય છે અને ખરાબ કર્મને વિયોગ થાય છે, તે કોઈ વાર ખરાબ કર્મને સગ થાય છે અને સારાં કર્મને વિયાગ થાય છે. કર્મોના આવી રીતના વેપારથી મનમાં જે સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન થાય છે તેને જ “આતધ્યાન” કહે છે. એ આર્તધ્યાનના જીનેશ્વર ભગવાને મુખ્ય ચાર પ્રકાર અથવા ભેદ કહ્યા છે. પ્રથમ પ્રતિ શાખા આર્તધ્યાનના ભેદ. સૂત્રપાઠ–ગજ્જાને વgિo તંગ .. १ अमणुण्ण संप्पओग संपउत्ते तस्स विप्पओम( સ સમાપયા મવા રે ! २ मणुण्ण संप्पओग संपउत्ते, तस्स अविप्पओग સ૬ સમાચારે મવરૂ ૨. ' ३ आयंक संप्पओग संपउत्ते, तस्स बिप्पओगसह समणागएयावि भवइ ॥ ३॥ ४ परिझ्झासिया कामभोग संप्पओग संपउत्ते, तस्स अविप्पओगसइ समणागएयावि भवइ. વિવાઈ રાત Page #44 -------------------------------------------------------------------------- ________________ અર્થ-આર્તધ્યાન ભગવાને ચાર પ્રકારનું ફરમાવ્યું છે તે ૧. અમગ્ય એટલે ખરાબ શબ્દ વગેરેને સંગ થવાથી વિચાર થાય કે આને વિયેગ હવે કયારે થાય. એને અનિષ્ટ સાગ આનંદમાન કહે છે. . ૨. મોગ્ય એટલે સારા શબ્દો વગેરેને સંગ (પ્રાપ્તિ) થવાથી એમ વિચારે કે આને વિયાગ કદી પણ ન થાએ એને ઇષ્ટ સંગ આધ્યાન કહે છે. ૩. તાવ, કેઢ વગેરે અનેક પ્રકારના રોગની પ્રાપ્તિ થવાથી વિચાર થાય કે આને તરત નાશ થાએ એને રેગેજય આ ધ્યાન કહે છે. ૪. ઈચ્છિત કામગની પ્રાપ્તિ થવાથી વિચાર થાય કે આને કદીપણુ વિયાગ ન થાઓ એને ભેગેચછા આર્તધ્યાન કહે છે, : પ્રથમ પત્ર–અનિષ્ટ સોગ.” • ૧. અનિષ્ટ સંગ નામે આર્તધ્યાન-આત્માએ પિતાના શરીરને સ્વજન, નેહ વગેરે કુટુંબને, સેનું રૂપું વગેર મનને, ઘઉં વગેરે ધાન્યને, ગાય વગેરે પશુને અને ઘર વગેરે મકાનને, પિતાને સુખ દેનારાં માની લીધાં છે. એને મારા કરનાણે સિંહ, સર્પ, વીછી, માંકડ, જૂ વગેરે જાનવર , ચા, રાજા વગેરે માણસ નહી, સમુદ્ર વગેરે જલસ્થાન, Page #45 -------------------------------------------------------------------------- ________________ અગ્નિ, વછનાગ, અફીણ, વગેરે ઝેર, તીર, તરવાર વગેરે શરુ પર્વતની ગુફા વગેર ઠેકાણાં અને ભૂત વગેરે વ્યંતર દેવે એ વગેરે ભયંકર વસ્તુનાં નામ સાંભળવાથી, તેમનાં સ્વરૂપનું અવલોકન કરવાથી, તથા કેટલીક વાર તે પિતાના સુખને નાશ કરનારી ભયંકર વસ્તુઓ યાદ આવવાથી કે આવી મળવાથી મનમાં સંકલ્પ વિકલ્પ અને ગભરાટ થાય છે, તે ભયંકર વસ્તુઓના વિયેગની ઈચ્છા કરે છે અને કહે છે કે આ મારે જીવ લેવાને કેમ મારી પછવાડે મંડયા છે, અને મને શા માટે સતાવે છે. હે ભગવાન! આ બધાને તરતજ નાશ થાય તે બહુ સારું. એવું ચિંતવન કરે તેને તત્વજ્ઞ પુરૂષોએ આર્તધ્યાનને પ્રથમ ભેદ કહેલ છે. દ્વિતીય પત્ર–“સોગ. ૨. “ઈષ્ટ સંગ નામે આધ્યાન” તે. (વસંતતિલકા છંદ) राज्योपभोगशयनासनवाहनेषु । स्त्रीगंधमाल्यवररत्नविभूषणेषु ।। आत्माभिलाषमतिमात्रमुपैति मोहाद.। ध्यानं तदातमिति तत्प्रवदन्ति तज्ज्ञाः॥ સાગાર ધર્મામૃત. ઈચ્છિત અને પ્રિય શજ સત્તા મળે, ચકૅવર્તિ-બળદેવમાંડલિક અને સામાન્ય રાજ્યની જદ્ધિ મળે, જુગળિયાનાં અખર” Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સૈાભાગ્યનાં સુખ મળે, મુખ્ય પ્રધાન અને શ્રેષ્ટ સેનાપતિના વિલાસ મળે, માણસ અને દેવની નત્ર ચૈાવના સ્ત્રીએ સાથે કામભાગ ભાગવવાના અવસર મળે, પલોંગ વગેરે શય્યા, તથા ઘેાડા હાથી અને રથ વગેરે વાહના મળે, ચુવા, ચંદન, પુલ અને અત્તર વગેરે સુગ ંધી પદાર્થો સેવવાને શ્વેગ મળે, રત્ન, રૂપું, સેનું વગેરે ઉત્તમ ધતુઓના અલંકારો મળે, રેશગી અને જરીનાં વસ્ત્ર પહેરીને શરીર શત્રુગારી ઉત્તમ રૂપ બનાવવાને પ્રસંગ મળે, વગેરે જૂદી જૂદી જાતના કામભોગ ભગવવાની જે અભિલાષા થાય છે તે માદ્ધકર્માંના ઉદયથી થાય છે. એ બધા પદાર્થો મળ્યા હોય ત્યારે તેને ઉપભોગ કરતાં અંત:કરણમાં જે સુખ અને આહ્લાદ ઉત્પન્ન થાય, વળી એમ થાય કે હું આ મનોવાંછિત સુખને લેાક્તા છું, તેમજ એ પદાર્થોં ભેગવવાની વાર વાર અનુમૈદ્યના કરતાં માંમાંથી જે સ્વાભાવિક આનંદના દૂંગાર નીકળી જાય અને મનમાં જે અનુભવ અને વિચાર થાય એ બધાને તત્ત્વજ્ઞાનીએ આત્ત ધ્યાનના ખીએ પ્રકાર (“ ઈષ્ટ સયેાગ ”) કહે છે. ,, ॥ પાઠાંતર | કેટલાક વળી આન્તધ્યાનના બીજા પ્રશ્નારને * ઇષ્ટ વિયેાગ ” કહે છે, અર્થાત્ ઢાળ જ્ઞાન વગેરેની મામતે અનેક પ્રથામાં ખતાવેલ છે તે પ્રમાણે સ્વર વગેરે લક્ષણા ઉપરથી, અથવા ચૈાતિષ વગેરે વિદ્યાના પ્રભાવથી એમ જાણવામાં આવે કે હવે શરીરને વિયેગ ( મરણુ થાડા કાળમાં થવાના છે. આથી એવા વિચાર ઉત્પન્ન થાય છે કે અરેરે ! હવે હું આ સુંદર શરીર, વહાલાં કુટુંબીઓ અને સ્નેહીએ, Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અને મહા કષ્ટથી પિડા કરેલી લહી એ બધાંને ત્યાગ કરીને ચાલ્યા જઈશ! પિતાનાં મદદગાર સ્વજન અને મિત્રેના વિયેગથી મૂછ ખાઈ પડી જાય, કલ્પાંત કરે, * છાતી માથું કૂટે, અગર તે મરણ પામવાને વિચાર કરે, ઘરની ધમી કોઈ હરણ કરી જાય, અગ્નિથી મળી જાય, પાણીમાં ડુબી જાય કે તણાઈ જાય, ભેંચમાં દાટેલી લક્ષ્મી x કેયલા થઈને નીકળે, તમામ ધન રાજા અગર નાત ઉપાડી જાય, વેપારમાં ભારે નુકશાન જાય, નામ કાઢવા સારૂ મદમાં આવી જઈ લગ્ન વગેરે કામમાં શક્તિ ઉપરાંત નાણાં વપરાઈ જાય, એમ અનેક કારણે લક્ષમીને નાશ થતાં અશક્તિ અને દરિદ્રતા પ્રાપ્ત થતાં પસ્તાવે કરે કે હાય ! હાય ! હવે શું કરું ! હાય ! હાય ! હવે મારું શું થશે! મારી લક્ષમી કયાં ગઈ ! વગેરે વિચારે અંતઃકરણમાં કરવા અને વિષય સુખ ભેગવવા, અનેક વાજા, નાયકાઓ, બગીચા, અત્તર, અબીલ, છ રસનાં ભેજન, વસ્ત્રાભૂષણ, શયન, આસન, વગેરે વિનાશી પદાર્થોને સંજોગ મેળવવા સારૂ અનેક પાપને આરંભ કરવાના વિચાર કર્યા કરે, એ બધાંને “ઈષ્ટ વિગ” આધ્યાન કહે છે. તૃતીય પત્ર–ગય” ૩. ગોદય આધ્યાન તે, (૧) બધા જીવ નિગી રહેવાને ઈરછે છે, પરંતુ અશુભ વેદનીય કર્મના ઉદયથી જે જે * ઘણું એ પ્રમાણે આત્મ પ્રહાર કરતાં મરી પણ જાય છે. * દાટેલા ધનના એ પ્રમાણે કોયલા કે પાણી થઈ જાય છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૫ • રાગ અને અશાતા થાય છે તેને ભાગવ્યા વિના છૂટકેાજ નથી. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ફેરવાયું છે કે— “ ટાળમાળ ન અસ્થિ મેવો 'ટલે કરેલાં કર્મનાં ફળ ભોગવ્યા વિના છૂટકો નથી. માણસનાં શરીરપર સાડા ત્રણ કરોડ રેશમ (=વાળ ) કહેવાય છે; અકેક રામમાં પાછુા છે રોગ કહે છે એ ઉપરથી આ શરીર કેટલા રોગનું ઘર છે તેના વિચાર કરી જુઓ ! જ્યાં લગી શાતા વેદનીય કર્મોનું જોર છે, ત્યાં લગી તેા અષા રોગ ઢાંકાઇ રહ્યા છે, પણ પાપના ઉદય ( પાપનું પરિપકવપણું ) થયું કે તરતજ કોઢ, ભગદર, જલંદર, અતિસાર, શ્વાસ, ખાંસી, તાવ, વંગેરે અનેક પેટના તેમજ લેાહી વગેરેના વિકારવાળા ભયકર રાગે! ઉત્પન્ન થઇ પીડા આપવા માંડે છે; આવે વખતે મન આકુળ વ્યાકુળ થઈને અનેક પ્રકારના સ'કલ્પ વિકલ્પ કરે છે. (૨) એ બધા રીગાને મટાડવા અનેક એસડા કરતાં, અનંતકાય એકેદ્રિયથી માંડીને પચેન્દ્રિય લગીના જીવાને, મારભ સમારંભ, છેદન ભેદન, પચન પાચન વગેરે ક્રિયાથી મારવાના અતઃકરણમાં વિચાર થાય, ફુગના ઉતાવળે નાશ કરવાની ચટપટી થાય, એ રોગની હાની અને વૃદ્ધિમાં હુ શેક થયા કરે, વળી એમ પણ થાય કે, હે પ્રભુ સ્વપ્નાંતરમાં પણ આવું દુઃખ ન હુ ઇત્યાદિ અભિલાષા ચાય એ પણ “ રાગાય નામે આર્ત્તધ્યાન ” છે, '' * कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि ॥ अवश्यमेव भोक्तव्यं, कृतं कर्म शुभाशुभम् ॥ ગરૂડપુરાણું. ૪૩૨ કાઢ વર્ષના એક કલ્પ થાય છે, એવા કરાડે કલ્પમાં કરેલાં કામેાનાં કુળ ભાગવ્યા વિના છુટકેા નથી Page #49 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પત્ર “ભેગેચ્છા ૪. ભેગેછા આધ્યાન તે–૧ પાંચ ઈદ્રિ સંબંધી કામ ભેગ* ભેગવવાની ઈચ્છા થાય. શ્રવણેદ્રિય (કાન) થી રાગ, રાગણી, કિન્નરીઓનાં ગાયન, અને વાજાઓના કેમળ અને મને હર રાગ સાંભળવામાં ચક્ષુરિંદ્રિય (આંખ) થી નાચ, સેળ જાતના શણગારથી શમિત સ્ત્રી અને પુરૂષ, બાગ, આતશબાજી (દારૂખાનું) ની રમત, મહેલ અને મંડપની રચના, રેશની વગેરે જેવામાં ઘાણે દ્રિય (નાક) થી અત્તર, ફૂલ વગેરેની સુગંધ લેવામાં રસેંદ્રિય (જીભ) થી છ જાતના રસિક ભજન અભક્ષ્ય પદાર્થ વગેરે ખાવામાં અને પદ્રિય ( ત્વચા-શરીર) થી શમન, આસન, વસ્ત્રાભૂષણ, સ્ત્રી વગેરેના વિલાસ ભેગવવામાં આનંદ માન; આ સુખકારી પ્રસંગ સદા એક સરખે રહે એવી ઈચ્છા કરવી; હું ઘણે ભાગ્યશાળી છું કે મને મનવાંછિત સુખમય સામગ્રી મળેલી છે, વગેરેથી આનંદ માન, તેને ભેગેછા આર્તધ્યાન કહે છે. ૨. ભેગાંતરાય કર્મના ઉદયથી પિતાને ઈચ્છા પ્રમાણે સુખદાતા સાધનની પ્રાપ્તિ ન થઈ, બીજાને રાજ્ય, ઐશ્વર્ય માણતા જોઈ, ઈન્દ્ર વગેરેને રિદ્ધિના સુખ ભેગવતા જાણી, અગર શાસ્ત્રદ્વાશ સાંભળી પિતાને તે પ્રાપ્ત થવાને અંતઃકરણમાં એવી અભિલાષા કરે કે હે પ્રભુ ! એક * પાંચ ઈદ્રિયોમાં કાન અને આંખ એ બંને ઈકો કામી કહેવાય છે, અર્થાત શબ્દ સાંભલવા અને ૨૫ દેખવું એ બે ઈદ્રિ કામ (વિષય સુખ) આપે છે અને નાક, જીભ, અને ચામડી એ ત્રણ ઇંદ્રિયો ભોગી છે એટલે ગંધ, સ્વાદ અને સ્ત્રી વગેરેનાં ઉપભોગ લે છે. " Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અથવા અર્થે રાજ્ય મને મળી જોય, કઈ કેય મારા તાબામાં આવી જાય તે હું પણ આવી જ ભગવી મારે એન્મ સફળ કરૂં, જ્યાં લગી એવું સુખ ન મળે ત્યાં લગી મને ધિક્કાર છે, કમભાગી છું,” વગેરે વિચાર કરે. (૩) તપ સંજમ, પચ્ચખાણ, વગેરે કરી તેનું ફળ માગી લે એટલે & નિયાણું કરે કે મારી ધર્મ કરણના ફળથી મને રાજ્ય અને ઇન્દ્ર વગેરેના વૈભવની પ્રાપ્તિ થાઓ. (૪) પિતાની કરણીના પ્રતાપથી પિતાની સ્વજન, મિત્ર વગેરેને ધનવાન અને સુખી કરવાની ઈચ્છા કરે, અથવા આશીર્વાદ આપે. (૫) વળી પિતાનાં સ્વજન, મિત્ર, પડોશીને સુખી દેખી પિતાનાં મનમાં ગૂરણા કરે કે બધાની વચ્ચે હુંજ એક ગરીબ ભિખારી રહી ગયે વગેરે. આવી આવી જેજે પ્રવૃત્તિ અંતઃકરણમાં થાય તેને આર્તધ્યાનને એ પ્રકાર (લોગેચ્છા) જાણ. ( દ્વિતીય પ્રાતિશાખા આર્તધ્યાનનાં લક્ષણ पाठ-अहस्सणं इनाणस्त चतारि लख्खणा पण्णता तं जहा-१ कंदणया २ सोयणया ३ टिप्पणया ४ विलवणया. ઉવવાઈ સૂત્ર. જ છે. 1 * દશા શ્રત સ્કંધ સૂત્રમાં નિયાણાં બે પ્રકારનાં ફરમાવ્યાં છે. ૧ ભવ પ્રત્યેક–એટલે સંપૂણે ભવ લગી ચાલે એવું નિયાણું કરે. જેમકે–નારાયણ વાસુદેવ પદ નિયાણુંથી મળે છે તેનાથી આખો ભવ વસ પચ્ચખાણ અને સંજમ બને નહિ ૨ વસ્તુ પ્રત્યેક–એટલે કોઈ વસ્તુ મળવાનું નિયાણું કરે જેમકે દ્રૌપદીજી, એમને નિયાણું કરેલી વસ્તુ ન મળે ત્યાં લગી સમ્યકત્વ પ્રાપ્ત થાય નહિ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧ ' અર્થ-આર્તધ્યાની જીવનાં ચાર લક્ષણ છે. ૧ આt એટલે રૂદન કરે. ૨ શેક ( ચિન્તા ) કરે. ૩ આંખમાંથી આંસુ પાડે ૪ વિલાપ કરે. - આર્તધ્યાનના ધ્યાને (ધ્યાન ધરનારને) બહારનાં ચિહેથી ઓળખવા સારૂ પ્રભુએ ચાર લક્ષણ સૂત્રમાં કહ્યાં છે. ૧. અનિષ્ટને સંજોગ, ૨. ઈને વિયેગ, ૩. રોગ વિગેરે દુઃખની પ્રાપ્તિ, ૪. લેગ વિગેરે સુખની અપ્રાપ્તિ. આ ચાર પ્રકારનાં કારણેને લીધે સકમી (સંસારી) જીવોને કર્મને જોરથી સ્વાભવિક રીતે નીચેની ચાર ક્રિયા થઈ જાય છે. પ્રથમ પત્ર--“કંદણુયા”. ૧ કંટણયા એટલે આકંદ કરે. જેમકે હાયરે! મારી સુખ સામગ્રીને નાશ થઈ દુઃખ સામગ્રી શામાટે મળે છે! અરે વ! હે પ્રભુ! વગેરે વિચારે થતાં હૈયાફાટ શબ્દથી રેયા કરે છે દ્વિતીય પત્ર–“સાયણયા”. સેથણયા એટલે શેક તથા ચિંતા કરે. જેમકે કપાળ પર હાથ મૂકી બેસે, નીચી નજર કરી સુનમુન બેસી રહે, ધરતી ખેદે, તરખલાં તેડે, ગાંડા જે બને, મૂછિત થઈ પડયે રહે વગેરે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૯ તૃતીય પત્ર--“ તિપણુયા ”, ૩. તિપ્યા એટલે આંખામાંથી આંસુ વહે. વાત વાતમાં એ ચીજનું મરણુ થતાં રેવા માંડે અને ઊંડા નિસાસે મૂકે. ચતુર્થાં પત્ર--“ વિલવણ્યા ”, ૪. વિલવણયા એટલે વિલાપ કરે. અંગ પછાડે, છાતી ફૂટે, વાળ તાર્ડ, હાય, વાય, જુલમ થયા, ગજબ થઈ ગયા, ભારી અનર્થ થયા વગેરે ભયકર શબ્દ પાશ્ચારે, કલેશ, ટટા, ફ્રાન કરે, દીન, દયામણાં વેણુ એલે વગેરે આર્ત્ત ધ્યાનીનાં લક્ષણ જાણવાં. વળી આર્ત્ત ધ્યાનીનાં લક્ષણ આ પ્રમાણે છે ઃ— शंकाशोकभयप्रमादकलहश्चित्तभ्रमोद्भांतयः । उन्मादो विषयोत्सुकत्वमसकृनिद्राङ्गजायश्रमः ॥ मूर्च्छादीनि शरीरिणामविरतं लिङ्गानि बाह्यान्यल । मांर्त्ताधिष्ठितचेतसां श्रुतधरै वर्णितानि स्फुटम् ॥ નાના વ સ ૨૫, લેા. ૪૩. श्लेमाश्रुबांधवैर्मुक्तं, प्रेतो भुंक्ते यतोऽवशः । * બતો ન રોતિનં દિ, ત્રિયા: જાયો: સ્વરાિિમઃ ।। મરણ પામનારની પાછળ એનાં સ્વજન અને સ્નેહી રૂદન કરીને સુ અને લીટ કાઢે છે. તે મરનારને ખાવાં પડે છે એમ મિતાક્ષર કામમાં લખ્યું છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ અથ—પ્રથમ તા દરેક વાતમાં શંકા રહે છે, પછી થાક, ભય, પ્રમાદ, અસાવધાની, કલેશ, ચિત્તભ્રમ, ભ્રાન્તિ, વિષય લાગવવાની ઈચ્છા, હમેશાં ઉંઘ આવવી, શરીરમાં જડતા, શિથિલતા, મનમાં ખેદ, વસ્તુઓ ઉપર મૂર્છાભાવ વગેરે ચિહ આત્ત ધ્યાનીને પ્રગટ થાય છે, એવું શાસ્ત્રના પારગામી વિદ્વાના હે છે. આ ધ્યાનનાં “ પુષ્પ અને ફળ ”, આધ્યિાન ધરનારને પાતાની પાસે નથી તે વસ્તુ મેળવવાની અત્યંત આશા રહે છે. હમેશાં તેનું ચિત્ત તેમાંજ લાગ્યું રહે છે, જેથી બીજા કામામાં અનેક રીતે બગાડા થાય છે, અને હરકત પડે છે. ધર્મકરણી, સજમ, તપ વગેરે કરવા છતાં જેવા જોઇએ તેવા લાભ કુંડરિકની પેઠે મેળવી શકાતા નથી. *જમુદ્દીપના પૂ` મહા વિદેહમાં પુષ્કલાવતી વિજ઼ય નામે લાગ છે તેની પુંડરીકણી નામે રાજધાનીમાં પદ્મનાભ રાજાના કુડરિક નામે કુંવરે દિક્ષા લીધી જેથી તેના ભાઇ પુંડરિકને રાજ્ય મળ્યુ. ભાઈને રાજ્ય સુખ ભાગવતા જોઇ, કુંડરિકનું મન દક્ષામાંથી તે તરફ્ લલચાણુ.... ગુરૂના સંગ છેડી, રાજમહેલની પાછળની અશેાકવાડીમાં છાની રીતે આવીને મેઢા, માળીની મારતે પુંડરિક રાજાને ખબર પડતાં, ભાઇનાં દર્શન કરવાને આવ્યા. તે ટાંણે મુનિનું ચિત્ત ઉદાસ દેખી પૂછતાં કુંડરિકે રાજ વૈભવનાં વખાણ કર્યા. મુનિનું મન રાજ સુખમાં લાભાયું જાણી, પુંડરિકે વજ્રભૂષણુ ઉતારી રાજ તજીને મુનિને દીધું અને મુનિના ઉતારેલા વૈષ પેાતે ધારણ કરી, ગુરૂજીનાં દર્શન માટે ગયા. ત્રણ દિવસના ઉપવાસ કરી ગુરૂજીને મળ્યા. લૂખા, સૂકા, શુદ્ધ આહારથી ઇંદ્રિયાક્રમી નિજા કરી Page #54 -------------------------------------------------------------------------- ________________ અખંડ અને પૂર્ણ પુણ્યના જોગ વિના ઈષ્ટ વસ્તુનું મળવું અને સ્થિર રહેવું, બની શકતું નથી. જે માણસ વસ્તુ ન મળવાથી અથવા મળ્યા પછી તેને નાશ થવાથી પુરી ઝૂરીને મરે છે તેને કંઈપણ અર્થ સર નથી. ઉલટું નમિરાજર્ષિના ફરમાન પ્રમાણે “એક માળા, મામા નંતિ તુ એટલે ન મળેલા કામગની ઈચ્છા કરતા થકે તે માણસ, તે કામગ ભેગાવ્યા વિના નરક, તિર્યંચ વગેરે ખરાબ ગતિમાં મરીને ઉપજે છે. કદાચિત્ કંઈ પુણ્યદયથી મનુષ્ય ગતિ મળી તે તે દુઃખી, દરિદ્રી, નીચ અને દીન થાય છે. તેમજ દેવગતિ મળી તે અગિયા દેવ થઈ હમેશાં સ્વામીના હુકમને તાબે રહી અનેક દુઃખ ભેગવે છે, અને સ્વામીની ઈચ્છા પ્રમાણે પિતાને મને કે કમને પણ કરવું પડે છે. ભેગાંતરાય નામના કર્મોદયથી પિતાને મળેલા પદાર્થો પણ ભેગવી શકાતા નથી અને બીજાને કામગ ભેગવતા જોઈ પોતે ઝરણ કરે છે. આર્તધ્યાનની એટલી તે જમ્બર શક્તિ છે કે, તે ધ્યાનમાં મરીને સર્વાર્થસિદ્ધ વિમાનને દેવ થયા. પાછળથી કુંડરિક રાજવેષ ધારણ કરી, રાજસુખમાં અત્યંત આસક્ત થયે, તાકાત વધારવા સારૂ માં મદિરા વગેરે અભય પદાર્થનાં ભક્ષણથી અત્યંત અસહ્ય વેદના થઈ. ત્રણ દિવસમાં આયુષ્ય પૂર્ણ કરી ભોગ ભોગવ્યા વગર મરી સાતમી નરકે ગયા. * ઉત્તરાધ્યયન અ. ૯ ગાથા ૫૬. એવા અગિયા દેવને નેકર દેવ કહે છે. તેઓ પિતાના સ્વામીને માટે વિમાન બતાવે છે અને ઉઠાવે છે. સેનાની નોકરી હોય તે અશ્વ વગેરે પશુનાં રૂ૫ કરી સ્વામીની સેવા કરવી પડે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ લાગ્યા રહેવાથી કે તે કરવું પડે છે અને ત્યાં આ ધ્યાનની પ્રીતિ તૂટતી નથી. ધ્યાનપર પ્રેમ લગાડવાથી ભવભ્રમણ પણ તેજ ધ્યાન ધરવું પડે છે અને (ર). આર્ત્ત ધ્યાનવાળા મનુષ્ય કામભાગમાં અતિ સુખ્ય રહે છે. દેવતા વગેરેનાં ઊંચા પ્રકારનાં સુખ અન તીવાર ઊગવ્યા છતાં એમ જાણે છે કે આવી ચીજ મને કઇ જગાએ મળી હતીજ નહિ, તેથી તે, તે ચીજથી એક ક્ષણ માત્ર પણ જૂદા રહી શકતે નથી. આવા અતિશય સુખ્તપણાથી તે આ ભવમાં શૂળ, પ્રમેહ, ચાંદી, ચિત્તભ્રમ વગેરે અનેક સંગાથી દુઃખી થાય છે, એસડ અને પથ્યમાંજ વખત ગાળવા પડે છે, અને મળેલા પદાર્થાં ભાગવી શકતા નથી. પેાતાના ઘરમાંથી સામગ્રીઓને જોઇ જોઇ સૂરણા કરે છે અને કહે છે કે આ સંગથી કર્યારે છૂટું અને તે ચીજના કયારે ઉપભાગ લેઉ F (૩). આર્ત્ત ધ્યાનીની પાસે જે જે ચીજ છે. તે તે ચીજથી ત્રીજી ચીજો વિશેષ સારી સાંભળતાં કે દેખતાં તેને મેળવવાની રૂચિ વધતી જાય છે અને એમ ઉત્તરાન્તર વસ્તુઓ ભાગવવાની ઇચ્છા પર ઈચ્છા થતાં તેને જન્મ તેમાંજ પૂ. થાય છે. અગર વૃદ્ધાવસ્થા આવી જાય છે તાપણુ તૃષ્ણા નુસ થતી નથી. ભતૃઢુરિએ કહ્યુ છે કે—“ તૃષ્ણા નનીનાં વેયમ નીળો” એટલે અમે વૃદ્ધ થઈ ગયા, પણુ તૃષ્ણા જરાપણુ ઘરડી ન થઈ. આ દુનિયામાં એકથી એક અધિક સરસ પદાર્થ પડ્યા છે, એ બધા એકજ વખતમાં મળી શક્તા નથી, મળ્યા વિના તૃષ્ણાવંતની તૃષ્ણા પણ શાંત થતી નથી અને Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩ તૃષ્ણ શાંત થયા વિના દુખ મટતું નથી. આ વિચાર ઉપરથી નિશ્ચય થાય છે કે, આધ્યાન હમેશાં એકાંત (નરમ) દુખનું જ કારણ છે. જેવી રીતે આ ભવમાં આધ્યાન દુઃખદાતા છે, એથી પણ અધિક પરભવમાં દુઃખદાયક છે. જે મળેલી વસ્તુઓ પર અત્યંત આસક્તિ રાખે છે તેનાં કર્મ ઘણું કઠણ (ચીકણું) બંધાય છે, અને પછી એજ કર્મો દુર્ગતિમાં લઈ જઈ એવી તે પીડા આપે છે કે રોતાં રેતાં પણ છૂટાતું નથી. આ વિચાર કરી, સમ્યક્રશી” સાધુ અને શ્રાવકે આ આધ્યાનને ત્યાગ કરી સુખી થવાની તજવીજ કરે છે. આ આર્તધ્યાન સકમ ( સંસારી ) જેની સાથે અનાદિકાળથી ચુંટયું છે અને એ ધ્યાન, વગરસંસ્કાર સ્વભાવથીજ ઉત્પન્ન થાય છે. પહેલી ક્ષણમાં તે રમણિક લાગે છે, તથાપિ અંતમાં અપથ્ય આહારની પેઠે દુઃખરૂપ છે. એના ચાર પાયા તે પાંચમા ગુણસ્થાનક લગી રહે છે અને નક્કી બે ત્રણ પાયા તે છઠ્ઠા ગુણસ્થાન લગી હોય છે. આ ધ્યાનવાળાને કૃષ્ણ, નીલ અને કાતિ એ ત્રણ અશુભ લેશ્યા રહે છે. આ ધ્યાનમાં મરનારની વિશેષે કરીને તીર્થંચ ગતિ થાય છે. આ ધ્યાન “હેય” એટલે છોડવા જોગ છે. [ પરમ પૂજ્ય શ્રી કહાનજી ઋષિજી મહારાજના સંપ્રદાયવાળા બાળ બ્રહ્મચાર મુનિશ્રી અલખઋષિજી રચિત ધ્યાન કહપતરાની આધ્યાન નામે પ્રથમ શાખા સમાપ્ત ] Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૪ દ્વિતીય શાખા–“રોદ્રધ્યાન, ” લેક—દુઃ રારાયઃ માળી, મળીતત્તવરિશમઃ । रुद्रस्य कर्मभावो वा रौद्रमित्यभिधीयते ॥ જ્ઞાનાÖવ સર્ગ ૨૬, શ્લોક ૨. અથ --જે કર પરિણામવાળા પ્રાણી થાય છે તેને રૂદ્ર કહે છે અને એવા રૂદ્ધપ્રાણીનું કામ અથવા તેના ભાવ પરિણામને “ રૈદ્રિધ્યાન ” કહે છે. ,, જેવી રીતે મદિરાપાન કરવાથી મનુષ્યની બુદ્ધિ વિકલ થઈ જાય છે અને તેથી તે વિશેષ ક્રૂર કમાંજ આનંદ માને છે, તેવી રીતે જીવ અનાદિ કાળથી કર્મરૂપ મદિરાની ધુનમાં મસ્ત બનીને કુક કરવામાંજ આનંદ માને છે. એ કુર્માંના આનંદથી અંતઃકરણમાં જે વિચાર થાય છે, તેને તત્ત્વજ્ઞ પુરૂષોએ વૈદ્ર એટલે ભયાનક કૅટાન એવું નામ આપેલું છે. પ્રથમ પ્રતિ શાખા—રોદ્રયાનના ભેદ ” સૂત્ર—દેશાને રદ્દેિ વળત્તે તું બહા-૧. હિંસાનુ ધી, ૨. મોસાળુવંધી, રૂ. તેનાજીવી, ૪. સવળાશુવધી. ઉવવા સૂત્ર. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૫ અર્થ––શૈદ્ર (ભયંકર) ધ્યાનના ચાર પ્રકાર ભગવતે - ફરમાવ્યા છે જે અહીં કહે છે–૧. હિંસાનુબધી રૌદ્રધ્યાન તે હિંસક કમેનું અનુમોદન (પ્રશંસા) કરે, ૨. મૃષાનુબંધી રૌદ્રધ્યાન તે મિથ્યા (પેટા) કર્મોનું અનુમોદન (પ્રશંસા) કરે, ૩. તકરાનુબંધી રૌદ્રધ્યાન તે ચોરી કરવાનું અનુમાન કરે, ૪. સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન તે વિષય સુખને રક્ષણના કર્મોનું અનુમોદન કરે. આ ચારે પ્રકારનું આગળ સવિસ્તર વર્ણન કરેલું છે. પ્રથમ પત્ર–“હિંસાનુબ ધી”. ૧. “હિંસાનું બંધી રોદ્ર યાન” તે, संछेदभेदनसुताडनतापनैश्च । बंधप्रहारदमनैश्च विकृन्तनैश्च ।। यस्येह रागमुपयाति न चानुकम्पा । ध्यानं तु रौद्रमिति तत्प्रवदन्ति तज्ज्ञाः ॥ (સાગારધર્મામૃત). અર્થછેદન, ભેદન, તાડન, તાપન, બંધન, પ્રહાર, દમન, અને કુરૂપ કરવું, એ વગેરે કર્મોમાં જે પ્રેમ રહે છે, અને એ પાપકર્મ દેખી દયા ન આવે તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. , . (૧) દુઃખ કેઈને પણ પ્રિય લાગતું નથી. બિચારા છે, Page #59 -------------------------------------------------------------------------- ________________ કર્મને તાબે થઈ પરાધીનતા, નિરાધારતા, અને અસમર્થપણ તે પામ્યા છે હીન, ગરીબ અને દુઃખી બન્યા છે તેમજ એકેદ્રિય વગેરે અવસ્થા મળી છે, હમેશાં તે સુખને ચાહનાર છે અને યથાશકિત સુખ મેળવવાના ઉપાય કરતાં કરતાં ખપી જાય છે. એવા એ રાંક છાને અર્થથી (મતલબથી–સ્વાર્થથી) અનર્થથી (વગર સ્વાર્થે) દુઃખ દેવું, સતાવવું અગર તેને પીડા પામતા જોઈ હર્ષ પામવે, તેને હિંસામય રૌદ્રધ્યાન કહે છે. એકેંદ્રિયથી માંડીને પંચેન્દ્રિય જીવ લગી કોઈ પણ જાતે પિતાના હાથથી, તથા બીજાના હાથથી પ્રાણરહિત કરતા જોઈને, કટકા કરતા જાઈને, લેઢાની બેડીથી અથવા શણું કે સૂતરની દેરીથી બાંધતા જોઈને, કેટડીમાં, ભોંયરામાં કે કે કેદખાનામાં કન્જ કરતા જોઈને, કાન, નાક, પૂછડું, શીંગડું, હાથ, પગ, નખ અને ચામડી વગેરે કઈપણ અંગઉપાંગનું છેદન ભેદન થતું જોઈને, કતલખાના માં બિચારા જીવોને વધ કરતી વખત કળકળાટ સાંભળીને તથા તેના કટકે કટકા તરફડતા જોઈને, એમ અનેક રીતે જીવેને દુઃખ ખમતા અગર કપાતા જોઈને, એવી રીતે આનંદ માને કે બહુ સારું થયું, આ પ્રમાણે જ આને મારવાની જરૂર હતી, બાંધવજ જોઈએ, ફાંસી, શૂળી દેવી જ જોઈએ, એ બહુ જુલમી હતું તેથી જ હેત તે ભારે ગજબ કરી નાંખત, મરી ગયું છે પાપ ગયું, પૃથ્વીને ભાર ઓછો થા, વગેરે શબ્દચાર કરે અને રાજી થાય તે તેને હિંસાનું બંધી રૌદ્રધાન કહે છે. (૨) (વળી પણ) આહાહા ! આ મહેલ, મંદિર, બંગલા, દુકાન, હવેલી, કેટ, કિલા, ખાઈ, બુરજ, તીરથંભ, માટી અને Page #60 -------------------------------------------------------------------------- ________________ ૭ પત્થરના રમકડાં, મૂર્તિઓ, વાસણHસણ વગેરે બહુ સારાં બન્યાં છે, સારા રંગથી કતરણ વગેરે કરી સુશોભિત કરેલ છે; કારીગરના શિલ્પ કામને શાબાશ છે કે આવી મનહર વસ્તુ બની; આ પ્રમાણે કૂવા, વાવ, નળ, તળાવ, હેજ, કુંડ, ઝરણ, ઝારી, લેટા, વાસ, કળશીઆ વગેરે બહુજ સુંદર બનેલાં છે, કેવું સ્વાદિષ્ટ અને સુવાસિત પાણી છે, કે ઉમદા કુવારે છૂટી રહ્યો છે, કેવી રીતે છંટકાવ થઈ રહે છે, ચૂલા, ભઠ્ઠી, એંજીન, મીલ, દિવા, વાલ્સેટ, હાંડી, ગ્લાસ, ઝુમર, ચીમની વગેરે બહુ સુશોભિત છે; કેવી રંગ બેરંગી આતશબાજી છૂટી રહી છે; કેવી ધૂપની સુગંધી મઘમધી રહી છે, કેવી શીતળ અને સુગંધી હવા આવે છે; ઊંચી જતના પંખા કેવા ચાલી રહ્યા છે, હીંડેળાખાટ કેવી ઝૂલી રહી છે, વાજાઓના કેવા મહર અવાજ છે; કેવા ઊંચી જાતના વિચિત્ર આકારનાં ઝાડે ભી રહ્યાં છે, આ ઝાડને કાપીને તેના મહેલ, તંબ, પાટ વગેરે બનાવવા ગ્ય છે, આ મીઠાં ફળ ખાવા યેગ્ય છે તે શણકારી છે, શાક બહુજ સ્વાદિષ્ટ બન્યું છે, કેવી લીલી લીલી વનસ્પતિ છવાઈ રહી છે, જે જેવાથી ઘણે જ આનંદ થાય છે કેવા મનહર હાર, તેરા, બનાવ્યા છે; એસિડ, કંદ, મૂળ થળો પણિક પદાર્થને સ્વાદ કે માને છે; આ કીડા, માંકડ, ડાંસ, મચ્છર વિગેરે છ મરવાયેગ્ય છે એને જરૂર મારવા જોઈએ; જળચર અને મચ્છ વગેરે, ભૂચર છે ગાય વગેરે, વનચર આવે jડ વગેરે, બેચર છ પક્ષી વગેરે, રાંધીને ખાવા યેગ્ય છે, આ ઘડા, હાથી વગેરેની બેઠક કેવી મજાની છે; મારૂં સન્મ શત્રની તલ કરે એવું છે બહુજ મજાનાં ચિત્ર વિચિત્ર પક્ષીઓને પાં Page #61 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮ જરામાં રાખ્યાં છે એ સંગ્રહ સ્થાનની રચના બહુજ અજબ છે ઉંદરથી રેગની ઉત્પત્તિ થાય છે માટે તે મારવા ગ્ય છે સપ, વીંછી વગેરે ઝેરી જેને તે જરૂરી મારી નાંખવા જોઈએ કે જેથી બહુજ પુણ્ય થાય; સિંહને શિકાર ક્ષત્રીઓએ અવશ્ય કરવું જોઈએ, કે પરાક્રમી યુધ્ધો છે કે એક પલકમાં હજારોને સંહાર કરી નાખે છે, આ બધા વિચારોને હિંસાનુબંધી રૌદ્રધ્યાન કહે છે. વળી અશ્વમેઘ યજ્ઞ એટલે ઘોડાને, ગોમેધ યજ્ઞ એટલે ગાયને, અજમેઘ યજ્ઞ એટલે બકરાને અને નરમેઘ યજ્ઞ એટલે માણસને અગ્નિમાં હેમ કે જેથી ભારે પુણ્ય થાય છે અને સ્વર્ગ મળે છે; આવા વિચારે પણ રૌદ્રધ્યાનનાજ છે. કેટલાક પાપના કામમાં રચી પચી રહેલા એમ માને છે કે, જાનવરના અંગે પાંગ, માંસ, લેહી, હાડકાં, ચામડી વગેરે ખાવાથી રેગને નાશ થાય છે, કેટલાક મેજની ખાતરકૂતરા વગેરે શિકારી જાનવર પાસે બિચારાં ગરીબ પશુ પક્ષી વગેરેને પકડાવીને આનંદ માને છે કેટલાક વાંદરા, રીંછ વગેરે જેની પાસે નાચ, ગાયને વગેરે તમાસા કરાવી દેવામાં મોજ માને છે, કેટલાક વળી કુકડા, પાડા, મેંઢા વગેરેની સાઠમારી અને માણસની કુસ્તી જોઈ રાજી થાય છે, આ બધાં કામથી હિંસાનુબંધી નામે રૌદ્રધ્યાન થાય છે. (૩) કેટલાક લેકે જીવને મારવાને વાતે તેપ, બંદુક, ધનુષ્ય, બાણ, તરવાર, કટાર, છરી, ચપુ, વગેરેને સંગ્રહ કરે છે એવાં શ્રદ્ધોગના વખતમાં ઘરમાં ઉંદર મરે છે તે ઘરધણીને ચેતાવે છે કે રોગથી બચવું હોય તે સંભાળો, આવા ઉપકારી છને જે મારે છે તે બજ અજ્ઞાની છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨૯ શસ્ત્ર જોઇ જીવેાને મારવાની ઈચ્છા કરે છે કેટલાક લેાકેા ઘટી, ܪ હળ, ખખ્ખર, કાદાળી, પાવડા, ખાંડણીએ, સાંબેલુ', સૂડી, દાતરડું, કાતર વગેરેના સંગ્રહ કરે છે, એને જોઇને સહાર કરવાની ઈચ્છા કરે છે; હાથમાં એ શસ્ત્ર આવે તે ચલાવવાની ઇચ્છા કરે છે; ખાલી ચલાવી જુએ છે; તે પણ હિંસાનુબંધી રોદ્રધ્યાન છે. (૪) કાઇનું પૂરૂ ચિતવવું, પોતાનાથી વધારે રૂપવાન, ધનવાન, ગુજુવાન, પુણ્યપ્રતાપી, કુટુંબવાળા, અને સુખી દેખી ઇર્ષ્યા કરે, એવાને દુઃખ થાય એવા વિચાર કરે; આના નાશ થાય તે પછી મને ફાઇ પૂછવાવાળુ નથી, આ મારા સુખમાં હરકત કર્તા છે, મને હરવખત દખાવે છે, સતાવે છે, માટે આ કયારે મરે કે પાપ ટળે; વગેરે વિચાર કરવા એ પણ હુ સાનુબધી રદ્રયાન છે. (પ) પૃથ્વી, પાણી, વગેરે છકાયના જીવાની હિંસા થાય એવા યજ્ઞ, હામ, પૂજા વગેરેના ઉપદેશ આપે; એવા ગ્રંથ રચે; તેવાં આસડાનાં શાસ્ત્રો બનાવે; દુષ્ટ મત્રાનાં સાધન કરે; બિભત્સ કથા અથવા કાઢ ખરી વગેરે મનાવે અથવા ભણે; હિંસક, ચાર, વ્યભિચારી, પાપી, અને દુર્વ્યસનીના સંગમાં રહે; નિયી, ક્રોધી, અભિમાની, કપટી, લેાભી, અને નાસ્તિક અને; એ સ લેાકાના મનમાં હિંસાનુખખી રૌદ્રધ્યાનના વિશેષ વાસ રહે છે. (૬) તેવીજ રીતે હિંસા કરવાથી ઉપજતી ચીજ જેવી કેટ— Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧ મીલમાં દળેલ લોટ, ૨ મેરસ વગેરે પરદેશી ખાંડ, ૩ હાડકાં કે હાથીદાંતની ચૂડીઓ, ૪ કચકડની બનેલી ચીજો, ૫ પીછાંની ટોપીઓ વગેરે બને છે તે, ૬ ચામડાંના પુડાં વગેરે થાય છે તે, ૭ અંગ્રેજી દવાઓ, ૮ સાબુ, મીણબત્તી, ૯ રેશમી લૂગડાં, ૧૦ ખરાબ કેસર, ૧૧ ચરબીનું ઘી, વગેરે હિંસક વસ્તુને V૧. મીલના લેટમાં તથા મેંદામાં પાણી નાંખી રાતવાસી રાખી તે પર સવારે સાકર ભભરાવવાથી હાલતા ચાલતા ઘણું જીવો જોવામાં આવે છે. ૨. મેરસ વગેરે પરદેશી ખાંડમાં હાડકાંને લેટ નાંખે છે અને ગાયના લેહીથી સાફ કરે છે. છે. હાથીદાંતને માટે સીતેર હજાર હાથી હર સાલ ફ્રાંસમાં મારવામાં આવે છે. ૪. કાચબાને ગરમ પાણીમાં ડુબાડી મારી નાંખી તેની ચામડીની જે વસ્તુ બનાવે છે તેને કચકડાની ચીજ કહે છે. ૫, જીવતા પંખીની પાંખો ઝડપથી ઉખાડે છે અને ટોપીઓ વગેરે ઉપર તેનાં પીછાં શોભા માટે લગાડે છે. ૬. ઝવતા પશુનું ચામડું ઉતારી લે છે. કેટલેક ઠેકાણે તે ચામડાને માટે ઝેર વગેરેને પ્રયોગ કરી પશુને મારી તેનાં પાનાં પુઠા, નેબત નગારાં વગેરે બનાવે છે. ૭. અંગ્રેજી દવામાં જાનવરોના માંસનો અર્થ એટલે દારૂને ભેગા થાય છે. કૉડલીવર ઑઇલ તે માછલીનું જ તેલ છે. એવી ઘણી ચીજો છે.. ૮. સાબુ અને મીણબત્તીમાં ચરબીને ભેગ થાય છે. ૯. કેસરમાં કેટલેક ઠેકાણે માંસના રેસા હેય છે. ૧૦. રેશમી કીડાને ગરમ પાણીમાં મારી રેશમ લેવામાં આવે છે. ૧૧. કેટલાક ઘીમાં પણ ચરબીને ભેગ હોય છે. વર્તમાન પત્રોમાં ઘણીવાર એવી ખબરે પ્રગટ થઈ છે. એ પ્રમાણે જાણીને ઉપરની વસ્તુઓને જેઓ છેડતા નથી તેને આર્ય શી રીતે કહેવાય? Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧ L ભગોપભોગ કરતાં મનમાં આનંદ માને છે તે પણ હિં’સાનુભથી રૈય્યાન ગણાય છે. (૭) ખેર, મૂળા વગેરેની ભાજી, જુવાર અને માજરીનાં ડુંડાં, સળેલાં અનાજ અને એસડ, એવી એવી સજીવ ચીજો વગર જોયે ભાગવતાં મજા માનવાથી પણ હિ‘સાનુ'મ'ધી રૌદ્રધ્યાન ગણાય છે. કારણ કે એમાં ત્રસ જીવેા મરવાના વિશેષ સભવ છે. (૮) મહાભારતની લડાઈઓના ઇતિહાસ તથા કથા વાંચતાં તથા સાંભળતાં જે તેમાં અનુમેદના થાય તે પણ હિ'સાનુતે બધી રૌદ્રધ્યાન છે. હિંસાનુખશ્રી રૌદ્રધ્યાનનું ઘણું વર્ણન છે. એ બધાના સાર એ છે કે કેાઈ પણ જીવને દુઃખ દેવાના વિચાર થાય, અગર ખીજાએ હિંસા કરીને વસ્તુ મનાવી ઢાય તેમાં અનુમાદન અપાય, એને હિંસાનુબધા રૌદ્રધ્યાન કહે છે, દ્વિતીય પત્ર—“ મૃષાનુબ’શ્રી. ૪૨. મૃષાનુબંધી રૌદ્રધ્યાન એટલે.... "" असत्यचातुर्यबलेन लोकाद्वित्तं ग्रहीष्यामि बहुप्रकारं । तथाश्वमातङ्कपुराकराणि, कन्यादिरत्नानि च बन्धुराणि ॥ असत्यवाग्वंचनयां नितान्तं प्रवर्तयत्यत्र जनं वराकम् । सद्धर्ममार्गादतिवर्तनेन मदोद्धतो यः स हि रौद्रधामा ॥२॥ નાનાÖવ સ ૨૫, શ્લાક ૧૮-૧૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ અથ– હું જૂઠી ચતુરાઈ કરીને મારાં પાપ કામ ન પ્રગટ થાય તેવી અનેક રીતે લેકેને ઠગી મારી બૂરી મતલબ પૂરી કરૂં મન કલ્પિત અનેક દયા રહિત શાસ્ત્ર રચી મન મા મત ચલાવું વાકય ચતુરાઈથી લે કોને મોહ પમાડી તેમની પાસેથી સુંદર કન્યા, રત્ન, ધન, ધાન્ય, અને ઘર પડાવી લઉં અને મારું જીવન સુખે ચલાવું એ વગેરે અસત્ય વિચાર જેના અંતઃકરણમાં થાય છે તેને મદેન્મત્ત (મદમાં છકી ગયેલ) મૃષાનુબંધી ધ્યાનનું ધામ સમજ જોઈએ. મૃષા એટલે રાખ્યું નથી, એટલે જૂઠ નામના દુર્ગણે જ ગતમાં એક ખૂરે પદાર્થ બાકી રાખ્યું નથી. તમામ અવગુણ ચીજ જૂઠમાં આવી ગઈ છે. અસત્ય ઘણું જ ખરાબ છે. નાના મેટા સૈ માણસે જૂઠને ખરાબ માને છે કારણ કે જૂઠું કહેવાથી સૈ ચીડાય છે. છતાં આશ્ચર્યની વાત એ છે કે તેને કઈ છોડતું નથી. જુઓ, આ ધ્યાનની સત્તા કેવી પ્રબળ છે કે ખરાબ કામમાંજ આનંદ મનાય છે. કેટલાક પિતાની ચાતુરી બતાવે છે કે અમે કેવા વિદ્વાન છીએ કે ભારે પ્રપંચ કરીને એ અંગહીન, રૂપાહીન, ઈદ્રિયહીન અને ગુણહીન કન્યાને માટે સારે ઠેકાણે આપી દીધી, અને એની પાસેથી આટલી રેકડી રકમ પડાવી; વૃદ્ધને, રોગીને અને નપુંસકને કેવી યુકિતથી વિવાહ કરી આપે; હવે એ બંને તે ભલે જીદગી સુધી પિક મૂકી રેવે, પણ આપણે તે કામ થયું. એવી જ રીતે ગાય, ઘોડા, વગેરે પશુઓની, પિપટ, મેના, વગેરે પક્ષીની, ખેતર, બાગ વાવ વગેરેની કેટલાક લેકે જૂઠી પ્રશંસા કરી, ખટપટ કરી, રૂપ બદલાવી, ખરાબને છેડીવાર રૂડી બનાવી, Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૩ વધારે કિંમત ઉપજાવે છે અને પછી ખુશી થાય છે. વળી જનાં લૂગડાંને રંગ વગેરેથી નવાં જેવાં બનાવે, બેટાં ઘરેણાંને સાચાં જેવાં કરે, સારો માલ બતાવી ખરાબ માલ દઈ આનંદ માને, પિતાનાં સગાં કે મિત્રે, વિશ્વાસ રાખી છૂપી રીતે ધન, ઘરેણાં કે કંઈ થાપણ મૂકી ગયા હોય એને દબાવી રાખી તે ધણીને ન આપે, જૂઠી સાક્ષીઓ ઉભી કરી જૂઠા દસ્તાવેજ બનાવી કેઈના પૈસા, ઘર વગેરે પડાવી ખુશી થાય, એ રીતે વેપારના અનેક કામમાં દગાબાજી કરે, અને પ્રપંચથી બીજાને ઠગવાને વિચાર કરે તેને મૃષાનુબંધી રદ્રધ્યાન કહે છે. પિતાને મન મા જઠ પંથ ચલાવી વીતરાગ પ્રભુએ કહેલ શાસ્ત્રીય ધમે છેડી અનેક કલ્પિત ગ્રંથ, ચરિત્ર વગેરે બનાવી બિચારા ભેળા અને ભરમમાં પાડે, હિંસાને માર્ગ બતાવી, શુદ્ધ દયા માર્ગથી છોડાવી મનમાં આનંદ માને કે મેં આટલાં ગામે અને આટલાં માણસ મારાં કર્યા, જ્ઞાનવત, આચારવંત, શુદ્ધ જિનેશ્વર પ્રભુના માર્ગના પ્રરૂપક, ક્ષમાશીલ, બ્રહ્મચારી વગેરે ધર્મ દીપાવનાર સાધુની કે શ્રાવકની મહિમા સાંભળી તેમના પર ઈર્ષા લાવે, એમનું અપમાન કરીને એમના શિરપર જૂઠું કલંક ચડાવીને નિંદા કરે, પિતાની જૂઠી વાતને બીજાઓ સ્વીકારે તેથી હર્ષ આણે, કન્યાદાન, તુદાન વગેરે મનહર–સજજનક દેખ કર, દુર્જન કરત કે૫, બ્રહ્મચારી દેખ કામી, કાપ કરે મનમેં; નિશકે જમૈયા નાકે, દેખ કેપ કરે ચેર, ધર્મવંત દેખ પાપી, ઝાળ ઉઠે તનમેં; શૂરવીર દેખકર, કાયર કરત કેપ, કવિઓકે દેખ મૂઢ, હાંસી કરે જનમેં; ધનકે ધનીકે દેખ, નિર્ધન કો૫ કરે, વિનાહિ નિમિત્ત ખાખ, ડારે તિહુપનમેં, Page #67 -------------------------------------------------------------------------- ________________ કરાવીને કુલીન સ્ત્રીઓને ભ્રષ્ટ કરે, ધને કાજે હિંસા કરવામાં દેષ નથી એવું ઠરાવે, બ્રહ્મચારી નામ ધરાવીને વ્યભિચાર સેવે, પિતાને કઈ મહાત્મા કહે તે બહુ ખુશી થાય, આ બધું મૃષાનુબંધી વૈદ્રધ્યાન છે. - બહેરા, આંધળા, લંગડા, વગેરે અપંગની, કેહ વગેરે હોય તેવા રેગીની, કમઅક્કલની ઈત્યાદિની મશ્કરી કરે, ખીજવે, ખીજાતા જોઈ આનંદ માને જૂગાર, ગંજીપે, શતરંજ વગેરે સહેજે જૂઠું બલવું પડે તેવા ખેલ ખેલી રાજી થાય, નકામા વિવાદમાં, સામાવાળાને દગાથી છેતરવામાં, જૂઠે પ્રપંચ રચવામાં, હાથ ચાલાકીથી અથવા ઈદ્રજાળથી અનેક કૌતુક બતાવવામાં, મંત્ર, જંત્ર વગેરેને આડંબર વધારી પોતાની પ્રતિષ્ઠા (મહિમા) સાંભળી ખુશી થાય; શાસ્ત્રને અર્થ કરતી વખત અથવા વ્યાખ્યાન દેવા ટાણે પિતાના મનની વાતને છૂપાવે, અને અર્થને ફેરવી અનર્થ કરે, જઠાં ગપ્પાં મારી સભાને રીઝાવી આનંદ માને, દયા, સત્ય, શીલ વગેરે તે ગુણ રહિત શાસ્ત્ર છે એમ કહે અને જેમાં ફક્ત લડાઈ, વિલાસ તથા કૌતુકની કથા હોય તેને સાંભળી પ્રસન્ન થાય; એ વગેરે સર્વ મૃષાનુબંધી રેશદ્રધ્યાન સમજવું. • • મૃષાનુબંધીને અર્થ બહુજ વિશાળ છે, પણ સારંશ એટલે છે કે બેટા કામમાં આનંદ માને તેનું નામ મૃષાનુબંધી રિદ્રધ્યાન જાણવું. તૃતીય પત્ર–“તસ્કરાનુબંધી”. ૩. તસ્કરાનુબંધી રદ્રધ્યાન એટલે, यचौर्याय शरीरिणामहरहश्चिन्तासमुत्पद्यते । कृत्वा चौर्यमपि प्रमोदमतुलं कुर्वति यत् संततम् ॥ * શત=સો અને રંજઃખેદ એટલે સે વાર ખેદ કરાવનારી. Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૫ चौर्येणापि हते परैः परधने यज्जायते संभ्रम | स्तचौर्य प्रभवं वदन्ति निपुणा रौद्रं सुनिन्द्रास्पदं ॥ ३ ॥ જ્ઞાનાઈવ સ ૨૫–૨૬. શ્લાક ૨૫. અ—ચારી કરવાના હંમેશાં વિચાર કરે, ચોરી કરીને બહુ રાજી થાય, ખીજાની પાસે ચારી કરાવી લાભ મળેલા જોઈ ખુશી થાય, ચારીના કામમાં હુશીઆરી બતાવનારાનાં વખાણ કરે, વગેરે વિચાર થાય એ તસ્કરાનુબંધો રદ્રધ્યાન અતિ ધિક્કારવા જોંગ છે. નથી આપણા જીવ, તૃષ્ણારૂપી ભયંકર જાળમાં ફસાઈ જઈને આખા જગતની લક્ષ્મી, અન્ન અને કુટુંબનું રાજ્ય ( ધણીપણું ) પેાતાનું કરવા ચાહે છે, પણ એટલાં બધાં પુણ્ય કરીને આવ્યા નથી કે સર્વના ઘણી અને; પાપના ઉદયથી પ્રમાદી ( આળસુ ) અની પરમારૂં દ્રવ્ય મેળવવાની ઈચ્છા તૃપ્ત કરવાનું મન થતું હાવાથી ચોરી સિવાય સીન્ડ્રુ કાઈ ઉપાય સૂઝતા એજ હેતુથી તે ચાર્યાનુખ ધીરૌદ્રધ્યાનમાં ચડતા જાય છે. વિચાર કરે છે કે વાદળાંથી ઢંકાએલી અંધારી રાતે કાળાં વસ ધારણ કરી છાની રીતે જઇ ખાતર દઈ પૈસા લાવીશ. કાને મગદૂર છે કે કઇ મારી સામે આવે; હું શસ્રકળામાં એવા તે હુશીર છું કે એકજ ઝટકાથી ઘણાના કટકા કરી નાંખુ અને એવા ભાગુ` કે કોની માએ દૂધ પીધું છે કે મને પકડે; હું અનેક વિદ્યાઓ જાણું છું જેને પ્રતાપે બધાને નિદ્રાવશ કરી શકું છું, માટી માટી એડીએ અને તાળાંને એક કાંકરીથી તેાડી શકું છું, સૈન્યને સ્થિર કરી દઉ' છું, અંજન સિદ્ધિ (આંખમાં કઇ આંજી જોવાની કળા ) થી પાતાળમાં કંઇ ગુપ્ત દ્રવ્ય હાય તે દેખું' છું અને અધારામાં દિવસની પેઠે તમામ જોઇ શકું છું વગેરે અનેક કળાએ મારા હાથમાં છે. મારી ખરેખરી કરવાની કોઈની તાકાત નથી, Page #69 -------------------------------------------------------------------------- ________________ હજાર ચોદ્ધાઓ મા હુકમમાં છે, તેમાં પણ મારી પેઠે કળાઓમાં પૂરા, અને શુરવીર છે. મેં મોટા મોટા રાજાઓને કંપાવ્યા છે. હવે હું થોડા વખતમાં તમામ રાજાઓને અને મારી બધી રિદ્ધિ સિદ્ધિને સ્વામી બની નિરાંતે મોજમજા ભેગવીશ. ફલાણી સ્ત્રી ઘણી જ રૂપાળી છે, એનું પણ હરણ કરીશ; ફલાણું લૂગડાં, વાસણ, ઢોર, માણસ એ બધા ઉત્તમ પદાર્થોને મારે તાબે કરીશ અને તે બધાને લાગવીને મારા આત્માને રાજી કરીશ, વગેરે વિચારે અંતઃકરણમાં થાય તેને તસ્કરાનુબંધી પૈદ્રધ્યાન કહે છે. એજ પ્રમાણે કેટલાક નામ ધારી શાહુકારે લેકને પિતાની મિઠાઈ બતાવી ઊંચાં ઊંચાં વસ, ભૂષણ, તિલક-છાપાં, માળા, કંઠી. વગેરેથી શરીર શણગારી, હાથમાં માળા ઝાલી મોટા ધર્માત્મા બની, ઊંચી ઊંચી ગાદી અને તકીઆ પર આડા પડી દુકાનમાં બિરાજતા હોય છે, કઈ શિકાર આવ્યું કે માળા ફેરવતા ફેરવતાં, ભગવાનનું નામ મુખથી બોલતાં બોલતાં, મીઠું મીઠું બોલી હાળા છવને પાન, સોપારી, બીડી વગેરે લાલચથી ભરમાવીને એવી ખબરદારીથી ઠગે કે કોઈની તાકાત નહિ કે તેનાં છળકપટ સમજે ભાવમાં, તેલમાં, બેલમાં, માપમાં, હિસાબમાં, જવાબમાં, ઠગાઈ કરી, જ્યાં લગી કૂટાય ત્યાં લગી કૂટવામાં ખામી રાખતા નથી, વિશ્વાસ ઉપજાવવા પાઇ પાઇ સારૂ પણ ગાય, દીકરા, પરમેશ્વર, ધર્મ વગેરેનાં સોગન ખાય છે; મનવાંછિત લાભ મળે ત્યારે ભારે આનંદમાં આવી જાય છે, સારે બતાવી ખરાબ માલ દે છે, સારે નરસે માલ ભેગો કરી આપે છે, હિસાબમાં અને વ્યાજમાં એન ઘર પાયમાલ કરે છે, એવાં એવાં અનેક ચેરી છળકપટનાં કામે ભર બજારમાં કરી શાહુકાર કહેવાય છે અને તેમાં પિતાની ચાલાકી ને હુશીઆરી માની ઘણ રાજી થાય છે, એને પણ ચૌર્યાનુબકી ધ્યાન કહે છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૭ એ પ્રમાણે કેટલાક સાધુએ પણ ચાર જેવા કપટી ડાય છે. તેમનું શરીર દુખળ દેખી કાઈ પૂછે કે મહારાજ, આપ તપસ્વી છે ? તે વખતે તપસ્વી નથી છતાં કહે કે હા ભાઇ, સાધુ તે સદા તપસ્વીજ હાય છે. આવા સાધુને તપના ચાર કહે છે. શુદ્ધ આચાર નથી છતાં મલીન વસ્ત્ર વગેરે ધારણ કરી આચારવંત કહેવરાવે, ધેાળા વાળ થાય તેથી સ્થવીર (વૃદ્ધ) કહેવરાવે, રૂપાળા હોય તેથી રાજઋદ્ધિના ત્યાગી ગણાય, ક્રૂર વિચારવાળા છતાં ડાળથી વૈરાગીમાં ખપે, વગેરે ધર્મ રૂપી ઠગાઈ કરી આનદ માને તેને પશુ તસ્કરાનુધી રાદ્રયાન કહે છે. કોઇનાં મકાન, બગીચા, ધર્મશાળા, વસ્ત્ર, ભૂષણુ, વાસણુ, ભાજન, પાણી, અન્ન, ફળ, ફૂલ, ખડ, પત્થર જેવા નિર્માલ્ય પદાર્થ પણ તેના ધણીની આજ્ઞા વિના જોઈ, સ્પર્શી, ભેાગવી આનંદ માને તેને પશુ ચૈાર્યાનુબધી રદ્રયાન કહે છે. જે જે બીજાના પદાર્થŕ સાંભળવામાં, દેખવામાં અને જાણુવામાં આવે, તેને ગ્રહણ કરવાની, પોતાને તાબે કરવાની, કે ભાગવવાની અભિલાષા થાય તે પણ ત્રીજા તસ્કરાનુબધી રાષ્ટ્ર ધ્યાનમાં ગણાય છે. "ચાર ચારી કરીને વસ્તુ લાવ્યેા, તે ચીજને સસ્તા ભાવમાં લઇને આનંદ માને, ચારને મદદ દે, ખાનપાન વસ્ત્ર વગેરેથી ચારને શાંતિ ઉપજાવી તેની પાસે ચારી કરાવે અને ચારીના માલ પાતે ; * तवतेणे वयतेणे, रुवतेणे अ जे नरे आयारभावतेणेअ, कुव्वइ देव किव्विसं ॥१॥ અર્થ—તપ, વ્રત, રૂપ, આચાર અને ભાવના ચાર એવા જીવા મરીને ફિલ્મથી દેવ ( દેવતાઓમાં ચંડાળ જેવા દેવ) થાય છે, દશવૈકાલિક સૂત્ર ૫, ઉદ્દેશ ૩, ગાયા ૪૬. Page #71 -------------------------------------------------------------------------- ________________ લઈ આનંદ માને, દાણચોરી કરી ખુશી થાય, જે વસ્તુ વેચવાની પિતાના રાજમાં. રાજાએ મના કરેલ હોય તેને છાની રીતે મંગાવી વેચે અને ખુશી થાય, એ પ્રમાણે તસ્કરાનુબંધી રૌદ્રધ્યાનના અનેક ભેદ છે. બધાની મતલબ એ છે કે ધણની રજા વિના અથવા તેની મરજી વિના જબરદસ્તી કરી જે વસ્તુ પિતાની માલીકીની કરી આનંદ માનવામાં આવે તે તસ્કરાનુબંધી રદ્રધ્યાન ગણાય છે. ચતુર્થ પત્ર–સંરક્ષણ बहारंभपरिग्रहेषु नियतं रक्षार्थमभ्युद्यते । यत्संकल्प परम्परा वितनुते प्राणीह रौद्राशयः ॥' यच्चालम्ब्य महत्वमुन्नतमना राजेत्यहं मन्यते । तत्तुर्य प्रवदन्ति निर्मलधियो रौद्रं भवाशंसिनाम् ॥१॥ જ્ઞાનાર્ણવ ૨૬-૨૯. અર્થ—જે પ્રાણુ વૈદ્ર (કુર) ચિત્ત વાળો બની, ઘણે આરંભ પરિગ્રહ રાખી તેનું રક્ષણ કરવાની શેઠવણમાંજ મંડળે રહે, તેમાંજ પિતાની મેટાઈ ગણ ફૂલાઈ જઈ એમ માને કે, આ બધા ધણ છું વગેરે વિચારની પ્રવૃત્તિને તત્ત્વજ્ઞ મહાપુરૂષ, વિષય સંરક્ષણ નામનું રદ્રધ્યાન કહે છે. આવું ધ્યાન સંસારની વાસના રાખનાર ને હોય છે. આ દુનીઆમાં બધા જ નરદમ પાપીજ છે, એમ પણ ન જાણવું તેમજ નરદમ પુણ્યાત્મા છે, એમ પણ ન સમજવું. બધા સંસારી જીને પુણ્ય અને પાપ અનાદિથી વળગેલ છે. પાપને વધારે થવાથી દુઃખને વધારે અને પુણ્યને વધારે થતાં સુખને વધારે થાય છે. પાપ પુણ્યમાંથી જેને વધારે થાય તેનાં ફળ નજર આગળ તરે છે, છતાં તેને પ્રતિપક્ષી ગુપ્તપણે હેય છેજ, Page #72 -------------------------------------------------------------------------- ________________ ૩૯ 66 જેમ પુણ્યની અધિકતા થાય છે, તેને સુખદાયક સુંદર સામગ્રીઓના સોગ મળે છે, અને તે તેના વિષેગ કદી પણ ઈચ્છતા નથી. વસ્તુને સ્વભાવજ અધ્રુવે અસાસયમી ’’ અર્થાત્ અધ્રુવ, અશાશ્વત, અને ક્ષણભંગુર છે. હુ સમય સમય અનત હાની ” ભગવાને ક્રમાવેલ છે તે સત્ય છે. વસ્તુના સ્વભાવ ક્ષણુ ક્ષણમાં બદલતાં મદલતાં કઇ વખત તે સર્વ વસ્તુને નાશ થઈ જાય છે. એ પ્રમાણે નષ્ટ થનાર વસ્તુને નાશ ન થવા દેવા અર્થાત્ મચાવવાના જે જે ઉપાય કરવામાં આવે તેનું નામ વિષય સરક્ષણ શૈાદ્રધ્યાન છે. રાજલક્ષ્મી મળવાથી વિચાર થાય કે, રખે મારૂં રાજ્ય કાઇ બીજો રાજા વગેરે હરણ કરી જાય, તેને માટે પ્રથમથી બદામસ્ત કરૂં, ચતુર ંગિણી સેના (હાથી, ઘેાડા, રથ, પાયદળ) માં ઉમદા ઉમદા પરાક્રમીઓને એકઠા કરૂં, મુશ્કેલીની જગ્યાએપર છાવણીએ નાંખુ, ઉદ્ધત થયેલાના સંહાર કરવાના ઉપાય કરૂં, શત્રુના રાજમાં છૂપાં માણસે રાખી ખખર લેતા રહું, અમીર ઉમરાવાને ઇનામ અકરામ આપી સતોષી રાખુ. કે જેથી ખરે વખતે પ્રાણાપણ કરે, મજબૂત કેટ, ઊંડી ખાઈએ, તાપ વગેરે શસ્રા ગાઠવેલા ઊંચા બુરજો અને પાક્કા કિલ્લા બનાવું, ધનુષ્યબાણુ, તરવાર વગેરે અનેક હથિયારી તેમજ ખારાના સંગ્રહ કરૂં, ધનુર્વેદ ( લડાઈનું શાસ્ત્ર ) વગેરેમાંથી કળાએ ગ્રહણ કરી સંગ્રામની વિદ્યામાં પ્રવીણુ અનું, કસરત અને એસડ વગેરેનું સેવન કરી શરીરને મજબૂત અને સહનશીલ મહેનતુ બનાવું કે જેથી વખત આવ્યે હારૂં નહિ, વગેરે ઉપાયેથી રાજ્ય રક્ષગુની ચિંતા કર્યા કરે તે પણ વિષય સરક્ષણ વૈદ્રયાન છે. + આ બાબતનું વિશેષ વર્ણન અખ્તધ્યાનના બીજા ભેદમાં થઇ ગયું છે. * ઉત્તરા॰ ૮, ગાથા ૧, Page #73 -------------------------------------------------------------------------- ________________ નાણુને તિજોરીમાં રાખું કે જેથી અગ્નિ, ચાર વગેરેને ઉપદ્રવ ન થાય, મેલેઘેલે રહું કે જેથી કુટુંબ અને ચેર વગેરે મને ગરીબ માને અને ધન લેવાને પાછળ ન લાગે, કેઈની સાથે મહમ્મત (સ્તી-સંબંધ) ન રાખું કે જેથી વખતપર કઈ કઈ ચીજની . માગણી કરવા આવે તે ના પાડવી ન પડે, સંકેચ કરી કરી થોડા ખર્ચમાં ગુજરાન ચલાવું, સેંધી વસ્તુઓ વાપરું, વગેરે ઉપાથી દ્રવ્યનું રક્ષણ કરું સ્ત્રીઓને પડદામાં રાખું, ખજાઓ (નાજર લેકેનો) પહેરે રાખું, ખાનપાન, વસ્ત્ર, આભૂષણ મર્યાદા પૂર્વક આપ, ભાષણ કરી, મારી તરફથી એમને એ સંતેષ ઉપજાવી સાચવું કે જેથી તેઓ અન્ય પુરૂષ વગેરેની ઈચ્છા ન કરે; સ્વજન અને મિત્રોને ખાનપાન, વસ્ત્ર, આભૂષણ, સ્થાન, સન્માન વગેરેથી એવા સંતેવું કે જેથી તેઓ સંકટ સમયે પૂરેપૂરી મદદ આપે, મકાનને સુધારીને એવી સફાઈથી રાખું કે પડી ન જાય, એ પ્રમાણે અનેક રીતે સંપત્તિ, સંતતિ અને સુખના રક્ષણને વિચાર કરે તે પણ વિષય સંરક્ષણ વૈદ્રધ્યાન છે. એ પ્રમાણે આ મારું શરીર અને રત્નના કરંડીઆથી પણ વિશેષ વહાલું છે, તેને ટાઢ, તાપ, વરસાદમાં જેમ યંગ્ય લાગે તેમ વસ આહાર, પાણી ને મકાનથી સુખ આપું ડાંસ, મચ્છર વગેરે ક્ષુદ્ર પ્રાણીઓના ઉપદ્રવથી સંરક્ષણ કરૂં શત્રુઓથી રક્ષણ કરવાને વાસ્તે હથિયાર, અને સુભટોને બદબસ્ત કરું, ભૂખ લાગે ત્યારે મનવાંછિત ભેજનથી, તરસ લાગે ત્યારે ઠંડા પાણીથી, વાત પિત્ત કફ વગેરે રે આવે ત્યારે ઔષધોપચારથી, ભૂત, પિશાચ, વ્યંતરને ઉપસર્ગ (દુઃખ) આવે ત્યારે મંત્ર વગેરેથી બચાવી આ શરીરને અખંડ સુખી રાખું એ વિચાર કરે, પિતાને ગેરે અને તેજસ્વી ચહેરા તથા પુષ્ટ શરીર જોઈ ખુશી થાય, અભક્ષ્ય વગેરે પદાર્થથી શરીરને પિષણ કરવાની ઈચ્છા કરે, પિતાનું શરીર, સ્વજનસંબંપીઓ અને સંપત્તિને નાશ કરનાર જેઓ હોય, તેને સંહાર Page #74 -------------------------------------------------------------------------- ________________ કરવાને વાસ્તે અનેક ઉપાયની રચના કરે પિતાનું શરીર, ધન, વગેર બીજાના તાબામાં હોય તેને સ્વતંત્ર કરવાને અનેક યુક્તિકોના જે વિચાર થાય, તે તમામ વિષય સ૨ક્ષણ નામે વૈદ્રધ્યાન સમજવું. એ પ્રમાણે આ ધ્યાનના અનેક ભેદ છે. પરંતુ બધાનું તાત્પર્ય એ છે કે, આ ધ્યાનમાં વિશેષ કરીને પિતાના રક્ષને અને બીજાને પરિતાપ ઉપજાવવાનેજ વિચાર રહે છે, તેટલા માટે એને રૌદ્ર (ભયંકર) ધ્યાન કહ્યું છે. આ દ્વિતિય પ્રતિશાખા–રદ્રયાનીનાં લક્ષણ सूत्र-रुहस्सणं झाणस्स चत्तारि लख्खणा पण्णत्ता तं जहा . १ उसणदोसे, २ बहुलदोसे, ३ अण्णाणदोसे, ४ आमरणांतदोसे. અર્થ રદ્રધ્યાનીનાં ચાર લક્ષણ છે. ૧ હિંસા વગેરે પાપને વિચાર કરે, ૨ વિશેષ (ઉપરાઉપર અખ) વિચાર કર, ૩ અજ્ઞાનીઓનાં શાસ્ત્રને અભ્યાસ કરે, ૪ મત થાય ત્યાં લગી પાપને પસ્તા ન કરે. રૌદ્ર એટલે ભયંકર છે જે ધ્યાનનું નામ, વિચાર અને કર્તવ્ય છે. વળી એ ધ્યાનનું સ્વરૂપ ભયંકર હોય એ તે સ્વાભાવિકજ છે. કેઈપણ વિચારે મગજમાં રમણ કરી આકૃતિ પારણું કરે છે અને પછી કર્તવ્યમાં મૂકવાને શરીરને ઉશ્કેરે છે. શૈદ્રધ્યાન થવાથી ભયંકર કામોમાં જે પ્રવૃત્તિ થાય છે તેના ચાર મુખ્ય ભૂદ શ્રી ભગવાને ફરમાવ્યા છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પત્ર–“ઉષણ દેશમાં ( ૧ હિંસા, જૂઠ, ચોરી અને વિષય સંરક્ષણ એ ચારના પિષણ અને વૃદ્ધિને માટે જેજે કામ થાય છે તેને ઉષણદોષ કહે છે. હિંસાનું પોષણ કરવાને અનેક પાવડા, કેદાળી, ખરપીઆ (દાતરડાં) વગેરે પૃથ્વીને દવા તેડવા સારૂ હથિયારને સંજોગ મેળવે, અધુરાં હથિયાર હેય તે હાથા વગેરે કરે, ધાર કઢાવી સુધારી તૈયાર કરે, અને પૃથ્વીનું છેદન ભેદન કરવાના આરંભમાં તેને ઉપયોગ કરે, પાણીના આરંભની વૃદ્ધિને માટે કેસ, રેંટ, મસક, ઘડા, કળશીઆ વગેરે વાસણને સંજોગ મેળવે, કૂવા, વાવ, તળાવ, નળ, ફુઆરી, હેજ વગેરે બનાવીને પાણીને આરંભ કરે અને કરાવે, અગ્નિને માટે ચૂલા, ભઠ્ઠી, દીવે, ચલમ, આતશબાજી વગેરે કરાવે અને અગ્નિના આરંભના કામમાં વાપરે, હવાના આરંભને માટે નાના પંખા, મેટા પંખા, વાજા, વગેરે કરાવે; વનસ્પતિ લીલેત્રીના આરંભને માટે બાગ બગીચા, વાડી વગેરે બનાવી વાપરે અથવા પત્ર, ફૂલ, ફળ, ઘાસ વગેરેનું છેદન ભેદન, પાચન પાચન તથા ભક્ષણ કરે કરાવે, ત્રસજીવના આરંભને માટે ધુમાડો છંટકાવ વગેરે પ્રયોગ કરી મચ્છર, ડાંસ, માંકડ વગેરેને મારે, જાળ, કેસે વગેરે સાધનથી જળચર, ભૂચર, ખેચર વગેરે પ્રાણીએને પકડે તરવાર, ભાલા વગેરે હથિયારથી પ્રાણીઓનું છેદન ભેદન તાડન તર્જન કરે, મનુષ્ય અને પશુને સખત બંધનથી બાંધે, ત્રાસદાયક પ્રહાર કરે, આહાર અને પાણીની અંતરાઇ (વિજેગ) પાડે, અંગે પાંગ છેદન ભેદન કરે, ગજા ઉપરાંત કામ યા મહેનત કરાવે, એ પ્રમાણે સદા નિર્દય બની અજતનાથી એકાંત સ્વાર્થ સાધવાને અગર વિના કારણે બીજાને દુઃખ ઉપજાવવાને જેજે કામ કરે, તેને રૌદ્રધ્યાનીનાં કામો સમજવાં. જાઠ–અસત્યનું પિષણ વૃદ્ધિ કરવાને અનેક પાપકારી શાસ, Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૩ કામશાસ્ત્ર, કાદમ્બરી વગેરે ભણે, બેટા કજીઆએ જીતવાને અનેક ચંચળ અને પાક્કા માણસની સોબત કરે, કાયદા કાનુનેને અભ્યાસ કરે, ખોટા તમાસા કવિતા બનાવે, ચકાર મકાર (મો ચ) વગેરે ગાળે બેલે, બિભત્સ (અગ્ય) શબ્દ બોલે, નિડર અને નિર્લજ થઈને ચાલે, ચેરીની પુષ્ટિને માટે એર કેને આપવા કેશ, કેદાળી, ગુપ્તિ વગેરે હથિયારને સંગ્રહ કરે, ચેરીની કળા શીખે, ચોરી કરવા માટે ઘ વગેરે જનાવર પાળે, ચેરની સેબત કરે, ધાડાં પાડે, ચાલાકીથી બીજાને માલ પડાવે; વિષય (કામગ) સંરક્ષણ અને પિષણને માટે–(૧) તેંદ્રિય (કાન) નું પિષણ કરવાને મૃદંગ, ઢેલ વગેરે બનાવવાને જીવતા જનાવરાની ચામડી ઉતરાવે, સારંગી વગેરે વાજાં બનાવવાને ગાય, વગેરેનાં આંતરડાં તેડાવે, (૨) ચક્ષુઇદ્રિય (આંખ)ને પિષણને માટે શણગાર અને સામગ્રી બનાવવા સેના અને રત્નના ખજાના કરાવે, મેતીને ચીરો, શણ કપાસ વગેરે પિલાવે, કંતાવે, મલે વગેરે બંધાવી તેની મારફતે લૂગડાં વગેરે બનાવી અનેક શણગાર સજે, સ્ત્રી વગેરેને શણગારી તેનાં નાટક બેલ વગેરે જુએ, બગીચા વગેરે બંધાવી તે જોઈ ખુશી થાય; (૩) ઘ્રાણેન્દ્રિય (નાક)ના પિષણને માટે અનેક સંચાઓથી અત્તર, તેલ, અર્ક કઢાવે, ફૂલ વગેરે સુગંધી ચીજોનું સેવન કરે, ફૂલવાડીઓ વગેરે બનાવી ઉપભેગ લે, (૪) સેંદ્રિય (જીભ) ના પિષણને માટે દારૂ પરમાટી ભેગવે, કંદમૂળ વગેરે અભક્ષ્ય રાક ખાય, પિષ્ટિક દવાઓ જેમાંથી ઉન્માદ થાય અને વિષયવાસના વધે તેવી વસ્તુનું સેવન કરે, રસાયન દવા, ભસ્મ વગેરે ખાય, વીર્યસ્થભન ગેળીઓનું સેવન કરી મહાકામી અને (૫) સ્પર્શેન્દ્રિય (શરીર) નું પોષણ કરવાને અનેક ફૂલેની શધ્યા ભેગવે, ઉત્તમ વસ્ત્ર અને ઘરેણાંઓથી શણગાર સજે, હાર, તુરા, અત્તર, ફૂલ વગેરેથી શરીર શેભાવે, ચમચમ થાય તેવા નેડા પહેરે, અક્કડ ફકકડ ચાલે, વેશ્યા વગેરેના નાચમાં આગેવાની Page #77 -------------------------------------------------------------------------- ________________ કયા ગાનતાનમાં ગુલતાન બની પડયા રહે, કામભોગના ચેરાસી આસનની છબીઓનું વારવાર અવલોકન કરે આ પ્રમાણે પાંચ ઇતિઓના પિષણને માટે જે જે ઉપાયે ગોઠવે તેને ઉષણ નામે રૌદ્રધ્યાની દેવ જાણુ. દ્વિતીય પત્ર બહુલ દેવ". ૨. ઉપર ગણાવેલાં કામ વિશેષ કરે, કરતાં કરતાં ઈચ્છા ' વધારતેજ જાય અને તે વધેલી ઈચ્છા પૂર્ણ કરવાને વિશેષ વિશેષ કામ કરે, પણ તૃતિ પામે નહીં તેને બહુલ દેષ કહે છે. તૃતીય પત્ર—“અજ્ઞાન દે”. ૩. અળાઇ રોપ--રૌદ્ર ધ્યાનને સ્વભાવજ એ છે કે તે ઉત્પન્ન થાય છે કે તરત જ સજ્ઞાનને નાશ કરી, જીવને અજ્ઞાની (મૂહ) બનાવી દે છે અને સારાં કામમાંથી પ્રીતિ ઉતારી કુકમાં જોડી દે છે. સારના શ્રવણમાં તથા સત્સંગમાં અપ્રીતિ અને અરુચિ થાય છે અને પરલ પાપ સૂત્રમાંના અભ્યાસમાં પ્રેમ ઉપજે છે. આ વિષયમાં પ્રવૃત્તિ કરાવે એવી કવિતા, કલ્પિત છે, કેકશાસ વગેરેને અભ્યાસ કરે તથા સૂણે, કુશા કે જેમાં હિંસા, જૂઠ, ચોરી, મૈથુન વગેરે પાપનું સેવન કરવામાં દેવ નથી એમ બતાવ્યું હોય તેમજ જેમાં વશીકરણ, ઉચ્ચાટન, આકર્ષણ, વ્યંજન - - જ ર૯ પાપ સૂત્રનાં નામ–૧ ભૂમિકંપ, ૨ ઉત્પાત, ૩ સ્વમ, ૪ અંગનું ફરકવું, ૫ ઉલ્કાપાત, ૬ પક્ષીઓને સ્વર, ૭ તલ, મસ વિગેરે ચિ, ૮ સામુદ્રિક લક્ષણ, એ આઠનો અર્થ પાઠ અને કથા એમ દરેકના ત્રણ ત્રણ ગણતાં આઠ તરી ચોવીશ થયા, ૨૫ કામ કથા, ૨૬ વિધારોહિણી વગેરે, ૨૭ મંત્ર, ૨૮ તત્ર, ૨૮ અન્ય મતના આચારનાં શાસ્ત્ર, Page #78 -------------------------------------------------------------------------- ________________ વગેરે ચમત્કારી વિદ્યા હોય તેને અભ્યાસ કરે; ગાળો બેલે, ઠા મશ્કરી કરે, પુરૂષને સ્ત્રીઓનાં લૂગડાં ઘરેણાં પહેરાવી નાચ, ગાયન, કુચેષ્ટા કરાવે; દયામય ઉત્તમ ધમને ત્યાગ કરી હિંસામય ધર્મમાં રાચે રહે; કામી, કપટી, લેભી, કનક કાન્તાધારી, સ્ત્રીઓના ભેગી, ધૂપ, ફૂલ, અબીલ વગેરેની સુગધીમાં મસ્ત રહેનાર, સચિતના આહારી, માંસ મદિરાના ભેગવનાર, રંગબેરંગી વસ્ત્રો અને ભૂષણેથી શરીરને શણગારનાર, રૂટ પુષ્ટ થાય તે નાશ કરે અને તુષ્ટ થાય તે ઈચ્છા પૂર્ણ કરે એવા રાગદ્વેષથી ભરેલા દુર્ગણી દેવગુરૂને જાણીને માને, પૂજે તથા ભક્તિ કરે ત્યાગી, વૈરાગી, શાંત, દાંત, વીતરાગી એવા દેવગુરૂને ત્યાગ કરે, અપમાન કરે; ઇંદ્રિય અને કષાયનું પિષણ કરવામાં ધર્મ અને કલ્યાણ સમજે; સાચાં કામેપર અરૂચિ અને નઠારાં કામોમાં રૂચિ થાય; એ તમામ અણણણ દેષ (અજ્ઞાન દેષ) નામે રૌદ્ર સ્થાનીનાં લક્ષણ જાગવાં. ચતુર્થ પત્ર–“આમરણુત દોષ. ૪. રૌદ્ર સ્થાનીનું હદય વા જેવું કઠણ હોય છે, બીજાનાં સુખ દુઃખની તેને જરાપણુ દરકાર રહેતી નથી માત્ર પિતાનું જ સુખ ચાહે છે, બીજાને પિતાથી વધારે સુખી દેખી પિતે દુઃખી થાય, બીજાના જશ અને સુખને નાશ કરવાના ઉપાય કરે, નિ યતા અને ક્રૂર પરિણામથી ત્રસ અને થાવરને ઘાત કરે, ત્રાસ થાવરને તરફડતાં અને રીબાતાં જોઈ ખુશી થાય અને વધુ સંતાપ ઉપજાવે, નિષ્ફરતામાં નિડર બની અકાર્ય કરવામાં જરાપણ અચકાય નહિ, જુઠું બોલતાં ડરે નહિ, ચોરીથી હઠે નહિ, મૈથુન ક્રિયામાં અતિ આસક્ત બને, પરિગ્રહની અત્યંત મૂછ રાખે, ધ, માન, - માયા, કપટ અને લાભમાં અતિ પ્રબળ હૈય, રાગદ્વેષનું ઘર, મહા કહેણી, ચાડીઓ, ઉપકારીના ગુણને અવગુણ માનનાર, ગુણવાન, Page #79 -------------------------------------------------------------------------- ________________ - ઉપર ખેટાં આળ નાંખનાર, પિતાની વસ્તુ પર અતિ પ્રેમ ધરનાર અને બીજાની ચીજને દ્વેષી, દગાબાજ, ઉપરથી મીઠા બોલે પણ અંદર કપટી, કુગુરૂ, કુદેવ અને કુધર્મપર શ્રદ્ધા, પ્રતીતિ અને આસ્થા રાખનાર, વગેરે અઢારે પાપ સ્થાનકમાં તલ્લીન હાય, ધર્મનું નામ સાંભળતાંજ બૂરું માને એવે, મેત નજીક આવ્યું હોય તે પણ પિતાનાં કરેલાં પાપનું પ્રાયશ્ચિત નહિ લેનાર તેમ પશ્ચાતાપ પણ ન કરનાર, કઠેર અને ઘર કુટુંબમાં અત્યંત લુખ્ય હેય, એવા એવા ભાવ સહિત પ્રાણ છોડે અને મરીને અન્યગતિમાં સિધાવે, તે આમરણુત દેશનું લક્ષણ જાણવું “વૈદ્ર ધ્યાનનાં પુષ્પ અને ફળ”. રૌદ્ર ધ્યાનીનાં પરિણામ હમેશાં દૂર રહે છે, મદ અને મસ્તરથી હદય ભર્યું રહે છે, હમેશાં પાપિણ વિચાર મનમાં થયાં કરે છે અને એથી વા કર્મોને બંધ સદા પડયાં કરે છે. એવા આત્માથી ધર્મ કર્મ બિલકુલ બનતું નથી. કદી દેખા દેખીથી કંઈ ધર્મ કિયા કરે તે પણ ક્રૂર પ્રકૃતિને લીધે એનું સારું ફળ નાશ પામે છે. પિતાને કંઈ સ્વાર્થ નથી તેમજ પિતાના વિચાર પ્રમાણે બીજાનું ભલું યા બૂરું થતું પણ નથી છતાં પિતાના ખરાબ વિચાજેથી કર્મને તીવ્ર બંધ તે જરૂર પડે છે અને તે કનિષ્ઠ કર્મને બદલે પિતાને નરક ગતિમાં ભેગવ પડે છે. કૂર પરિણામોનાં ફળ નરક ગતિમાં પરમાધામી દેવ, જેવી રીતની હિંસા કરી હોય તેવી રીતે આપે છે. કાપવાવાળાને તે પરમાધામી (યમ) દેવ કાપે છે, છેદનારને છેદે છે, ભેદનારને ભેટે છે. સિંહ, સર્પ, વીંછી, કીડા, સચ્છર વગેરે ક્ષુદ્ર ને મારનારને, તે તે પ્રાણના જેવાં રૂપ ધારણ કરી ચરે છે, ફેડે છે, અને માંસાહારીને તેનું માંસ તેને જ ખવરાવે છે. દારૂ પીનારને સીસું, જસત અને તાંબાન ઉને રસ પીવરાવે છે. કામી પુરૂષને લેઢાની ધગધગતી પૂતળી બનાવી Page #80 -------------------------------------------------------------------------- ________________ તેની સાથે સંગ કરાવે છે. રાગ રાગણીઓના રસીઆના કાન, રૂપના વિલાસીનું નાક અને રસના લાલચુની જીભ, છેદી ભેદી નાંખે છે. ધગધગતા ખારા પાણીથી ભરેલી વૈતરણ નદીમાં નવરાવે છે, તરવારની ધારથી પણ અતિ તીક્ષ્ણ પાંદડાવાળા શામલી વૃક્ષ નીચે બેસાડી હવા ખવરાવે છે, કુંભીપાકમાં રાંધે છે, કસાઈઓની પકે શરીરના તલ તલ જેવડા કડકા કરે છે, કર્મ જ્યારે ઉદય આવે છે ત્યારે આ પ્રમાણે સાગરોપમ જેટલા વખત સુધી રે રેઈને દુઃખ ભેગવવાં પડે છે અને કઈ રીતે છૂટાતું નથી. એવા રીતે રૌદ્ર ધ્યાન બંને ભવમાં ભયંકર દુખે દેનારૂં જાણવું. રૌદ્ર ધ્યાનને ઘણે ભાગે કૃષ્ણ વેશ્યાની વાસના હેય છે. એ કૃષ્ણ લેશ્યાના પરિણામ (ધ્યાન) વાળે જીવ, હિંસા, જુઠ, મૈથુન, પરિગ્રહ એ પાંચ અવત; મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને અશુભ જોગ એ પાંચ આસવ એમ દશ પાપ કર્મને સેવે છે અને જુનાં કર્મોનું ફળ ભેગવવા ટાણે વિચારે ખરાબ રહેવાથી ફરી તેવાં ને તેવાં કમને બંધ પાડે છે. એ પ્રમાણે ભવાંતરની (નવા ભવેની) શ્રેણીમાં પરિભ્રમણ કર્યા કરે છે. વૈદ્ર ધ્યાનને આ સંસારમાંથી છૂટકે થે બહુ જ મુશ્કેલ છે. રદ્ર ધ્યાનવાળે જીવ અનંત સંસાર ભટકે છે માટે એ શૈદ્ર દયાન હેય એટલે ત્યાગ જોગ છે. ચાર ગાઉ ઉંડે, ચાર ગાઉ લાંબો, ચાર ગાઉ પહોળો એવો એક કુવો ધાર, તેમાં દેવકુર નામે જુગળીઆના પ્રદેશમાં રહેતાં જુગળીઆના વાળના, આંખમાં નાંખતાં જરાપણ ખટકે નહિ એવા બારીક કટકા કાતરીને ઠાંસી ઠાંસીને ભરવા. પછી સે વર્ષે એકેક કડક (વાળની ૨જ ) કાઢતાં તે કુવો તદન ખાલી થાય ત્યારે એક પલ્ય જેટલાં વર્ષ સમજવાં. એવા ૧૦ ક્રોડક્રોડ (દશ ક્રેડક્રોડ) કુવા ખાલી થાય ત્યારે એક સાગર જેટલાં વર્ષ સમજવાં. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પ્રથમનાં બંને ધ્યાનને સાર, આ આર્ત ને રદ્ર ધ્યાન ૧૮ પા૫ સ્થાનકથી ભરેલાં, મહા મલીન, સપુરૂષથી નિંદાયેલાં અને ત્યાગ કરવા જોગ છે. આ બંને ધ્યાન આ ભવમાં વગર અભ્યાસે પૂર્વનાં કર્મને પ્રતાપે સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય છે. જ્યાં લગી કર્મનું જોર હોય છે ત્યાંલગી નિરતર હૃદયમાં રમી રહે છે. ઉંચી પદવીવાળા મોટા મોટા જ્ઞાની, ધ્યાની, તપસ્વી અને સંયમી મુનિને આ ધ્યાન એક ક્ષણમાં પાતાળગામી (નરકના અધિકારી) બનાવો દે એવું એનું પરિબળ છે. મોક્ષ માર્ગને અટકાવનારાં છે, મોક્ષનગરીના દરવાજામાં આગળીઆ (ભેગળ) જેવાં છે, અને સવૃત્તિને નાશ કરનાર છે. વળી તેઓ પાપરૂપી ઝાડનાં બી છે. એ બીજ, કલંક જેવાં કાળાં અને કામગ જેવાં ઝેરી છે. સ્ત્ર, ધન, બાગ, હવેલી વગેરે દ્ર છેડી દેવાં એ સહેલું છે પણ આ બે ધ્યાનથી બચવું ઘણું મુશ્કેલ છે. એ બે ધ્યાનને નાશ મહા બળવાન, પરમ પ્રતાપી મુનિરાજજ કરી શકે છે અને આખર અનંત, અક્ષય અને અત્યાબાધ મેક્ષ સુખને મેળવે છે. પરમ પૂજ્ય શ્રી કહાનજીનષિ જી મહારાજના સંપ્રદાયના બાલ હ્મચારી મુનિશ્રી અમલખત્રષિજી રચિત “ધ્યાન કલ્પતરુઝ ગ્રંથની રે ધ્યાન નામની દ્વિતીય શાખા સમાસ, Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉપ શાખા-શુભ ધ્યાન. मोक्षकर्मक्षयादेव, ससम्यग्ज्ञानतःस्मृतः। ध्यानसाध्यंमतंतद्धि, तस्माद्धितमात्मनः॥ જ્ઞાનાવ સર્ચ ૩, લેક ૧૭. ભાવાર્થ...કર્મને ક્ષય થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, સમ્યક નાનથી કર્મને ક્ષય થાય છે અને શુભધ્યાનથી સમ્યક જ્ઞાન થાય છે એટલા માટે મુમુક્ષુઓને આત્મ કલ્યાણને હેતુ ધ્યાન જ છે. પ્રથમ શાખા-“ધ્યાન મૂલ.” આ જગતમાં સારી અને ખરાબ એમ બે વાતે અનાદિથી ચાલી આવે છે. સારી હોય તે નઠારીની, અને નઠારીથી સારી વાતની ઓળખાણ થાય છે. રાત્રિ હોય તે દિવસની અને દિવસ હેય તે રાત્રિની, ટાઢથી તાપની અને તાપથી ટાઢની, સદાચારીથી વ્યભિચારીની અને વ્યભિચારીથી સદાચારીની કિંમત અને ઓળખાણ જેવી રીતે થાય છે તેવી રીતે તમામ સારી અને ખરાબ વાતનું સમજવું. બધા પદાર્થોના ગુણની પરીક્ષા કરી દશવૈકાલિક સૂત્રના ફરમાન પ્રમાણે “ તે સમાય” એટલે જે કલ્યાણકારક માલુમ પડે તેને અંગીકાર કરવું. અનાદિથી સંબંધ હોવાને લીધે અશુભ ધ્યાનની પ્રવૃત્તિ તે વગર પ્રયાસે સ્વભાવિક રીતે થયાંજ કરે છે, પણ તેવી રીતે શુભ ધ્યાનની પ્રવૃત્તિ થવી બહુજ મુશ્કેલ છે. અશુભ કામ જેમ સહજ થઈ જાય છે તેમ શુભ કામ સહજ થઈ શકતું નથી. આ નિયમ બહુ વિચારવા જેવું છે. ઝેર પીવાથી અચેત થયેલ પુરૂષને, * દશ વૈ. અધ્યાય ૪ લેક ૧. Page #83 -------------------------------------------------------------------------- ________________ ઝેરની જરાક અસર ઓછી થતાં કંઈક ચૈતન્ય આવે છે, ગાઢ નિદ્રામાં સૂતેલા પુરૂષને કંઈક નિદ્રા ઓછી થતાં કંઈક સમરણમાં રહે છે, પિત્તના રોગથી બેભાન થયેલા પુરૂષને જરાક રેગ દૂર થતાં જેમ કંઈક ચૈતન્ય પ્રગટે છે તે પ્રમાણે નિગેદ વગેરે એકેદ્રિય જીમાં અનંતકાળ ભમતાં ભમતાં અને અકામપણે (પરવશપણે) કષ્ટ સહન કરતાં કરતાં કર્મનું જોર કંઈક નબળું પડે તે તેનાથી બેઇદ્રિય વગેરે ત્રસ જીવેની શ્રેણીમાં અવાય છે. ફરી જે કર્મનું જોર વધી જાય તે નિગોદ વગેરેમાં અવતાર પામે છે. એમ અનંતે વખત આવાગમન કરતાં કરતાં બહુ કષ્ટથી અનંત પુણ્યને વધારે થાય તે પચેંદ્રિય જીવ લગી પહોંચાય છે. પચેંદ્રિય જીવ થયા પછી પણ કૂર કર્મોનું આચરણ કર્યા કરે તે નિગોદ વગેરે એકેદ્રિયમાં ઉત્પન્ન થાય છે અને કદી પંચેંદ્રિયજ થાય તે નરકગતિમાં અસંખ્ય કાળ કાઢવું પડે છે. આ પ્રમાણે અનંત દુઃખ ભેગવતાં ભેગવતાં જેમ જેમ અશુભ કર્મને અંશ ઘટતે જાય અને પુણ્યને ભાગ વધતું જાય તેમ તેમ જીવ “ઘુણાક્ષર”૪ ન્યાય પ્રમાણે મનુષ્યપણું મેળવે છે. તેમાં પણ આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુળ, પૂર્ણ ઇંદ્રિય, વગેરે સામગ્રી મળવી ઘણી જ મુશ્કેલ છે. કદાચ પુણ્ય પ્રભાવે તે પણ મળે તે પણ શુભ ધ્યાનની લાયકાત મળવી અતિશય કઠણ છે. જે આત્મામાં અનાદિકાળથી ભવ્ય સિદ્ધિપણને ગુણ છે તે આત્મા જે કષાયરૂપી મેલ કાઢી ચેખે, થાય તે સમકત્વ રૂપી રત્ન મેળવી શકે છે, એ જ પ્રમાણે તે આત્મામાં અનાદિથી સ્વાભાવિક રીતે આ રૌદ્રધ્યાનરૂપ મેલ લાગેલ છે તેનું સ્વરૂપ જાણું તે મેલથી પિતાના આત્માને દૂર કરી * * ઘણ એ નામનો કીડે લાકડામાં પેદા થઈ તે લાકડાને ખાવાને કાતરે છે એમ કેરી ખાતાં સહેજે સહેજે અમુક અમુક અક્ષરોને આકાર કોતરાઈ જાય છે તે ન્યાય પ્રમાણે નિગોદમાં પડેલા જીવને પરિભ્રમણ કરતાં મનુષ્યપણે પ્રાપ્ત થાય છે. . Page #84 -------------------------------------------------------------------------- ________________ શુભ ધ્યાનના ગ્યતા પ્રાપ્ત કરવી હોય તે કરી શકે છે, તેટલા માટે શુભ સ્થાન પ્રાપ્ત કર્યા પહેલાં સમ્યકત્વની પૂર્ણ જરૂર છે. સમ્યકત્વી જીવજ શુભ ધ્યાનમાં પ્રવેશ કરવાને સમર્થ થાય છે, માટે અહીં સમ્યકત્વની દુર્લભતા પ્રથમ બતાવે છે. સમ્યક દર્શન અનાદિ અથવા સાદિ મિથ્યાત્વીને ઉપજે છે, પણ તે જીવ સંજ્ઞી, પર્યાખે, મંદકષાયી, ભવ્ય, ગુણ દેષને વિચારવાન, સાકાર ઉપયોગી (=જ્ઞાની) અને જાગૃત અવસ્થાવાળે હવે જોઈએ. પરંતુ અસંસી, અપર્યાપ્ત, તીવ્રકષાયી, અભવ્ય, દર્શને પગી, મેહનિદ્રાથી અચેત અને સમૂ છિમ હોય તેવા જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. પાંચમીકરણ લબ્ધિ કે જે ઉત્કૃષ્ટ કરણ લબ્ધિ અને અનિવૃત્તિ કરણ છે તેના અંત સમયમાં પ્રથમ ઉપશમ સમ્યકત્વ પ્રગટ થાય છે. પચ અધિ”.. (૧) ક્ષયોપશમ લધિ, (૨) વિશુદ્ધ લબ્ધિ, (૩) દેશના લબ્ધિ, () પ્રયાગ લબ્ધિ અને (૫) કરણું લબ્ધિ એ પાંચ લબ્ધિ છે. એ પાંચ લબ્ધિઓનિયમસર મેળવતાં સમ્યક્ દર્શન પ્રાપ્ત થાય છે. ચાર લબ્ધિ તે કદાચિત ભવ્ય તથા અભવ્ય બંને જીવને થાય છે પણ પાંચમી કરણ લબ્ધિ તે જે સમ્યકત્વ અને ચારિત્રને અવશ્ય મેળવનાર છે તેવા ભવ્ય જીવને જ થાય છે. પાંચ લબ્ધિનું સ્વરૂપ, (૧) જ્યારે એવો જોગ બને કે, જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મની બધી ખરાબ પ્રકૃતિની શક્તિને રસ, સમયે સમયે અનંત, ગણે કમી થતે થતું, અનુક્રમે ઉદય આવે, ત્યારે ક્ષયપશમ લબ્ધિ પ્રાપ્ત થાય છે. (૨) એમમ લબ્ધિના પ્રતાપે જીવને શાતા વેદનીય Page #85 -------------------------------------------------------------------------- ________________ પર વગેરે શુભ પ્રકૃતિઓના બંધથી ધર્માનુરાગ થાય છે અને ધર્માનુરાગથી શુભ પરિણામની પ્રાપ્તિ થતાં વિશુદ્ધ લબ્ધિ ઉપજે છે. (૩) છ દ્રવ્ય અને નવ પદાર્થનું સ્વરૂપ આચાર્ય મહારાજના ઉપદેશથી ઓળખે તેને દેશના લબ્ધિ કહે છે. +(૪) આ ત્રણ લબ્ધિવાળે જીવ સમયે સમયે વિશુદ્ધતાને વધારો કરે, આયુકર્મવિના સાત કર્મની દેશે ઉણી કેડાર્કોડ સાગરોપમની ફકત સ્થિતિ રહે; એ વખતે જે પૂર્વ સ્થિતિ હતી, તેથી એક ભાગ છેરી તે ભાગના દ્રવ્યની બાકી રહેલી સ્થિતિ વિશેષ રીતે નિક્ષેપણ કરે, ખપાવે), તે વખતે ઘાતી કર્મને રસ પર્વતની સ્થિતિ રૂપેનહિ પણ લાકડા તથા લતા જે રહે અને અઘાતી કર્મને રસ હળાહળ ઝેર રૂપે નહિ પણ લીમડા તથા મંછ રૂપે રહે. તેમજ પૂર્વે જે અનુભાગ (રસ)હતે તેના અનંત ભાગ કરી ઘણું ભાગને રસ કાપી, છેડા ભાગને રસ પ્રાપ્ત કરે. આ પ્રમાણેનું કામ કરવાની યોગ્યતા મેળવવી તેને પ્રાગતા લબ્ધિ કહે છે. વળી સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાને સંકલેશ પરિણામ થતાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ સ્થિતિ અનુભાગને સત્વ થાય માટે જીવથી પ્રથમ ઉપશમ સમકિત ગ્રહણ કરાતું નથી, તેમજ વિશુદ્ધ ક્ષયક શ્રેણીમાં હેય તેવા જઘન્ય સ્થિતિબંધ અને જઘન્ય સ્થિતિ અનુભાગ પ્રદેશને સત્વ છતાં પણું સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. પહેલાં મિથ્યા દ્રષ્ટિ જીવ ઉપશમ સમકિતને સન્મુખ થાય છે. પછી વિશુદ્ધતાની વૃદ્ધિ કરતે - કરતે ચડે છે. એ ચડવાને કાળ પ્રગ લબ્ધિના પ્રથમ સમયથી અશુભ કર્મના રસને ઉદય ઘટવાથી અને સંકલેશમય પરિણામની હાનિ થાય ત્યારે વિશુદ્ધ પરિણામની વૃદ્ધિ સ્વભાવથી જ થાય છે. નરક ગતિ વગેરેમાં ઉપદેશક નથી ત્યાં પૂર્વ જન્મમાં જે તત્વ હાર્યા છે તેના સંસ્કારથી અને પરમાધામી દેવના ઉપદેશથી સમ્યકત્વ થાય છે. આ પ્રયોગતા લખ્યિ ભવ્ય અને અભિવ્ય બંનેને સામાન્ય થાય છે, Page #86 -------------------------------------------------------------------------- ________________ પક માંડીને પૂર્વ સ્થિતિના સંખ્યામાં ભાગ જે દેશે ઉણી એક કેડાકેડ સાગર લગી છે તેમાં આયુષ્ય સિવાય બાકીનાં સાત કર્મને સ્થિતિ બંધ કરે છે. આ દેશે ઉ| એક કોડા કેડ સાગર લગીને સ્થિતિ બંધ છે તેમાં પલ્યને અસંખ્યાતમે ભાગ ઓછો થતાં સ્થિતિ બંધ અંત મુહુર્ત સુધી સમાનતાને લીધે કરે છે. એવા કમથી સ્થિતિ બંધની સંખ્યાની શ્રેણીઓ કરી, પૃથક એટલે ૭૦૦ તથા ૮૦૦ સાગર ઓછા થાય ત્યારે બીજું પ્રકૃતિબંધ શ્રેણસ્થાન થાય છે. એવાને એવા ક્રમથી એટલા ને એટલા સ્થિતિબંધ ઘટાડતાં એકેક સ્થાન થાય છે. એ પ્રમાણે બંધના ૩૪ શ્રેણ સ્થાન છે. ત્યાંથી માંડીને પ્રથમ ઉપશમ સમ્યકત્વ લગી બંધ થતું નથી, ત્યાં સુધી ચેથી લબ્ધિ સમજવી. (૫) પાંચમી કરણલબ્ધિ છે તે ભવ્ય જીવનેજ થાય છે. તેના ૩ ભેદ છે. ૧ અધઃકરણ, ૨ અપૂર્વકરણ, ૩ અનિવૃત્તિ કરણ. એ ત્રણમાં અનિવૃત્તિ કરણને કાળ અ૫ અંતમુહૂર્ત પ્રમાણે છે, તેનાથી સંખ્યાત ગુણે કાળ અપૂર્વકરણને છે, અને તેનાથી સંખ્યાત ગુણો કાળ અધ:પ્રવૃત્તિ કરણને છે, છતાં તે પણxઅંતર્મુહુર્તજ છે. વળી ત્રણે કાળના અનેક જીને ગણીએ તે આ અધ:પ્રવૃત્તિ કરણના કાળને વિષય, પરિણામની વિશુદ્ધતાના કામે અસંખ્યાતા લોક પ્રમાણે છે. આ વિશુદ્ધતાનાં પરિણામમાં અધ:પ્રવૃત્તિ કરણને જેટલા સમય છે ત્યાં લગી સમાન વૃદ્ધિના કેમે સમય સમયમાં વધારો થાય છે. આથી આ કરણમાં નીચેના સર્મયમાં થતા પરિણામની સંખ્યા અને વિશુદ્ધતા, ઉપરના સમયમાં થતા કેઈપણ જીવના પરિણામ અને વિશુદ્ધતા સાથે મળતાં આવે છે. આથી એનું નામ અધઃપ્રવૃત્તિકરણ છે. આ આને વિશેષ ખુલાસે લબ્ધિસાર નામે ગ્રંથમાં છે. કષાયની મંદતાને કરણ કહે છે. અંતના અસખ્યાતા ભેદ છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ અધઃપ્રવૃત્તિકરણના ૪ આવશ્યક છે. (૧) સમય સમય પ્રત્યે વિશુદ્ધતામાં અનંત ગણે વધારે. (૨) સ્થિતિ બંધ શ્રેણી એટલે પહેલા લીધેલાં કર્મને જેટલા પ્રમાણમાં સ્થિતિ બંધ થતું હતું તેને ઘટાડી ઘટાડી સ્થિતિ બંધ કરે. (૩) શાતા વેદનીય વગેરે જે પ્રશસ્ત (રૂડા) કર્મ પ્રકૃતિ છે તેમાં સમયે સમયે અનંતગુણ વધારે થતાં ગેળ, ખાંડ સાકર, અને અમૃત આ ચાર ક્રમે અનુભાગ બંધ છે. (૪) અશાતા વેદનીય વગેરે જે અપ્રશસ્ત (અશુભ) કમ પ્રકૃતિ છે તેમાં સમયે સમયે અનંત ગુણે ઘટાડે થતાં લીંબડો અને કાંજી સમાન બે સ્થાનમાં અનુભાગ બંધ છે પણ તે હળાહળ ઝેર જે નહિ. આ પ્રમાણે ચાર આવશ્યક સમજવાનાં છે. (૨) અધ:પ્રવૃત્તિ કરણમાં અંતમુહૂર્ત કાળ જાય ત્યારે બીજું અપૂર્વકરણ થાય છે. અધઃકરણના પરિણામથી અપૂર્વકરણનાં પરિણામ ઘણા છની અપેક્ષાથી કહીએ તે અસંખ્યાત લેક ગુણા છે. પણ એક જીવની અપેક્ષાએ તે એક સમયમાં એકજ પરિણામ થાય છે અને એ રીતે ગણતાં એક જીવની અપેક્ષાએ તે અંતર્મુહૂર્તના જેટલા સમય છે તેટલાં જ પરિણામ થાય છે. અધ:પ્રવૃત્તિ કરણમાં પણ એક સમયમાં એક પરિણામ થાય છે અને ઘણુ જીની અપેક્ષાએ અસંખ્ય પરિણામ જાણવાં. અપૂર્વ કરણનાં પરિણામે સમયે સમયે સરખી રીતે વધે છે. પણ નીચેના અને ઉપરનો સમયનાં પરિણામ સરખાં હતાં નથી. પહેલાં સમયની ઉત્કૃષ્ટ શુદ્ધતાથી બીજા સમયની જઘન્ય શુદ્ધતા અનંતગુણ છે. એવી રીતે પરિણામનું અપૂર્વપણું હેવાથી તેને અવકરણ કહે છે. અપૂર્વકરણના પહેલા સમયથી માંડી છેલ્લા સમય સુધી એક સમયના જઘન્ય ભાગથી તેજ સમયના ઉત્કૃષ્ટ ભાગ તથા પૂર્વ સમયના ઉત્કૃષ્ટ ભાગથી પછીના સમયને જધન્ય ભાગ સર્પની ચાલની પેઠે અનતગુણે વિશુદ્ધ છે. આ ક્રમમાં અનુત્કૃષ્ટપણું નથી Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૫ પણ ઉત્કૃષ્ટપણું જ છે. અપૂર્વકરણના પહેલા સમયથી માંડીને, સમ્યકત્વ મેહનીય અને મિશ્ર મેહનીયને પૂર્ણ કાળ કે જે કાળમાં ગુણનું સંક્રમણ થઈ મિથ્યાત્વને સમ્યકત્વ મેહની અને મિશ્ર મેહની રૂપે પ્રગમાવે છે તે કાળના છેલ્લા સમય સુધી (૧) ગુણ શ્રેણી (૨) ગુણ સંક્રમણ (૩) સ્થિતિ ખંડ (૪) અનુભાગ ખંડેએ ચાર આવશ્યક થાય છે. (૧) જે સ્થિતિ બંધ શ્રેણી છે તે પણ અધ:પ્રવૃત્તિકરણના પડેલા સમયથી માંડીને જ્યાં ગુણ સંક્રમણ પૂર્ણ થાય ત્યાં સુધી છે. જો કે પ્રયોગ લબ્ધિથી જ સ્થિતિ બંધ શ્રેણી થાય છે તે પણ પ્રયોગ લબ્ધિથી સમ્યકત્ર થવાનું અનવસ્થિતપણું એટલે નિયમ ન હોવાથી ગ્રહણ કરેલ નથી. સ્થિતિ બંધ શ્રેણને કાળ અને સ્થિતિ કાંડ કાંડેકરણને કાળ એ બંને સરખા એટલે અંત મુહૂર્ત માત્ર છે. પૂર્વે બાંધ્યાં હતાં એવાં કર્મનાં પરમાણુ રૂપી દ્રવ્ય જે સત્તામાં હતું તે તેમાંથી કાઢી ગુણ શ્રેણીમાં દીધું. એ ગુણ શ્રેણીના કાળમાં, સમયે સમયે અસંખ્યાત ગુણકમવાળી પંક્તિબંધ નિર્જરા થાય છે. તેને ગુણશ્રેણીનિર્જરા કહે છે. (૨) સમયે સમયે ગુણાકારના અનુક્રમે વ્યવક્ષિત (જૂદી જૂદી) પ્રકૃતિનાં પરમાણુ બદલી બીજી પ્રકૃતિરૂપે બનીને પરિણામે તેને ગુણસંક્રમણ કહે છે (૩) પૂર્વે બાંધેલી અને સતામાં રહેલી કર્મ પ્રકૃતિની સ્થિતિને ઘટાડવી તેને સ્થિતિખંડ કહે છે. (૪) પૂર્વે બાંધે અને સત્તામાં રહેલે અશુભ પ્રકૃતિને અનુભાગ (=રસ) ઘટે તેને અનુભાગખંડ કહે છે. એવાં ચાર કાર્ય અપૂર્વકરણ લધિમાં અવશ્ય બને છે. . તે તેમાંથી માત ) અપૂર્વકરણને પહેલે સમયે પ્રશસ્ત અને અપ્રશસ્ત પ્રકૃતિને જે અનુભાગ સત્વ છે તેમાં છેલે સમયે પ્રશસ્ત પ્રકૃતિમાં અનંતગણું વધારે અને અપ્રશસ્ત પ્રકૃતિમાં અનતગુણે ઘટાડે થાય છે એમ સમજવું. એમ સમયે સમયે અનંતગુણ વિશુદ્ધતા થવાથી અંત સમયમાં પ્રશસ્ત પ્રકૃતિને Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૬ • અનંતગુણે અનુભાગ કાંડ ચડે છે અને અપ્રશસ્ત પ્રકૃતિને અનંત ભાગ બાકી રહે છે એ પ્રમાણે અપૂર્વ પ્રવૃત્તિ કરણની વાત કહી. હવે સ્થિતિ કાંડ વગેરે કાર્યનું વિશેષપણું તે અનિવૃત્તિકરણમાં જાણવું. તેમાં વિશેષપણું એ છે કે અહીં સમાન સમયવતી અનેક ના પરિણામ સરખાં છે. આથી નિવૃત્તિ કરણમાં અંતર્મુહૂર્તના જેટલા સમય છે તેટલાં જ તેના પરિણામ છે એટલે સમયે સમયે એકેક પરિણામ છે. જો કે આમાં સ્થિતિ ખંડ, અનુભાગ ખંડ વગેરેને પ્રારંભ બીજા પ્રમાણથી પણ લીધે હોય છે, તે અપૂર્વકરણ સંબંધી જે સ્થિતિ ખંડ વગેરે હતાં તેને છેલ્લે સમયે સમાપ્તિ પણને પામ્યાં. અહીં એ પ્રજન છે કે અનિવૃત્તિ કરણના છેલ્લા સમયમાં દર્શન મેહની અને અનંતાનુબંધી ચોકડી ની પ્રકૃતિ, સ્થતિ, પ્રદેશ અને અનુભાગને સમસ્તપણે ઉદય થતું નથી પણ ઉપશમ થવાથી તત્વાર્થ (જૈનશાસ્ત્ર) ની શ્રદ્ધારૂપ સમ્યકત્વ થાય છે તે ઉપસમિક સમ્યકત્વ છે. सूत्र-सम्यग्द्रष्टि श्रावक विरतानन्त वियोजक दर्शन मोह क्षपकोपशम कोप शांत मोह क्षपक- . क्षीणमाहजिनाः क्रमशोऽ संख्ययगुण निर्जराः | (તસ્વાર્થ સૂત્ર અ. દ). અથ–(૧) પ્રથમ ઉપશમ સમ્યકત્વની ઉત્પત્તિ રૂપ જે અનિવૃત્તિકરણ તેના છેલ્લા સમયમાં વર્તતે વિશુદ્ધમાં વિશુદ્ધ સાતિશય મિથ્યા દ્રષ્ટિ જે જીવે છે તેને આયુકર્મ સિવાયનાં સાત * આ સ્થિતિ ખંડ વગેરે થવાને વિશેષ અધિકાર પણ છે પણ અહીં તે ગ્રંથ ગૌરવની બીકે લખ્યો નથી. Page #90 -------------------------------------------------------------------------- ________________ પ૭ કની નિજારા થાય છે તે ગુણશ્રેણી નજર્જરદ્રવ્ય અસર ખ્યાત ગણું છે. (૨) તેનાથી અસંયતિ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનકવાળા જીવને અંતમુહૂર્ત પર્યત સમયે સમયે અસંખ્યાત ગુણ વિશુદ્ધતા વધતી હોવાથી તેનું ગુણશ્રેણીનિર્જરા દ્રવ્ય અસંખ્યાત ગણું છે. (૩) તેનાથી દેશવિરતિ ગુણસ્થાનકવાળાજીવને અંતમુહૂર્ત લગી નિર્જરા થવા લાયક કર્મયુગલરૂપી ગુણશ્રેણીદ્રવ્ય અસંખ્યાત ગણું છે. (૪) તેનાથી સકળસંજમ ગ્રહણ ક્ય પહેલાંના અંતર્મુહૂર્ત સુધી સમયે સમયે અસંખ્યાત ગુણાકારરૂપે નિરા થવા એગ્ય કર્મ દ્રવ્ય અસંખ્યાતગણું છે. (૫) તેનાથી અનંતાનુબંધી વગેરે બાર કષાય, નવ નેકષાય, ત્રણ કરણના પ્રભાવથી પરિણમન કરાવે એવા જીવનું ગુણશ્રેણનિજજેરાદ્રવ્ય અસંખ્યાતગણું છે. (૬+ એનાથી દર્શન મેહનીય કર્મ ખપાવનારનું ગુણશ્રેણીનિર્જરદ્રવ્ય અસંખ્યાતગણું છે. (૭) એનાથી કષાયને ઉપશમ કરનારા અપૂર્વકરણાદિ ત્રણ ગુણસ્થાનકવાળા નું ગુણશ્રેણીનિર્જરાદ્રવ્ય અસંખ્યાતગણું છે. (૮) એનાથી સકળ મેહનીય કર્મને ઉપશમ કર્યો છે એવા ઉપશાંત કષાય ગુણસ્થાનકવાળા જીવનું ગુણનિર્જરા દ્રવ્ય અસંખ્યાત ગણે છે. (૯) એનાથી ક્ષપકશ્રેણી કરનાર એપૂર્વકરણદિ ગુણસ્થાનકવાળા જીવનું ગુણશ્રેણીનિર્જરદ્રવ્ય • { આ સાતમા અપ્રમત્તસંપતિ નામે ગુણસ્થાનકવાળાને થાય છે કારણ કે છ પ્રમત્તસંપતિગુણસ્થાનક તે સાતમામાંથી પડનારનેજ થાય છે. : - અનંતાનુબંધીની વિસજના, ૧ અવિરત, ૨ દેશવિરત, ૩ પ્રમત્ત અને ૪ અપ્રિયત્ત સંયતિ એ ચાર ગુણ સ્થાનકમાં થાય છે. જે ગુણસ્થાનકમાં વિસાજના કરે ત્યાં અંતર્મુહૂર્ત સુધી સમયે સમયે અસખ્યાત ગુણી નિર્જરા થાય છે. | ત્રિકરણ સમર્થ વ્યુત કેવળી મનુષ્યના અવિરત વગેરે ચાર ગુણ સ્થાનકમાં દર્શન મેહનું ખપાવવું થાય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૮ દ્ધ થતાં સમયે સમુહ લગી સવાયનાં સાતે ક અસંખ્યાત ગણું છે. (૧૦) અને એનાથી કેવળી જિનેશ્વર ગુણશ્રેણીનિર્જરા દ્રવ્ય અસંખ્યાત ગણું છે. આ દશ સ્થાન પ્રાપ્ત કરતાં તેની પહેલાં અંતર્મુહ લગી પરિણામની વિશુદ્ધતાની વૃદ્ધિ થતાં સમયે સમયે આયુષ્ય કર્મ સિવાયનાં સાતે કર્મોનાં પરમાણુ દ્રવ્યની નિર્જરા થાય છે. અહીં નિર્જરા તે સ્થાને સ્થાન પ્રત્યે અસંખ્યાત ગણે છે અને નિજજેરા થવાને કાળ સ્થાને સ્થાન પ્રત્યે અસંખ્યાતમે ભાગ ઘટતે ઘટતે. જાય છે. એવી રીતે જેમ જેમ કષાયની મંદતા થતાં પરિણામેની વિશુદ્ધતામાં આગળ વધાય છે, તેમ તેમ જ્ઞાન વગેરે નિજાત્મગુણને પ્રકાશ વધારે વધારે ચડતું જાય છે અને ધ્યાનની યોગ્યતાને માટે આત્મા વધારે ને વધારે લાયક બનતું જાય છે, વળી જ્ઞાનાર્ણવ ગ્રંથમાં ધ્યાનમાં ૮ લક્ષણો કહ્યાં છે. मुमुक्षुर्जन्मनिविण्णः शान्तचित्तो वशी स्थिरः ।। जिताक्षः सहतो धीरो, ध्याता शास्त्रे प्रशस्यते ॥ જ્ઞાનાવ–સર્ગ ૪. શ્લેક ૬. અર્થ-૧) મુમુક્ષુ એટલે મેક્ષે જવાની જેને અભિલાષા છે તેજ ધ્યાનનું કષ્ટ સહન કરી આત્મ નિગ્રહ કરશે. (૨) જેનું મન પુદ્ગલિક સુખથી નિવૃત્ત છે એવા વિરક્ત પુરૂષનાં જ પરિણામ ધ્યાનમાં સ્થિર રહી શકશે. (૩) પરિસહ અને ઉપસર્ગ થતાં જેનાં પરિણામ શાંત રહે છે એ શાંત ચિત્તવાળા જ ધ્યાનનું ખરેખરૂં અને યથાતથ્ય ફળ પ્રાપ્ત કરી શકશે. (૪) સ્થિર સ્વભાવી એટલે જે મન વગેરે જોગને બેટે રસ્તેથી વાળી ધ્યાનમાં વૃત્તિ સ્થિર કરશે તેજ ધ્યાની થઈ શકશે. (૫) સ્થિર આસની એટલે જે સ્થાને ધ્યાનસ્થ થાય ત્યાંથી ચળવિચળ ન કરે અને ધ્યાનને વખત પૂરે થાય ત્યાં લગી આસન બદલે નહિ એનેજ સિદ્ધાસની કહે છે. ૬. જિતાક્ષ એટલે જેને સાંસારિક સુખની અનિલ Page #92 -------------------------------------------------------------------------- ________________ નથી, કાંક્ષા એટલે વાંછાને જીતી લીધી છે તથા જિતેંદ્રિય એટલે આંખ કાન વગેરે પાંચે ઈદ્રિઓને, રૂપ શબ્દ રાગ દ્વેષમાંથી બચાવી ધર્મ માર્ગમાં લગાવી છે તેજ ધ્યાન સિદ્ધિને પહોંચશે. () સંવૃત્તાત્મા એટલે જેણે પોતાના અંતર આત્માને સંવૃત્ત કરી હિંસા વગેરે પાંચ આસવથી બચાવી અહિસા વગેરે પાંચ મહાવ્રત સ્વીકાર્ય છે, અને અનાદિથી જીવને સંસારને સંસર્ગ હોવાથી અંતઃકરણની વૃત્તિઓ વિકાર માર્ગમાં દેડી જાય છે તેને જ્ઞાનરૂપી અંતરાત્માની પ્રબળ પ્રેરણાથી બચાવીને જેણે ખાનપાનની લેલુપતા ત્યાગી છે તેજ ધ્યાન સિદ્ધિ મેળવી શકશે. (૮) ધીર એટલે ધ્યાનસ્થ થયા પછી ગમે તે કઠણ પરિસહ પડે કે ઉપસર્ગ આવે, તે પરિણામને જરાપણ ચળવિચળ ન કરે. ધ્યાનમાં પ્રવેશ કર્યા પહેલાં “ગા વોસિરામિ” એટલે હું આ શરીરને સરાવું છું, આ શરીરની મમતા ડું છું, આ શરીર મારું નથી અને હું એને નથી એવું કહી ધ્યાનમાં બેસે છે. હવે જ્યારે શરીર પિતાનું નહિ તે તેનું ભક્ષણ થઈ જાઓ, દહન થાઓ કે કઈ છેદન ભેદન કરે, ગમે તે થાઓ તેની પિતાને શી ફિકર. એ નિશ્ચય હોય ત્યારેજ ધ્યાનની સિદ્ધિ મેળવાય છે. કર્મને ક્ષય કરવા સારૂ ધ્યાન કરીએ છીએ અને કર્મને ક્ષય, વગર ઉપસર્ગ કે વગર પરિસહ કે વગર દુઃખે થ મુશ્કેલ છે. એથી જ્યારે ધ્યાનમાં પગ વગેરે દુઃખ પડે ત્યારે માનવું કે મારાં કર્મને ક્ષય થવાને આ વખત આવ્યે છે અને એવી રીતે દેણું દેતાં પાછું હઠવું નહિ. એવા દ્રઢ નિશ્ચયથી પૈર્ય ધરતાં ધ્યાનસિદ્ધિ થવાય છે. એકદમ લુપતા ઘટાડવી બહુજ મુશ્કેલ હોવાથી થોડી થોડી લાલુપતા ઘટાડવાને સહઅભ્યાસ રાખવો જોઈએ, જેમકે આ વસ્તુ આજ ન ખાધી તે શું થવાનું હતું ? આ વસ્ત્ર ન પહેરીએ તે શું ? આ કામ પ્રણય સુલ લાગશે પણ પછી તે સહજ થઈ જશે. એમ સર્વ વસ્તુ પરથી લાલુપતા ઘટાડવાની બહુજ સહેલી ને સહજ રીત છે, એમ કરતાં કરતાં કોઈ વખત નિર્મળપણું પ્રાપ્ત થઈ જાય છે.. Page #93 -------------------------------------------------------------------------- ________________ આ આઠ ગુણે ધરનારને ધ્યાનસિદ્ધિને માટે લાભ થાય છે એવું જાણું શુભધ્યાન ધરવાવાળા મુમુક્ષુ જાએ, આ આઠ ગુણ ધીમે ધીમે અને કમથી અભ્યાસ કરી મેળવવા જોઈએ. દ્વિતીય ઉપશાખા–“શુભધ્યાન વિધિ” કઈ પણ કામ વિધિપૂર્વક થાય તે ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ તરત થાય છે. એ નિયમને લીધે અહીં મેક્ષ કાર્યની સિદ્ધિ કરનારૂં જે ધ્યાન છે તે ધ્યાન ધરવાની વિધિ બતાવે છે. દેહ. ક્ષેત્ર દ્રવ્ય કાલ ભાવ યહુ, શુભાશુભ વસ્તુ જાન, અશુભ તજ શુભ આચરી, ધ્યા ધ્યાતા ધર્મ ધ્યાન. અર્થ-૧ ક્ષેત્ર, ૨ દ્રવ્ય, ૩ કાળ, ૪ ભાવ એ ચારના શુભ અને અશુભ ભેદ ગણતાં ૮ ભેદ થાય છે. એ આઠમાંથી ચાર અશુભ ક્ષેત્ર દ્રવ્ય વગેરે છે તેને ત્યાગ કરી બાકીના ચાર શુભ છે તેને જેગ મેળવી ધ્યાનના ધ્યાતાઓ! શુદ્ધ ધર્મધ્યાનને ધ્યા. ઠયાનમાં મનને સ્થિર કરવા સારૂ ક્ષેત્ર, દ્રવ્ય, કાળ અને ભાવ એ ચારની શુદ્ધિની અતિશય જરૂર છે તેમાં અહીં પ્રથમ ક્ષેત્રની શુદ્ધિ અશુદ્ધિ બતાવે છે. પ્રથમ પત્ર-ક્ષેત્ર”. ૧. “અશુદ્ધ ક્ષેત્ર”—દુષ્ટ રાજાની જે જગ્યા હોય, અને જ્યાં અધમ, પાખંડી, મ્લેચ્છ તથા કુલિંગી રહેતા હોય એવા ક્ષેત્રમાં રહેવાથી ઉપસર્ગ ઉપજવાને ઘણો સંભવ છે. જ્યાં ફૂલ, ફળ, પત્ર, ધૂપ, દીપ, મદિરા અને માંસ હોય એવા સ્થાનમાં રહેવાથી મન ચંચળ બનવા સંભવ છે. જ્યાં વ્યભિચારી રીપુરૂષ કીડા કરે, ચિત્ર ચિતરેલાં હેય, કામકડાનાં શાસે ભણાતાં Page #94 -------------------------------------------------------------------------- ________________ હોય, વાજા ગાજાં વાગતાં હેય, એવી જગ્યામાં વિકાર ઉપજવાને સંભવ છે. જ્યાં યુદ્ધ, મલકુસ્તી, લડાઈ ટંટા, થતા હોય, યુદ્ધની વાતે વંચાતી હોય, પંચાત થતી હોય, ત્યાં કજીઆ તેફીન થવાને સંભવ છે. જ્યાં પ્રવેશ કરવાની ઘ તરફથી મના હોય ત્યાં રહેવાથી ચેરી થવાને, કલેશ થવાને તેમજ અધવચ * જતા રહેવું પડે એ સંભવ છે. જ્યાં જુગાર રમાતે હોય, કેદી રહેતા હોય, સેની, લુહાર, સુતાર, રંગારા વગેરે શિલ્પી કે કારીગર રહેતા હોય ત્યાં ચિત્તને વિગ્રહ થવાને સંભવ છે. જ્યાં નપુંસક, પશુ, દુરાચરણ, ભાંડ, નટ, મદારી, ધૂર્ત વગેરે રહેતા હોય ત્યાં અપ્રતીતિ થવાનો સંભવ છે. આ બધાં અગ્ય સ્થાનક છેડીને દયાન કરવું. ૨ “શુભ ક્ષેત્ર”—જ્યાં વિશેષ મનુષ્ય વગેરે વસ્તીનું આવાગમન ન હોય એવું નિર્જન સ્થાન હય, સમુદ્ર અને નદીના કાંઠા પર ઝાડના ઝુંડમાં, વેલના માંડવામાં, પર્વતની ગુફાઓમાં સ્મશાનના ધાબામાં, સુકાં ઝાડની છેતરમાં, ઘરનાં તથા ગામનાં ખંડેરેમાં, નિર્મળ દેવાલમાં, વગેરે જગ્યાઓમાં જીવની ઉત્પત્તિ ન હેય એટલે જગા નિર્જીવ હોય તે તમામ ધ્યાન કરવા યોગ્ય સ્થાન છે. એવા સ્થાનમાં ધ્યાન કરવાથી ચિત્તની સમાધિ (શાંતિ) રહે છે. દ્વિતીય પત્ર–“ દ્રવ્ય ". ' ૩. “અશુભ દ્રવ્ય – જ્યાં હાડકાં, માંસ, લેહી, ચામડું, ચરબી અને મરેલા જાનવરનાં કલેવર પડેલાં હોય, ખાનપાન, ___ * अफ्फोवमण्डवम्मि इझायइ खवियासवे. અથ–ગર્દભાલી મુનિ અફવ (નાગરવેલ) ના મંડપમાં ધ્યાન ધ્યાતા હતા, .. Gરા અe ૧૮ ગાથા Page #95 -------------------------------------------------------------------------- ________________ પન્ન, તળ, એષધિઓ, સુગધી અત્તર અને તેલ, પલંગ વગેરે શય્યા, આસન, સ્ત્રી પુરૂષના શણગારનાં વસ્ત્રાભૂષણ, કામાસન, રવી વગેરેનાં ચિત્ર, વગેરે દ્રવ્ય હોય ત્યાં ધયાનીનું ચિત્ત સ્થિર રહેવું અને મને નિગ્રહ મુશ્કેલ છે. ૪. “શુભ દ્રવ્ય–શુદ્ધ નિર્જીવ પૃથ્વી જેમકે શિલાપટ; કાષ્ટાસન જેમકે પાટ, બાજોઠ પરાળનું આસન, ઊન, સૂતર વગેરેનાં શુદ્ધ વો; એ ચીજે ઉપર બેસી ધ્યાન કરવાથી પરિણામ સ્થિર રહેવાને ઘણે સંભવ છે. ધ્યાન ઈચ્છનારે છેડે હલકો ચોખા વગેરેને પણ વિશેષ ઘી, મશાલાથી રહિત, રૂતુ પ્રમાણે પ્રકૃતિને અનુકુળ, વખતસર અને વજનસર મેળવેલે, નિર્જીવ, અને નિર્દોષ આહાર કર જોઈએ. તે આહાર ચિત્તને સ્થિર રાખે છે. ' ધ્યાન ઈચ્છનારને મુખ્ય ત્રણ આસન રાખવાનાં છે. (૧) પાસન–એટલે પલાંઠીવાળી અને પગને બંને સાથળો૫ર ચડાવી અને હાથ પેટની પાસે નીચે એક જગ્યાએ ખીલેલા કમળની પડે રાખી શરીર સ્થિર કરવું તે. (૨) પર્યકાસન–એટલે લાંડી વાળી બેસવું તે. (૩) દંડાસન–એટલે ઉભું રહેવું તે. આ ત્રણ સિવાય બીજા વીરાસન, લગડાસન, અંબખુજાસન, ગેહાસન, વગેરે કઠણ લેવાથી આ કાળમાં વધુ વખત સ્થિર રહેવું મુશ્કેલ છે. વળી તર્જની, મધ્યમ અને અનામિકા એ ત્રણ વચલી આંગળીઓના નવ વેઢા થયા તેને બાર વખત ગણવાથી ૧૦૮ થાય છે. ધ્યાનને વખતે એ રીતે ૧૦૮ વાર ઈષ્ટ પ્રભુનું સ્મરણ કરવું એ ઉત્તમ છે. માળા રાખીને સમરણ કરવું એ તે મધ્યમ કે કનિષ્ઠ ગણાય છે. ધ્યાનીએ ધ્યાનમાં સ્થિર થઈ, નાકના 1 કનિષ્ઠિકા (ટચલી આંગળી) અને અંગુઠે એ બેને છોડીને વચલી ત્રણ ગણવી. એનેજ કરવાળા (એટલે સૂત્ર વગેરેની નથી કરેલી એમ) કહે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ અગ્ર ભાગ પર દ્રષ્ટિ મેનેષ (એક નજર) સ્થિર કરી, ચિત્રી કાઢેલી મૂર્તિની પેઠે અડગ રહી, નિશ્ચળ બની, મેનું જડબું તલું કરી, ચિત્તને બધી વ્યાધિ અને સંકલ્પ વિકલ્પથી મુક્ત કરી બેસવું. એથી ધ્યાનની સિદ્ધિ સુલભતાથી થવા સંભવ છે. તૃતીય પત્ર—“ કાળ.” ૫અશુભકાળ' પહેલા, બીજો અને છો એ ત્રણે આરા પૂરેપૂરા અને ત્રીજે લગભગ પૂરે, એટલા વખતમાં ધમ માણસેને અભાવ હોવાથી તેમનાથી ધ્યાન બનવાને એ છે સંભવ છે. વળી અતિ ઉષ્ણકાળ, અતિ શીતળકાળ, અતિ જીવની ઉત્પતિને કાળ, દુકાળ, લડાઈને કાળ, રેગચાળાને કાળ, એ વગેરે કાળ ધ્યાનમાં અડચણ કરનાર ગણાય છે. ૬-શુભકાળ” ધ્યાનને માટે છ આરામાં ચે આ સર્વોતમ કાળ ગણાય છે. એ આરામાં વારિષભ નારાજી સંઘયણું અને ધ્યાન કરવા લાયક જોગવાઈઓ ઘણી હતી. આથી મરણત કષ્ટ સહન કરીને પણ અડેલ રહેતા હતા. આ પાંચમા આરામાં સંઘયણ વગેરે ઘટી ગયાં, તેથી આગળની પેઠે ધ્યાન થઈ શકતું નથી, તે પણ સર્વથા નાસ્તિ ન સમજવું. ગુણકારક વસ્તુઓ હમેશા ગુણ જ કરે છે. ચે.થે આરે સાકરમાં વધારે મીઠાશ હતી અને હમણાં કાળના પ્રભાવથી ઘટી ગઈ તે પણ સાકર તે મીઠી જ લાગશે. એ પ્રમાણે આ કાળમાં પણ યથાવિધિ કરેલું ધ્યાન ગુણકત જ થશે. વળી ધ્યાન કરનાર પુરૂષે શીતકાળ, ઉષ્ણકાળ વગેરે વખતે પિતાની પ્રકૃતિને શું માફક આવે છે તેને વિચાર કરે. શ્રી ઉતરાધ્યયનછ સૂત્રમાં ફરમાવ્યું છે કે પહેલે, બીજો ને ત્રીજે એ ત્રણ આરા ધ્યાનનું સાધન કરવા માટેજ અશુદ્ધ છે. બીજી કાંઈ અડચણ ન સમજવી. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૪ “ તીર્થ શાળ શિવાયરે ” એટલે દિવસના અને રાતના ખીજા પહારમાં ધ્યાન ધરવું. વળી કેટલાક ગ્રથામાં પાછલી રાત્રિએ . (રાતના ચોથા પહારમાં ) ધ્યાન કરવાનું સર્વોત્તમ છે એમ જણાવ્યું છે. દ્રવ્ય, ક્ષેત્ર, અને કાળની શુભાશુભ વિધિ, ઉપર જે જણાવી છે તે અપૂર્ણ જ્ઞાની અને અસ્થિર મનવાળાને માટે છે. પૂર્ણ જ્ઞાની અને અડાલ વૃત્તિથી જેનું ચિત્ત નિર્વિકારી થઇ ગયું છે તેવા મહામાને તે તમામ ક્ષેત્ર, તમામ દ્રવ્ય અને તમામ કાળ ધ્યાન કરવાને માટે અનુકુળજ છે. 66 ચતુર્થ પત્ર— ભાવ ”, ૭. અશુદ્ ભાવ કે અશુભ ભાવનું વર્ણન તે આર્ત્ત અને રૌદ્રધ્યાનમાં બતાવ્યું છે તેજ સમજી લેવું. વિષય, કષાય, આસવ, અશુભ જોગ, અસમાધિ, ચપળતા, વિકળતા, અધીરાઈ, નાસ્તિકપણું, કઠોરતા, રાગ અને દ્વેષના વિચારો વગેરે તમામ અશુભ જોગ ગણાય છે અને તેનાથી ભાવમાં માનતા આવે છે. ૮. ́ શુભ કે શુદ્ધ ભાવ ’—એના ચાર પ્રકાર છે તે એ કેઃ– मैत्रीप्रमोदकारुण्य, माध्यस्थानि नियोजयेत् ॥ ધ્યાનમુવ તું, તદ્ધિ તસ્ય રસાયન ।।શા યોગશાસ્ત્ર-પ્રકાશ ૪, શ્લાક ૧૧૭, *ઉત્તરા॰ ૨૬ ગાથા ૨૨. * सूत्र —–मैत्री करुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावना तश्चित्तप्रसादनम् પાતંજલ યોગદન—૩૩. અ—સુખી પ્રાણીઓમાં મિત્રતા, દુ:ખીર દયા, ધર્માત્મા ઉપર હરખ, અને પાપી તરફ ઉપેક્ષા એટલે માધ્યસ્થ વૃત્તિ, એ પ્રમાણે વનાથી ચિત્ત પ્રસન્ન રહે છે, 0 Page #98 -------------------------------------------------------------------------- ________________ અર્થ–૧ મિત્રી ભાવ, ૨ મેદ ભાવ, ૩ કરૂણા ભાવ, મધ્યસ્થ ભાવ, એ ચારે ભાવ જ સંયુક્ત થાય તે ધર્મ ધ્યાન ખરેખર રસાયન (ખરેખર સ્વાદિષ્ટ રસ) રૂપ પેદા થાય છે. ૧. મિત્રી ભાવ”—-મિત્ત સન્ન વેર કા જ. ગ” એટલે સર્વ જી મારા મિત્ર છે, તેથી મારે કોઈની સાથે કંઈપણ વેર વિરોધ નથી. આ જગતવાસી તમામ ઈવેની સાથે આપણે જીવ, માતા, પિતા, સ્ત્રી, પુત્ર, બંધું, ભગિની, વગેરે જેટલા સંબંધ છે તે તમામ સંબંધ એક એક જીવની સાથે અનંતી અનતી વાર કરી આવ્યું છે. શ્રી ભગવતીજી તથા ખૂદ્વિપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં ફરમાવ્યું છે કે--“ગરવા ગત ” અર્થા-સંસારમાં આ જીવે અનંત જન્મ મરણ કરીને આખા જગતને સ્પર્શ કર્યો છે, આ નિયમથી જગતમાંના તમામ છે આપણા મિત્ર છે. આ ભવનું જે કુટુંબ છે તેના ઉપર જે પ્રેમ રહે છે તે જ સર્વે જીની સાથે રાખવે, સૂક્ષ્મ (નજરે ન આવે એવા) જીવ, બાદર (દેખાય એવા) જીવ, ત્રસ (હાલે ચાલે એવા) છવ, સ્થાવર ( સ્થિર રહે તે) જીવ, એ બધા જીને આપણી આત્મા સમાન જાણવા અને બધા સુખી થાય એવું ઈચ્છવું તે મિત્રીભાવ કહેવાય છે. * सूत्र-मैत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां માવના વિકસાન. ૩૩–પાતંજલ યોગદર્શન. અથ–સુખી પ્રાણીઓમાં મિત્રતા, દુઃખી પર દયા, ધર્માત્મા ઉપર હરખ, અને પાપીઓ તરફ ઉપેક્ષા એટલે માધ્યસ્થ વૃતિ એ પ્રમાણે વર્તવાથી ચિત્ત પ્રસન્ન રહે છે * यथा आत्मनः प्रियप्राणाः तथा तस्यापि देहीनाम् । इति मत्वा न कर्तव्यो, घोरप्राणिवधो बुधैः ॥१॥ (મહાભારત શાંતિ પર્વ) અથ–જેવી રીતે આપણે આત્મા આપણને વહાલે છે તેવી રીતે સર્વ જીવનું જાણી કોઇપણ પ્રાણુને વધ કદાપિ ન કરે તેજ બુદ્ધિમાન જાણુ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨. “પ્રમોદભાવ”- આ જગતમાં અનેક સપુરૂષે અનેક અનેક ગુણના ધારણ કરનાર પડયા છે. કેટલાક જ્ઞાનસાગર છે, કેટલાક સૂત્રે ભણી સ્વાદવાદ શૈલીથી જિન આગમનું રહસ્ય શ્રેતાઓના હૃદયમાં ઠસાવે એવા છે, વળી કેટલાક મહાત્મા સિદ્ધાન્તની સંધી (= સાંધ અથવા યુક્તિથી વાતને બેસાડવી તે) ના મેળવનાર, તર્ક વિતર્ક કરી ગહન વિષયને સરળ કરી બતાવનાર, નય, નિક્ષેપ, પ્રમાણ વગેરેના ન્યાયમાં પારંગત, કુતક એનું શાંતપણે સમાધાન કરનાર, અસરકારક સબંધથી ધર્મની ઉન્નતિ કરનાર, ચમત્કારિક કવિત્વ શક્તિ અને વકતૃત્વ શક્તિના ધારણ કરનાર, એવા એવા અનેક ગુણના ધરનાર છે. કેટલાક શાંત, દાંત (ઇંદ્રિયદમનાર), આત્મધ્યાની, ગુણગ્રાહી, અ૫ભાષી, સ્થિરાસની, ગુણાનુરાગી, અને ધર્મરૂપ બાગમાં પોતાના આત્માને સદા આનંદ કરાવે છે. કેટલાક મહાન તપસ્વી મા ખમણ વગેરે જબરી તપશ્ચર્યા કરનાર, ઉપવાસ આંબીલ કરનાર, છ રસના વિષયને ત્યાગ કરનાર, એક બે ચીજપરજ નિર્વાહ કરનાર, અને શીત, તાપ, લેચ વગેરે કાયાકલેશ તપના કરનારા છે. કેટલાક જ્ઞાનાભ્યાસ અને તપશ્ચર્યા કરવાની શક્તિ નથી તે પણ સ્વધર્મીઓની ભક્તિ કરે છે અને આહાર, વસ્ત્ર, શય્યા, આસન, વગેરેને લાભ દઈ શાંતિ ઉપજાવે છે. કેટલાક ગૃહસ્થ તન, મન, ધનથી ચારે તીર્થની ભક્તિ કરનાર, ધર્મની ઉન્નતિ કરનાર, અને મળેલા પદાર્થો અને વખત સદુપયોગ કરનારા છે એવા એવા અનેક ઉત્તમોત્તમ ગુણોનાં દર્શન કરી તેમની પ્રશંસા સાંભળી ખુશી થવું. ધન્યભાગ્ય છે કે અમારા ધર્મમાં એવાં એવાં નરરત્ન ઉત્પન્ન થઈ ધર્મને દીપાવે છે. એવા મહા પુરૂષે સદા વિજયવંત હો!! એવું વિચારી એને સત્કાર કરે, સન્માન દેવું, શાંતિ ઉપજાવવી, બીજાને તેમની ભક્તિ કરતા જોઈ પ્રસન્ન થવું, એને પ્રમાદ ભાવના કહે છે. ૩, “કરૂણ ભાવ –જગતવાસી છે કર્મવશ બની Page #100 -------------------------------------------------------------------------- ________________ અનેક દુઃખ પામે છે. કેટલાક અંતરીય કર્મની પ્રબળતાથી અનાથ, ગરીબ અને દુઃખી થઈ રહ્યા છે. ખાનપાન, વસ્ત્ર, ઘર, વગર હેરાન છે. કેટલાક વેદનીય કર્મની પ્રબળતાથી કેઢ વગેરે અનેક રેગથી પીડિત છે, કેટલાક લાકડાની બેડી (હેડ) જલજીર વગેરે બંધનમાં પડયા છે, કેટલાક શત્રુને તાબે થઈ દુઃખી છે, કેટલાક ટાઢ, તાપ, ભૂખ, તરસ વગેરે અનેક વિપત્તિ ભેગવે છે, કેટલાક આંધળા, લૂલા, લંગડા, બહેરા, મુંગા, વગેરે અંગોપાંગ રહિત છે, કેટલાક પશુ, પક્ષી, જળચર અને વનચર છે પરાધીનપણું ભોગવે છે, વધ, બંધન, મારવું, કૂટવું વગેરે વેદના સહન કરે છે, કેટલાક પાપીઓને હાથે કપાય છે, વગેરે અનેક જીવ અનેક તરેહનાં કષ્ટ ભોગવીને સુખને માટે તરફડી મારે છે. તેઓ કહે છે કે અમને કે સુખી કરે! અમને જીવિતનું દાન દે! દુઃખ અને સંકટથી બચાવે ! વગેરે દીન અને દયામણું પ્રાર્થના કરે છે એવાને જોઈ આપણે ખેદ પામ, કરૂણા લાવવી અને એમને ખંથી છોડાવવા, યથાશકિત અને યથા એગ્ય પ્રયત્ન કરે અને સુખી કરવા અને કરૂણ ભાવના કહે છે. ૪. મધ્યસ્થ ભાવ”—આ વિશ્વમાં કેટલાક ભારે કમી પાપી જીવ સદૂગુણુ અને સદુધર્મને ત્યાગી અવગુણ અને અધર્મને સ્વીકાર કરે છે. સદા કે ધમાં તપેલા, માનમાં અક્કડ થયેલા, કપટથી ભરેલા અને લેભમાં તત્પર રહે છે. નિર્દયતાથી અનાથ પ્રાણુઓને સંહાર કરે છે. મદિરા, માંસ, કંદમૂળ વગેરે અભક્ષ્ય પદાર્થનું ભક્ષણ કરે છે. અસત્ય, ચેરી અને મૈથુન સેવવામાં ચતુરાઈ બતાવે છે. વિષયલંપટ વેશ્યા અને પર સ્ત્રી ગમનમાં આનંદ માને છે. જુગાર વગેરે દુર્વ્યસનમાં બૂડેલા, અઢાર પાપોથી ભરેલા સવ, ગુરૂ અને ધર્મને નામે હિંસા કરનાર, હિંસામાં ધર્મ માનનાર દેવ, ગુરૂ અને કુધર્મની આબરૂ વધારનાર, ભલા માણસની નિંદા કરનાર, પિત પિતાની બડાઈમાં મગ્ન, વગેરે પાપી જેને Page #101 -------------------------------------------------------------------------- ________________ જઈ રાગ અને દ્વેષ રહિત બની મધ્યસ્થ પરિણામથી વિચાર કરે કે આહા! જુઓ આ બિચારા ની કર્મ દશા કેવી ખરાબ છે! ચાર ગતિરૂપી સંસારમાં અત્યંત દુઃખ સહન કરતાં કરતાં, અનંત, પુર્યોદયથી, અનેક દુઃખથી મુકત એ મનુષ્ય જન્મ, આર્ય ક્ષેત્ર વગેરે ઉત્તમોત્તમ સામગ્રીઓ મળી છે તે આ કમનસીબ છે. વ્યર્થ ગુમાવે છે! પિતાનું બળ ને સાધન કુમાર્ગમાં વાપરે છે! સુખ મેળવવા જતાં દુઃખ પ્રાપ્ત કરે છે! કાંકરે વેચાતો લઈ ચિંતામણું રત્ન આપે છે, ઝેરના બદલામાં અમૃત દે છે અને સુધારાની જગાએ ઉલટ બગાડો કરે છે ! હે પ્રભુ! આ કુકર્મનાં ફળ ભેગવવા ટાણે બિચારા અનાથ પામર જીની શી દશા ચો! કેવી વિટંબણા પામશે! ત્યારે કે ને કેટલે પશ્ચાત્તાપ થશે! પણ આ બિચારા ને ષ છે, એને બિચારા સારું કરવાને માટેજ પ્રયત્ન કરે છે, પણ તેનાં અશુભ કર્મો તેમને સદ્દબુદ્ધિ ઉપજવા દેતાં નથી, જેવું જેવું જેનું ભવિતવ્ય –ભાવી) હોય તે પ્રમાણે બનાવ બન્યાં કરે છે વગેરે વિચારથી મધ્યસ્થપણે ઉદાસીનતા ધારણ કરે તે મધ્યસ્થ ભાવના જાણવી. - આ ચારે ભાવના ભાવતાં તથા તેમાં કહ્યા પ્રમાણે વર્તતાં દરેક છવ રાગ, દ્વેષ, વિષય, કષાય, કલેશ, મેહ વગેરે શત્રુઓને નાશ કરવાને સમર્થ થાય છે. આ ભાવના ભાવનારના હૃદયમાં ઉપર કહેલા શત્રુઓને પ્રવેશ કરવાનું સ્થાન મળતું નથી. તૃતીય ઉપશાખા–“શુભધ્યાન સાધન”. xas-अष्टावानि योगस्य, यान्युक्तान्यार्यसूरिभिः चिचपसचिमार्गेण, बीजं स्युस्तानि मुक्तये ॥१॥ શાનાર્ણવ-સર્ગ રર-શ્લોક . Page #102 -------------------------------------------------------------------------- ________________ અર્થ_ચિત્તની પ્રસન્નતાને વાસ્તુ અને ધ્યાનની સિદ્ધિ કરવા સારૂ પૂર્વાચાર્યોએ રોગનાં આઠ અંગ ફરમાવ્યાં છે તે અહીં કહે છે. __ गद्य–केश्चिद्यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयइत्यष्टावङ्गानि योगस्य स्थानानि ॥ १॥ " જ્ઞાનાર્ણવ-સર્ગ રર- ક ૧. અથ–૧. યમ, ૨. નિયમ, ૩. આસન, ૪. પ્રાણાયામ, ૫. પ્રત્યાહાર, ૬. ધારણ, ૭. ધ્યાન અને ૮. સમાધિ એ ચાઠ પ્રકારનાં સાધનથી ગાભ્યાસ (=ધ્યાન) સિદ્ધ થાય છે. પ્રથમ પત્ર–“યમ”. હિંસા સત્યાસ્તવિક્ષેખ્રિદયમા” અર્થાત–મના પાંચ ભેદ છે. (૧) “અહિંસા એટલે બસ, સ્થાવર સર્વે પ્રાણીઓને પિતાના આત્મા બરાબર ગણે, અને તેમના પર મૈત્રીભાવ ધારણ કરે જેથી બધાં પ્રાણી સજજન બને. (૨) “સત્ય” એટલે ઇંદ્ધિ અને મનથી જેવા જેવા ભાવ જાણુવામાં આવે તે કેઈને દુઃખકારી ન થાય પણ ગુણકારી થાય એવી રીતે અવસર જોઈ કહે જેથી વચન સિદ્ધિ થાય. (૩) “અસ્તેય “ એટલે સજીવ અને નિર્જીવ વસ્તુઓ કે જેના વિના ચાલે નહિ તે જોઈએ તેટલીજ અને તેને માલિક ખરા અંતઃકરણથી ઉત્સાહ પૂર્વક દે તેજ ગ્રહણ કરે જેથી ઈચ્છિત સર્વ વસ્તુઓ મળે. (૪) બ્રહાચર્ય” એટલે ઇંદ્રિય અને મનને વિકારી બનાવે એવા શબ્દ વગેરે વિષયથી મનને ખેંચી લે અને નિવૃત્તિ ધારણ કરે કે જેથી શરીર અને બુદ્ધિનું બળ વધે. (૫) “અપરિગ્રહ’ એટલે ગમતી અને અણગમતી વસ્તુઓ ઉપર રાગદ્વેષરૂપી ભાવ ધરે નહિ. જેથી ત્રિકાળજ્ઞ અને એ પાંચે યમને પૂર્ણતાથી ધારણ કરે. Page #103 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પત્ર—“નિયમ". शौचसंतोषतपस्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः અર્થાત--નિયમના પાંચ ભેદ છે--(૧) “શી”- સાત દુર્વ્યસન, ઠગાઈ, ઈર્ષા, મદાલ્પતા, વિષમાં રમણતા, જોઈએ તે કરતાં વધારે સંગ્રહ, મિથ્યા આચરણ, બીજાને ગભરાવવાં અને અનાચાર એ બધાંને ત્યાગ કરે અને શરીરથી અશુચિ દૂર રાખે, જેથી સંસર્ગને સૂગ ન ચડે. હવે અત્યંતર શુચિ તે કામક્રોધાદિથી અલગ રહે કે જેથી મન નિર્મળ રહે. (૨) “સંતોષ – ભૂખની શાંતિ કરે તેટલું જ અન્ન, ગુપ્ત અવયવ ઢાંકે અને શીતાદિથી બચાવે તેટલાંજ વસ્ત્ર, જરૂર હોય તેટલાં મકાન અને શય્યા એ બધાં ઉદાસભાવ-અનિત્યભાવથી ગ્રહણ કરે, વિશેષ ઈચ્છા ન કરે જેથી નિર્દોષ બની સુખી થાય. (૩) “તપ”—ટાઢ, તાપ, ભૂખ, તરસ, મારે ફૂટે, વાકય પ્રહાર વગેરે કષ્ટ, સમભાવથી સહન કરે, ધર્મ અને વૃદ્ધની સેવા અને સદૂગુણનું આચરણ કરે, જેથી સિદ્ધિ સિદ્ધિ મળે. (૪) “સ્વાધ્યાય –શાસ્ત્રનું પઠન, પાઠન, મનન કરે, श्लोक-सत्यशौचं तपशौचं, शौचमिन्द्रियनिग्रहः। . सर्वभूतदयाशौचं, जलशौचं तु पंचमम् ॥ १॥ . ચાણક્ય નીતિ... અથ–સત્ય બલવાથી, તપ કરવાથી, ઇન્દ્રિયોને નિગ્રહ કરવાથી, છની રક્ષા કરવાથી અને પાણીથી એમ પાંચ પ્રકારે શુચિ થાય છે. श्लोक-अशुचि करुणाहीनं, अंशुचि नित्य मैथुनं । अशुचि परद्रव्येष्व, शुचि परनिंदा भवेत् ॥ १॥ ચાણક્ય નીતિ. અથ–દયા રહિત, નિત્ય મૈથુન સેવનાર, ચોરી કરનાર અને નિંદા ખેર એ ચાર સદા અશુદ્ધજ રહે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૧ કાર નવકારનું સ્મરણ કરે, જેથી ઈષ્ટદેવ પ્રસન્ન થાય અને ઈચ્છિત કાર્ય સિદ્ધિ થાય. (૫) “પ્રણિધાન –પ્રભુને સર્વે ભાવ સમર્પણ કરે, બનવાનું છે તે કઈને કઈ રીતે બનશે એમ જાણ, શુભ અશુભ કામ, દુઃખ સુખ વગેરેથી મનમાં ગભરામણ, અકળામણ ન કરે જેથી સમાધિ ભાવની પ્રાપ્તિ થાય છે. આ પાંચ નિયમને ધારણ કરે. તૃતીય પત્ર–“આસન". समं कायशिरोग्रीवं, धारयन्नचलं स्थिरः। संप्रेक्ष्य नासिकाग्रं स्वं, दिशश्चानवलोकयन् ॥१॥ प्रशांतात्मा विगतभी, ब्रह्मचारि व्रतेस्थितः ।। मनः संयम्य मच्चित्तो, युक्त आसीत मत्परः ॥ २॥ युञ्जन्नेवं सदात्मानं, योगी नियतमानसः। शान्ति निर्वाणपरमां, मत्संस्थामधिगच्छति ॥३॥ (તાની) અ. ૬, શ્લોક ૧૩, ૧૪, ૧૫ અથ–શ્રીકૃષ્ણ કહે છે કે–અહે ધર્મરાજ ! શરીર માથું અને ડેકને સ્થિર કરી, આમતેમ ન જોતાં, ફક્ત નાકના અગ્રભાગ પર નજરને દ્રઢ કરી, અંતઃકરણને અત્યંત નિર્મળ કરી, ભય રહિત અને બ્રહ્મચર્ય સહિત મનને સંયમ કરી જેઓ મારી તરફ લગાવે છે, અને મને જ સર્વસ્વ ગણે છે એવા જેગીએજ મારી મદદથી નિર્વાણ અને પરમ શાંતિના સ્થાનને પહોંચે છે. આસનને વિશેષ ખુલાસે પાછળ શુભ દ્રવ્યમાં કર્યો છે તે જાણી લે. જે આસનથી શરીર અને મનની સ્થિરતા રહે તે આસન શ્રેષ્ઠ છે. ઉપર કહેલ યમ અને નિયમથી બાહ્ય અત્યંતર આત્માને પવિત્ર કરી, આસન લગાવી, દ્રઢ બની, પછી ધ્યાનની સિદ્ધિને માટે પ્રાણાયામ વગેરે ક્રિયા કરવાની છે તે જણાવે છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ હર ચતુર્થાં પત્ર—‹ પ્રાણાયામ ”, “ तस्मिन्सति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः ". અર્થાત્—શ્વાસેાશ્વાસને રાકવા તે પ્રાણાયામ. પ્રાણાયામ કરનારને શુદ્ધ સ્થાન, સ્વચ્છ બિછાનું, ચિંતા રહિત મન અને રોગ રહિત શરીરની પૂરેપૂરી જરૂર છે. જમીને તેમજ મળ મૂત્રાદિ હાજત દૂર કર્યાં વિના પ્રાણાયામની ક્રિયા કરવી ચોગ્ય નથી. આ વાતને પૂરેપૂરો વિચાર કરી ઉપર કહેલા આસનપર સ્થિર થઈ પ્રાણાયામની ક્રિયાને પ્રારંભ કરવા જોઈએ. પ્રથમ પોતાના ઈષ્ટદેવનું સ્મરણ અને અગર અન્ મંત્રના જાપ કરવા. પછી એવા સંકલ્પ કરવા કે હું શરીર શુદ્ધિને માટે પ્રાણાયામ કરૂં છું. આ પ્રમાણે સકલ્પ કર્યા બાદ પ્રાણાયામની ક્રિયા કેવી રીતે કરવી તે કહે છે. બાહ્ય પ્રાણાયામ. પ્રથમ ઈંડા નડી ( = જમણી નાસિકા ) થી ધીરે ધીર પ્રાણ વાયુ ઉદરમાં અગર હૃદયમાં ભરવા તેને કુંભક પ્રાણાયામ કહે છે. એ પ્રાણવાયુને અંદર બે મિનિટ રોકવા તેને પુરક પ્રાણાયામ કહે છે. પછી તે રશકેલા પ્રાણવાયુને ધીરે ધીરે પિંગલા ( = ડાખી નાસિકા ) થી બહાર કાઢવા તેને રેચક પ્રાણાયામ કહે છે. આ પ્રમાણે સાધન થાય ત્યારે સમજવું કે હું પ્રાણાયામની ક્રિયા સાધી શકીશ. પ્રાણાયામ સાધનારને આ પ્રમાણે સવાર, ખપાર અને સાંજ ત્રણે કાળ ૮૦-૮૦ વખત સાધન કરવું જોઈએ. બે મહિના લગી એવી રીતે સાધન કરવાથી સુષુમ્ચાનું ઉત્થાન થયું કહેવાય છે. સુષુમ્હાનું ઉત્થાન થવાથી આત્મ ધ્યાન કરવાની ચેાગ્યતા મળે છે, મનની સ્થિરતા થાય છે અને શરીરની અંદરના પ્રાણવાયુ બહુજ શુદ્ધ થાય છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ eg આ પ્રમાણે એ માસ થયા પછી ફકત કુંભક પ્રાણાયામની ક્રિયાના પ્રારભ કરાય છે. માત્ર કુંભક પ્રાણાયામની ક્રિયામાં પ્રાણાયામની માફ્ક ખધી વિધિ કરવી જોઇએ. ફેર માત્ર એટલેજ કે એ.મિનિટ ( = ક્ષણ ) થી વધુ કાળ, શકિત પ્રમાણે હૃદયમાં અગર ઉત્તરમાં વાયુને રાકવા, એને કેવળ કું ભક પ્રાણાયામ કહે છે. એ પ્રમાણે ત્રણે કાળ (પ્રભાત, મધ્યા, અને સાંજે) શરૂઆતમાં વીશ વીશ વખત અને પછી ત્રીશ ત્રીશ વખત કરી મે મહિના લગી ચલાવાય તેા કેવળ કુંભક પ્રાણાયામની સામાન્ય સિદ્ધિ થઈ એમ ગણાય છે. કેવળ કુંભક પ્રાણાયામની ક્રિયા કરવાથી પિત્ત અને કથી ઉત્પન્ન થતાં છાતીનાં ક્ષયરોગ, શ્વાસ વગેરે દરદાની શાંતિ થાય છે, શરીર હુલકું મને છે, અને આ ક્રિયા કરવાથી મન લજ્જાવત અને છે તેથી મનમાં ઉઠતા અનેક પ્રકારના સંકલ્પ મધ પડી જાય છે. પાંચ વાયુની શુદ્ધિના ઉપાય. Àાક—હતિ માળો તેડવાન, સમાનો નામિમંછે ।। उदानः कंठदेशे स्यात्, व्यान सर्वशरीरगः ॥१॥ અ—હૃદયમાં પ્રાણ વાયુ રહે છે, ગુદામાં અપાનવાયુ રહે છે, નાભિમંડળમાં સમાનવાચુ રહે છે, કંઠમાં ઉદાનવાયુ રહે છે અને આખા શરીરમાં વ્યાનવાયુ રહે છે. પ્રાણવાયુ જીતવાને માટે હૃદયમાં ચિત્તની વૃત્તિનું સ્થાપન કરી છે” મંત્રનું સ્મરણ કરે છે. અપાનવાયુ જીતવા સારૂ ગુદાસ્થાનમાં ચિત્તવૃત્તિનું સ્થાપન કરી મંત્રનું સ્મરણ કરે છે. સમાનવાયુ જીતવા સારૂ ચિત્તવૃત્તિને નાભિમંડળમાં સ્થાપિત કરી ( ' ૐ મંત્રનું ધ્યાન કરે છે, ઉદાનવાયુ છતવાને કંઠસ્થાનમાં ચિત્ત ܖ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૪ : , ' વૃત્તિને શેકી કો મંત્રના જપ કરે છે, અને વ્યાનવાયુને જીતવાને આખા શરીરમાં ચિત્તવૃત્તિનું રમણ કરી ' મત્રની સાધના કરે છે, આ જપ એક ધ્યાનથી એક મુહૂર્તો કરવામાં આવે છે. એ પ્રમાણે પાંચ વાયુની સાધનાથી જઠરાગ્નિની પ્રમળતા થાય છે, શરીર સંબંધી અનેક રાગ મળીને ભસ્મ થાય છે, શરીર મજબૂત અને હલકુ થાય છે, જળ, અગ્નિ વગેરે ઉપદ્રવથી રક્ષશુ થાય છે એ રીતે અનેક દ્રવ્યગુણના લાભ મળે છે. હેમાચાર્ય વિરચિત ચેગશાસ્ત્રનું એ કથન છે. દેખા દેખી સાથે ચાંગ, પડે પિડ કે વાધે રાગ ’ આ વાતને ધ્યાનમાં લઈ પ્રાણાયામની ક્રિયા ગુરૂગમ વિના નજ કરવી. અભ્યતર પ્રાણાયામ, શરીર, વાણી અને મનમાં આત્મબુદ્ધિ, જડ અને ચૈતન્યની અજ્ઞાનતા, પુદલિક વ્યવહારમાં નિમગ્નપણું એ બધા બહુારના આત્મભાવને ત્યાગ કરે તે અભ્યંતર રેચક પ્રાણાયામ છે. આત્માને જ્ઞાન, દર્શન અને ચારિત્રના ગુણાથી ભરવા તે અભ્ય'તર પૂરક પ્રાણાયામ છે. ઉપશમ અને ક્ષયે પશમ ભાવને સ્થિર કરવા તે અન્યતર કુંભક પ્રાણાયામ છે. આ રીતે અને પ્રકારના પ્રાણાયામ કરવાથી જ્ઞાનપરનું આવરણ દૂર થઈ આત્મજ્યંતિ પ્રદિપ્ત થાય છે. પથમ પત્ર—પ્રત્યાહાર, ' પ્રાણાયામ કરવાથી મન વ્યાકુળ થઇ જાય તે તેને સ્થિર કરવાને પ્રત્યાહાર કરવા પડે છે, મનને ઈદ્રિચેના શબ્દાદિ વિષય તેમજ પુદ્દગલ પરિણતિ વગેરે અહિરાત્મ ભાવથી અત્યંત ખેચી, ઉદિક ભાવમાં દોડી જતી ચિત્તવૃત્તિને ફેરવી ાયામ, ઉપશમ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૭૫ અને ક્ષાયિક ભાવના વધારો કરે, અને શરીરને કાઈપણ એક અવયવ પર સ્થાપન કરીને એકાગ્રતા કરે, તેને પ્રત્યાહાર કહે છે. આથી મન સ્વાધીન થઈ જાય છે . એમ કેટલાક વખત મનની એકાગ્રતા થયા પછી મનની અતવૃત્તિ કરી ધારણા ધારણ કરે છે તે વિષે કહે છે. ષષ્ઠ પત્ર— ધારણા. “ ફેરાવચિતત્ત્વ ધારના ' એટલે ચચળ ચિત્તને રોકી ઇષ્ટ વસ્તુમાં એકાગ્ર કરે તેને ધારણા કહે છે. "" જેમ વ્યભિચારીનું મન સ્રીમાં, લેાભીનું મન ધનમાં અને વિદ્યાર્થીનું મન વિદ્યામાં વગર મોકલ્યું અહાનિશ લાગ્યું રહે છે તેવીજ રીતે ખલ્કે તેથી પણ વિશેષ, ધારણા ધારણ કરનારા ઋષીજરાની ચિત્તવૃત્તિ માત્ર સત્શાસ્ત્રનાં તત્ત્વાર્થ રહસ્યમાં અખંડ લાગી રહે છે. જેમ વાસુદેવ પાતે પ્રતિવાસુદેવના સ ́પૂર્ણ પરાજય કરવાને પેાતાના પરાક્રમને જાગૃત કરી પ્રવર્તે છે તેવીજ રીતે કર્મ શત્રુનો પરાજય કરવા માટે ચિત્તવૃત્તિને અખંડ લગાડી દે અને એમ વિચારે કે હું અનત જ્ઞાનાદિ ચતુષ્ટયના ધારણ કરનાર અનત શક્તિમાન છું, મારા પ્રતિપક્ષી જે કશત્રુ તે મારૂં નીજ મરૂપી ધ્યાન ભૂલાવી મને અનંત દુઃખરૂપી વિટમનામાં નાંખી છે તે હવે મારા જાણવામાં આવ્યું. મારાં મેટાં ભાગ્ય! કે ગાંવી સમજણ મારામાં આવી તે મારે સુધારો થવાનાં ચિğ બતાવે છે. હવે ગફલતમાં રહીને આવી અનુપમ તક ગુમાવવી એ મારે માટે બિલકુલ ઠીક નથી, એવા દ્રઢ નિશ્ચય ધારણ કરે, જેથી સાંસારિક અધા પદાથે પરથી રાગ, દ્વેષરૂપી વૃત્તિ ઢીલી પડી જાય આત્મા સમભાવી અને છે, આત્માની ચડતી થાય છે અને ગાગલપર શત્રુના નાશ કરવાને ધ્યાન કરવા લાયક થવાય છે, ખાન બતાવે છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પત્ર--“ધ્યાન. તા પ્રત્યેનાત ધ્યાન” ધારણું કેડે ધ્યાન થાય છે. જેની ધારણા કરી હોય તેમાં અખંડ રીતે એક ચિત્ત કરવું તેને ધ્યાન કહે છે. ધ્યાનના વિષયને આ આ ગ્રંથ છે તે પણ કંઈક અહીં જણાવે છે. ધ્યાનના બે ભેદ છે. (૧) નવકાર, ન થુર્ણ, લેગસ્ટ, છે, મન, અગર બીજી રીતે તો છું, તરંવમણિ, ગદં વારિ, ઈત્યાદિ પદનું આલંબન લઈ ધ્યાન ચિતન કરે, તથા કેઈપણ બાહ્ય તથા અત્યંતર (= આત્મભાવ), પ્રત્યક્ષ કે પરોક્ષ પદાર્થ (= પરભાવ) પર દ્રષ્ટિ સ્થાપન કરી તે પદાર્થના દ્રવ્ય, ગુણ,, પર્યાયને જ્ઞાન ભાવથી વિચાર કરે તેને સાલંધ્યાન કહે છે. (૨) ફક્ત આત્મ દ્રવ્યનું સંકલ્પ વિકલ્પ રહિત ચિંત્વન થાય તેને નિરાલંબેધ્યાન કહે છે. એ પ્રમાણે ધ્યાન કરવાથી સમાધિની પ્રાપ્તિ થાય છે તે જણાવે છે. અષ્ટમ પત્ર–“સમાધિ". " तदेवार्थमात्रानासं स्वरूपशुन्यमिव समाधिः" અથત–-ધ્યાન પછી સમાધિ થાય છે. સમાધિ વખતે ધ્યાતા પિતાનું ભાન ભૂલી જઈ ધ્યેય રૂપ બની જાય છે, અને આત્માને અનુભવ સંપૂર્ણતાથી મળે છે. સંકલ્પ વિકલ્પ રહિત વૃત્તિ થવાથી આત્મામાં સંપૂર્ણપણે રમણતા થાય છે અને તેથી જ અખંડ સુખને ભોક્તા બને છે. આવા સમાધિવંત મહાત્માઓની મુખ મુદ્રા હમેશાં પ્રફુલ્લિત, વચને શીતળ અને વિષય રહિત તથા કાયા અત્યંત ગૈરવ ગુણધારક, નિશ્ચળ, અકુટિલ અને કેઈને પણ દુઃખ ન ઉપજે એવી થઈ જાય છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ “ ત્રય ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણની એકત્રતા થવી તેને સંયમ કહે છે. એ સંયમથીજ સર્વ સુખ તેમજ પરમ પદની પ્રાપ્તિ થાય છે. “શુભ ધ્યાનનું ફળ.” એવી વિધિથી કરેલું ધ્યાન, આ જીવને મોક્ષ માર્ગમાં ચૂંટાડે છે, હદયમાંના જ્ઞાનરૂપી દીવાને પ્રદિપ્ત કરે છે, અતીન્દ્રિય એવું જે મોક્ષ સુખ તેને મેળવી આપે છે, અધ્યાત્મ દશાની શાંતિ મળે છે, ઇંદ્રિના વિષયે ચિત્તને ખેંચી શક્તા નથી, મેહરૂપી નિદ્રા સ્વાભાવિક રીતે નાશ પામી તેને સંપૂર્ણ ક્ષય થાય છે, ધ્યાન નિદ્રા (=સમાધિ)ની પ્રાપ્તિ થાય છે, મહા પરાક્રમ પ્રગટે, છે, વીતરાગ દશા પેદા થાય છે, અને ધ્યાતાને તેજ વખતે મુક્તિ સુખને અનુભવ આ લોકમાંજ થવા માંડે છે. આવી મહાન શક્તિએ અને લાભે વિધિસર કરેલું ધ્યાન આપી શકે છે. ક્ષેત્ર વગેરે આઠ પ્રકારનાં શુભાશુભ ધ્યાનની સાધનામાંથી અશુભને ત્યાગી શુભને ગ્રહણ કરનાર ધ્યાતા, યમ, નિયમ વગેરે આઠ પ્રકારનાં સાધનની સાધના યથાવિધિ કરતાં ધ્યાનની સિદ્ધિ મેળવી શકશે. પરમ પૂજ્ય શ્રી કહાનજી ત્રષિજી મહારાજના સંપ્રદાયના માલ , બહાચારી મુનિશ્રી અમે લખત્રાષિજી વિરચિત ધ્યાનકલ્પતરું. ગ્રંથની શુભ ધ્યાન નામે ઉપશાખા સમાપ્ત, Page #111 -------------------------------------------------------------------------- ________________ તૃતીય શાખા-ધર્મ ધ્યાન, જેવી રીતે પ્રથમ અશુભ ધ્યાનના બે ભેદ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ગણ્યા છે તેવી રીતે શુભ ધ્યાનના પણ બે ભેદ જાણવા૧. ધર્મ ધ્યાન, ૨. શુકવ ધ્યાન. એનું વર્ણન હવે ચાલશે. પ્રથમ ઉપશાખામાં શુભધ્યાન કરવાની વિધિ બતાવી, હવે અહીં શુભ ધ્યાનમાં બેઠા પછી સારા વિચાર કરવા તે કહે છે. વિચાર બે જાતના છે. (૧) કર્મોની એકાંત (= કેવળ) નિર્જરા કરી સર્વ કર્મોને નાશ કરી મેક્ષરૂપ ફળને દેનાર વિચારે છે તેને શુકલધ્યાન કહે છે. તેનું વર્ણન આગળ આવશે. (૨) અશુભ કર્મનો વિશેષે કરીને અને શુભ કર્મને કિંચિત્ નાશ કરે અને નિરા તથા પુણ્ય પ્રકૃતિનું ઉપાર્જન કરે તે વિચારેને ધર્મશાન છે છે. તેનું વર્ણન અહીં કરું છું सूत्र-धम्मेमाणे चउविहे चउप्पडायारे पण्णते तं जहा। (ઉવવાઈ સૂત્ર). - અંથ ધર્મ ધ્યાનના ચાર પાયા, ચાર લક્ષણ, ચાર આલંબન અને ચાર અનુપ્રેક્ષા એમ સેળ ભેદ શ્રી તીર્થકર મહારાજે ફરમાવ્યા છે તે પ્રમાણે અહીં કહે છે. પ્રથમ પ્રતિશાખા–“ધર્મ સ્થાન પાયા.” सूत्र-१ आणाविचये, २ अवायविचये, ३ विवागविचये, જ સંવાવિવે. . અર્થ ધર્મ ધ્યાનના ચાર પાયા છે. (૧) આજ્ઞાવિયય, (૨) પાયરિચય, (૩) વિપાકવિચય અને () iાણુલિય, Page #112 -------------------------------------------------------------------------- ________________ જેવી રીતે ઝાડને લાંબા વખત લગી ટકવાને માટે પાયાની (= મૂળની) મજબૂતીની જરૂર છે, તેવી રીતે ધ્યાનને સ્થિર કરવા માટે ચાર પ્રકારના પાયારૂપી વિચાર કરે છે. શ્રીભગવાને આ જીવના ઉદ્ધારને માટે ૧ હેય એટલે છેડવા ગ્ય, ૨ય એટલે જાણવા ગ્ય, ૩ ઉપાદેય એટલે આદરવા ગ્ય એ પ્રમાણેના ક્યા કયા હુકમ ફરમાવ્યા છે તેને વિચાર કરે તે આજ્ઞાવિચય ધર્મ ધ્યાન છે. (૨) આ જીવ અનંતકાળથી દુઃખી છે તે દુઃખ શાથી દૂર થાય તેને વિચાર કરવું તે અપાયરિચય ધર્મ સ્થાન છે. (૩) કર્મ શું છે? કેવી રીતે ઉત્પન્ન થાય છે? અને શું શું ફળ આપે છે? એ વિચાર કરે તે વિપાકવિચય ઘર્મ સ્થાન છે. (૪) જે જગમાં આ જીવને ભમતાં ભમતાં અનંતકાળ જતો રહે તે જગતને કે આકાર પ? એને વિચાર કરે તે સંડાણુવિચય ધર્મધ્યાન છે. એ ચારનું વિસ્તારથી વર્ણન આગળ કહે છે. પ્રથમ પત્ર-“આજ્ઞાવિચય". આજ્ઞાવિચય ધર્મધ્યાનને ધ્યાતા એવો વિચાર કરે કે, આ જગતમાં રહેલા ઘણુ જ આત્મ કલ્યાણની ઈચ્છા કરે છે, તે આત્મ કલ્યાણ શ્રીજિનેશ્વર પ્રભુની આજ્ઞામાં પ્રવર્તવાથીજ થાય છે. શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞામાં રહીને સાધુ, શ્રાવક જે કરણી કરે છે, તે કરણી આત્મ કલ્યાણ કરનારી છે. પ્રભુની આજ્ઞાથી વધારે, એછું અને વિપરીત સરધે, તે મિથ્યાત્વ ગણવું. માટે શીજિનેશ્વર ભગવાનની આજ્ઞા કઈ કઈ છે તેને પ્રથમ વિચાર કરવાની બહુ જરૂર છે. શ્રીજિનેશ્વર ભગવાને કેવળજ્ઞાન મેળવી, અ લેક, મધ્ય લેક અને ઉર્ધ્વ લેક એ ત્રણ લેકમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળમાં જીવ અને પળના અનંત પર્યાનું પરાવર્તન થઈ રહ્યું છે તે પ્રગટ કરી બતાવ્યું છે. તેથી જ આપણે તેમની આજ્ઞા પ્રમાણે ચરાચર (= ચળ અને અચળ) Page #113 -------------------------------------------------------------------------- ________________ પદાર્થોથી જાણીતા થયા છીએ. વળી અગોચર (= અદ્રશ્ય) પદાથેના ગુણ અને પર્યાય તે એટલા સૂક્ષ્મ છે કે આપણે તે શું પણ મોટા મોટા ચાર જ્ઞાનના ધરનાર, બાર અંગના ભણેલ, મહા મુનિવરેને પણ લક્ષમાં આવવા મુશ્કેલ છે અને જે પદાર્થ આપણું સમજમાં તે આવતાજ નથી છતાં આપણે શાસ્ત્રમાંથી વાંચી સત્ય માનીએ છીએ તે પણ શ્રી તીર્થંકર પ્રભુએ નિશ્ચયપણે વર્ણવી બતાવ્યા છે. આપણે તેમની આજ્ઞા માનવી જ જોઈએ, કારણ કે આપણને સંપૂર્ણ ખાત્રી છે કે શ્રી વીતરાગ પ્રભુ રાગ અને દ્વેષથી રહિત છે, એમને કેઈને પણ પક્ષ છે નહિ, જેથી તેઓ કદીપણ જૂઠું બેલેજ નહિ. શ્રી સર્વજ્ઞ પ્રભુએ કેવળજ્ઞાનમાં જેમ દીઠું તેમ ફરમાવ્યું છે અને તે સર્વ સત્યજ છે. શ્રી જિનેશ્વર દેવે જે જે ફરમાવ્યું છે તેમાંથી અહીંઆ કંઈક જરૂરનું જાણી લેકમાં કહે છે. ___ श्लोक-सूत्रार्थ मार्गण महाव्रत भावना च । पंचेंद्रियोपशमतातिदयाभावः ॥ बंधप्रमोक्षगमनागति हेतु चिंता । ध्यानं तु धर्ममिति तत् प्रवदन्ति तज्ज्ञाः॥ (સાગાર ધર્મામૃત) અર્થ–-સૂત્રને અર્થ, જીવોની માર્ગણા, મહાવ્રતની ભાવના, પાંચ ઈદ્રિને દમવાને વિચાર, દયાર્દ્રભાવ, કર્મથી બંધન અને મુક્ત થવાના ઉપાય અને વિચાર, ચાર ગતિ અને સતાવન હેતુની ચિંતવણ, એ વગેરે વિચાર કરે તેને શ્રી તત્ત્વજ્ઞ પ્રભુએ ધર્મ ધ્યાનને યાતા કહો છે. ધ્યાન કરનારને પ્રથમ સૂત્ર જ્ઞાનની ઘણી જરૂર છે તેથી અહીંઆ પ્રથમ શ્રુતજ્ઞાતનું વર્ણન કરે છે, Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧ ’ गाथा - सुयकेवलं च गाणं, दोणी वि सरिसाणि होति बोहेओ, सुयणाणं तु परोक्खं पञ्चक्खं केवलणाणं. ', ( ગામટસાર ). એથ—શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન અને ખરાખર છે, ફક માત્ર એટલેાજ કે શ્રુતજ્ઞાન તેા પરોક્ષ છે, અને કેવળજ્ઞાન તે પ્રત્યક્ષ છે. ધ્રુવળી ભગવાને જે જે ભાવ કેવળજ્ઞાનમાં જાણ્યા તેમાંથી જેટલું' પ્રગટ કરી શકાય તેટલુંજ જ્ઞાન શ્રુતજ્ઞાન રૂપે શ્રાતા લેાકેાને સમજાવી શકે છે. એજ કેવળજ્ઞાનીના વચનથીજ સ્વ, નરકથી માંડીને ઠેઠ મેાક્ષ લગીની રચના નથી ઢેખાતી છતાં છદ્મસ્થ જાણે છે અને માને છે તે પશુ શ્રુતજ્ઞાનજ છે. સ્વયંભુ રમણ સમુદ્રથી વિશેષ ગંભીર, લેાક અને અલેાકથી માટું, બધા પદાર્થાથી જૂદું, અને કરોડો સૂર્યથી પણ અધિક પ્રકાશનાર શ્રુતજ્ઞાનછે. શ્રુતજ્ઞાનના ખાર અંગ ×ચાર અનુયાગ, $અંગનાં ઉપાંગ * આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતા, ઉપાસક દશાંગ, અંતગડ દશાંગ, અણુત્તરાવાઇ શીંગ, પ્રશ્ન વ્યાકરણુ, વિપાક સૂત્ર અને દ્રષ્ટિવાદ એ બાર અંગ છે. × ચાર અનુયાગમાં પ્રથમ ચરણાનુયાગ કે જેમાં આચારનું કથન છે જેમÈ આયારાંગાદિ શાસ્ત્ર. બીજો ગણિતાનુયોગ કે જેમાં ગણિતશાસ્ત્ર છે જેમકે-ચંદ્ર પ્રાતિ વગેરે શાસ્ત્ર. ત્રીજો ધર્માંકથાનુયાગ કે જેમાં કથાઓ છે જેમકે—જ્ઞાતાજી વગેરે શાસ્ત્ર. ચેાથે। દ્રવ્યાનુયાગ કે જેમાં ધર્માસ્તિકાય વગેરે છ દ્રવ્યને વિચાર છે જેમકે—સૂયગડાંગજી વગેરે શાસ્ત્ર. $ આચારાંગ વગેરે બાર અંગનાં નામ કહ્યાં તેમાં આ કાળમાં દ્રષ્ટિવાદ નામે અ'ગતા અભાવ છે તેથી ૧૧ અ'ગ ગણાય છે. * ઉપાંગ ૧૨ છે.—વવાઇ, રાયપસેણી, છત્રાભિગમ, પક્ષત્રણા, જમુદ્દીપ પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ,નિરયાવળિકા-કખિયા, કવડસિયા, પુષ્ક્રિયા, પુખ્યુલિયા, વવિશા. ܙܐ Page #115 -------------------------------------------------------------------------- ________________ $ છે, મૂળ અને અનેક પ્રકીર્ણ ગ્રંથ વડે ઘણે વિસ્તાર કર્યો છે. શ્રતજ્ઞાન અનેક ચમત્કારિક વિદ્યાને સાગર છે, શબ્દથી અવર્ણનીય છે, ભારે ભારે વિદ્વાન પણ તેને પાર પામી શક્યા નથી, જેમાં પાપને લેશ ભાગ નથી એવું એ સાચું તીર્થ છે, એ તીર્થમાં સ્નાન કરવાથી મોટા મોટા પાપાત્મા પવિત્ર થયા છે, જગતના જીને ઉદ્ધાર કરવાનું સામર્થ્ય એમાં છે, યેગી લેકેનું ત્રીજું નેત્ર તે છે, વગેરે અનેક ગુણથી પરિપૂર્ણ શ્રુતજ્ઞાન છે. એને અભ્યાસ કરવામાં ધર્મધ્યાની જીવે જરા પણ પ્રમાદ ન કરવું જોઈએ. હવે આગળ જે જે વાત ચાલશે તે તમામ શ્રુતજ્ઞાનમાંનીજ સમજવી. માગણ. गाथा-गइ इंदीए काए, जोए वेए कसाय णाणेय । संजम दंसण लेसा, भव सम्मे सनि आहारे ॥ (તૃતીયકર્મ ગ્રંથ. ગાથા ૧૦) અર્થ–ગતિ, ઇદ્રિય, કાયા, જગ, વેદ, કષાય, જ્ઞાન, સંજમ, દર્શન, લેશ્યા, ભવ્ય, અભવ્ય, સમ્યકત્વ, સંસી, અસંસી, આહારિક, અનાહારિક એ પ્રમાણે ૧૪ માગણ છે. માર્ગણાનું જ્ઞાન $ ચાર વેદ છે.–દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, નંદી અને અનુજોગધાર. || અક્ષરાત્મક શ્રતજ્ઞાનના મૂળ અક્ષર ૬૪ છે. તેમાં યંજન, ૨૭ સ્વર અને ૪ યોગવહ છે. એ અક્ષરોનો સંગ એટલે દ્વિસંગી, ત્રિસયોગી, ચતુઃસંયોગી વગેરે ચોસઠ સંયોગી પર્યત ભંગ કરીએ અને એ સમસ્ત ભંગોને જોડી દઈએ, ત્યારે એકધારી, સંયુક્ત પ્રમાણુ, સમસ્ત અપુનરૂક્ત થતજ્ઞાનના અક્ષર ૧૮૪૪૬૭૪૪૦૭૯૫૫૬૧૫ એટલા થાય છે જેમાં તમામ ગ્રુતજ્ઞાનનો સમાવેશ થાય છે. આ લેખ દિગમ્બર મતના તત્ત્વાર્થ સૂત્રની અર્થ પ્રકાશિકા નામની વચનિકાના પહેલા અધ્યાયમાં છે, Page #116 -------------------------------------------------------------------------- ________________ અતિશય ગહન છે. એને વિચાર કરવાથી ધ્યાનમાં બહુ સ્થિરતા રહેવાને સંભવ છે તેટલા માટે અહીં માર્ગણાનું વર્ણન કરે છે. ૧. ગતિમાગણ–જેમાં આવાગમન કરે તેને ગતિ કહે છે, તે ગતિ ચાર છે. (૧) નરક ગતિ એટલે અધોલેક; તે નીચે છે જેમાં સાત મહા દુઃખમય સ્થાન છે. (૨) તીયચ ગતિ–જેમાં સક્ષમ એકેદ્રિય જીવ જે સર્વ લેકમાં ભર્યા છે તે છે. વળી બાદર એકેદ્રિય તથા ત્રસ એટલે બેઈદ્રિયથી પચેંદ્રિય સુધી (કીડા, પશુ વગેરે) જીવે છે. (૩) મનુષ્ય ગતિ–જેમાં તિરછી લોકમાં કર્મભૂમિ અને અકર્મભૂમિ મનુષ્ય જીવ છે તે. (૪) દેવગતિ–જેમાં પાતાળવાસી ભવનપતિ અને વાણવ્યંતર દે, તિરછા લેકમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહ વગેરે તિષી દે અને ઉલેકમાં બાર સ્વર્ગમાંના કલ્પવાસી અને નવ શયિક અને પાંચ અનુત્તર વિમાનમાંના કલપાતીત દે રહે છે તે. આ પ્રમાણે ચાર ગતિ સંસારી છે માટે છે. (૫) મેક્ષગતિ છે પણ ત્યાં ગયા પછી જીવને સંસારમાં ફરી આવવું પડતું નથી. ૨, ઈદ્રિય માગણ–જેનાથી જીવોની જાતની ખબર પડે તેને ઈદ્રિય કહે છે. એ ઈદ્રિયે પાંચ છે. (૧) એકેંદ્રિય જીવ એટલે પૃથ્વીકાય વગેરે, માત્ર સ્પર્શ ઈદ્રિયવાળા જીવે છે તે. (૨) ઈદ્રિયજીવ તે કીડા વગેરે જેને સ્પર્શ અને રસઈ પ્રિય છે તેવા છે. (૩) તેઈદ્રિય જીવ–તે જૂ વગેરે, સ્પર્શ, રસ અને ઘાણ એમ ત્રણ ઈદ્રિયવાળા છે. (૪) એરંદ્રિય જીવ તે માખી વગેરે સ્પર્શ, રસ, ઘાણ અને ચક્ષુ એમ ચાર ઈદ્રિયવાળા જી. ૫) પદ્રિય જીવ તે મચ્છ વગેરે જળચર, પશુ, ગાય વગેરે થળચર હંસ વગેરે (પક્ષી) ખેચર અને નારકી, મનુષ્ય તથા દેવતા મિ જેને સ્પર્શ રસ, ઘાણ, ચક્ષુ અને કાન મળી પાંચે ઈદ્રિય Page #117 -------------------------------------------------------------------------- ________________ * માં , છે એવા છે. એ સિવાય અનેંદ્રિય (ઈદ્ધિ વગરના) જીવ કેવળી ભગવાનને કહે છે. ૩. કેય માગણું–શરીરને કાયા કહે છે, જીવવાની કાય છ છે. (૧) પૃથ્વીકાય તે માટી. (૨) અપકાય તે પાણું. (૩) તેઉકાય તે અગ્નિ. (૪) વાઉકાય તે હવા. (૫) વનસ્પતિકાય તે લીલેરી એ પાંચ કાયા એકેદ્રિયની છે. (૬) ત્રસકાય તે હાલતા ચાલતા બેઈદ્રિયથી માંડીને પચંદ્રિય લગીના છે. ૪. જેગ માર્ગણા-બીજાની સાથે સંબંધ કરે તે જોગ કહેવાય છે. તે જગ ત્રણ છે. (૧) મન જેમ તે અંતઃકરણના વિચાર (૨) વચનગ તે શબ્દરચાર. (૩) કાયજોગ તે પ્રત્યક્ષ શરીરને જેગ. પ. વેદ માગણ–વિકારને ઉદય થાય તે વેદ કહેવાય છે, તે વેદ ત્રણ છે. (૧) સ્ત્રી વેદ. (૨) પુરૂષ વેદ. (૩) નપુંસક વેદ, ૬, કસાય માણુ–સંસારને કસ આવીને આત્માના પ્રદેશમાં જામે તે. એ કષાય ચાર છે. (૧) ધ એટલે ગુ . (ર) માન એટલે અભિમાન. (૩) માયા એટલે કપટ. (૪) લાભ એટલે તૃષ્ણા. ૭. જ્ઞાન માર્ગણું–જેનાથી પદાર્થ જાણવામાં આવે તેને જ્ઞાન કહે છે તેની પાંચ જાત છે. (૧) મતિજ્ઞાન તે બુદ્ધિ (૨) શ્રુતજ્ઞાન તે શાસ્ત્રજ્ઞાન. (૩) અવધિજ્ઞાન તે રૂપી સર્વ પદાર્થ જાણે. (૪) મનપર્યવજ્ઞાન તે મનની વાત જાણે (૫) કેવળજ્ઞાન તે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જાણે આ પાંચ જ્ઞાન સમ્યફષ્ટિને S ; કેવળજ્ઞાનીએ અનંત કાળના શબ્દાદિ વિષયને પહેલેથી જાણી લીધા છે તેથી તેઓને કર્ણ વગેરે ઈદ્ધિને આકાર છે પણ તેના વિષ નું તેને કઇ પણ પ્રયોજન નથી. Page #118 -------------------------------------------------------------------------- ________________ હોય છે અને (૧) મતિજ્ઞાન તે કુબુદ્ધિ, (૨) શ્રતઅજ્ઞાન તે કુશા એને અભ્યાસ, (૩) વિર્ભાગજ્ઞાન તે ઉલટું જાણે. એ ત્રણ અજ્ઞાન મિથ્યાત્વદ્રષ્ટિને થાય છે. ૮, સંયમ માગણ–-કુકર્મોમાંથી આત્માને રેક તેને સંયમ કહે છે. એ સંયમના સાત પ્રકાર છે. (૧) અગ્રતી–જે સમ્યકદ્રષ્ટિએ પિતાના આત્માને મિથ્યાત્વથી બચાવી તે. (૨) દેશવ્રતી તે શ્રાવક. (૩) સામાયિક તે દેશથી શ્રાવકે અને જાવજીવ લગી તે સાધુઓ. (૪) છેદેપસ્થાપનીય તે દેષથી નિવારણ કરનાર. (૫) પરિવાર વિશુદ્ધ તે શુદ્ધ ચારિત્ર. (૬)સૂમ સંપરાય તે થોડા લેવા સિવાય તમામ દેવથી રહિત. (૭) યથાખ્યાત તે સર્વથા . દેષ રહિત. ૯ દેસણ માર્ગણુ–દેખે તે દર્શન, તે ચાર છે. (૧) ચક્ષુદર્શન, તે આંખેથી દેખે. (૨) અચક્ષુદર્શન તે આંખ વિના ચાર ઈદ્રિયોથી અને મનથી દેખે. (૩) અવધિદર્શન તે દૂરના રૂપી પાર્થ દેખે. (૪) કેવળદર્શન તે સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ દેખે. ૧૦૦ લેશ્યા માર્ગણુ-કર્મથી જીવને લેપ ચડાવે તે વેશ્યા કહેવાય. એ વેશ્યા છ છે. (૧) કૃષ્ણલેશ્યા તે મહા પાપી જીવ. (૨) નીલલેશ્યા તે અધમ જીવ. (૩) કાતિલેશ્યા તે વકભાવી હઠીલે જીવ. (૪) તે લેશ્યા તે ન્યાયતંત. (૫) ચન્દ્રલેશ્યા તે ધર્માત્મા. (૬) શુકલલેશ્યા તે મોક્ષાથી જીવે અને અવેશી તે અગી કેવળી તથા સિદ્ધ ભગવાન, - ૧૧, ભવ્યમાર્ગણુ–સંસારી જીના બે પ્રકાર છે. (૧) ભવ્ય તે મોક્ષગામી. (૨) અભવ્ય તે કદાપિ મેક્સેન જનારા. વળી ભવ્યાભવ્ય છે તે સિદ્ધ ભગવાન. ૧૨. સંસી માર્ગણુ-સંસારમાં જીવ બે પ્રકારના છે. (૧) સરી તે જ્ઞાન અથવા મનસહિત, તેમાં દેવતા, નારકી અને Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧ માતા પિતાના સચોગથી ઉત્પન્ન થયેલ મનુષ્ય અને તિર્યંચ આવે છે. (૨.) અસંજ્ઞી તે પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને માતા પિતાના સચેાગથી નહુ ઉત્પન્ન થયેલા મનુષ્ય અને તિર્યંચ આવે છે. વળી ના-સંજ્ઞી-અસંજ્ઞી તે સિદ્ધ ભગવાન. ૧૩. સમ્યકત્વ માગણા—પદ્મા ની યથા શ્રદ્ધા તે સમ્ય કે તેની સાત જાત છે. (૧.) મિથ્યાત્વ–તે મહારનું સ્વરૂપ મિથ્યાત્વનું પણ અંદર સમકિત પામે તે. (૨.) સાસ્વાદન—તે લેશ માત્ર ધર્મની અસર થયા પછી પડી જાય તે. (૩.) મિશ્ર−તે શ્રદ્ધાની ગડબડ. (૪.) ક્ષયે પમિક–તે માહનીય કર્મની પ્રકૃતિ કઇક ક્ષય કરી અને કઇંક ઢાંકી તે. (૫.) આપશિમક-તે મેહની કર્મની પ્રકૃતિ ઉપશમાવી છે તે.(૬.) વેદક—તે પ્રકૃતિને વેદે આ વેક સમકિત ક્ષાયિક સમકિતના પહેલા ક્ષણે માત્ર થાય છે. (છ.) ક્ષાયિક—તે મેાહનીય કર્મની પ્રકૃતિઆના ક્ષય કરે. ૧૪. આહાર માણા--(૧.) આહાર કરે તે જીવ - હારિક કહેવાય. (૨.) અનાહારિક તે વાટે વહેતા ( એક શરીર ઊંડી ખીજા શરીરમાં જનારા જીવ) તથા મેાક્ષ વગેરેના જીવ. આ ચાદ માશાનું જ્ઞાન સાગરરૂપ છે પણ ગ્રંથ મોટા થવાની બીકે અહીં સક્ષેપથી બતાવ્યું છે. ધ્યાની જીવ એની વિસ્તારથી ચિતવા કરશે. મહાવ્રત, મહાવ્રત એટલે માટાં વ્રત. તળાવમાં પાણી આવવાનાં નાળાં રાવાથી જેમ તળાવમાં પાણી આવતું બંધ થઈ જાય છે તેમ વ્રત પચ્ચખાણ કરવાથી જીવને આખા જગતનું પાપ આવતું અથ થાય છે. શ્રાવકના વ્રતની અપેક્ષાએ સાધુજીનાં વ્રતને મહાવત કહે છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ધ્યાની જીવ ઘણું કરીને મહાવતી હોય છે તેથી તેને પિતાનાં વ્રત ઉપર ધ્યાન દેવાની અતિશય જરૂર છે. ૧. સવ્ય પાણાઈવાયાએ વિરમણ એટલે વસ, સ્થાવર, સૂક્ષમ, બાદર, સર્વ જીવોની હિંસાથી ત્રિવિધિ ત્રિવિધિ (નાવ કેટિ) સર્વથા નિવર્સે-સર્વથા હિંસાને ત્યાગ કરે તે ૨. સવં મસાવાયાએ વિરમણું-એટલે કેષથી, ભથી, હાંસીથી અને ભયથી સર્વથા ત્રિવિધિ ત્રિવિધિ (નવકેટ) જૂઠું ન બોલે. ૩. સર્વ અદિણુ દાણાએ વિરમણું -એટલે થોડી, વધારે, હલકી, ભારે, સજીવ, નિર્જીવ એ તમામ ચીની સર્વથા પ્રકારે ત્રિવિધિ ત્રિવિધિ (નવ કેટિ) ચારી ન કરે. ૪. સવવું મેણુએ વિરમણું-એટલે દેવાંગના, મનુષ્ય અને તિર્યંચણી વગેરેથી મિથુન સેવવાનું સર્વથા પ્રકાર ત્રિવિધિ વિધિ (નવ કેટિ) તજે. ૫. સવં પરિગ્રહાએ વિરમણ-શેડ, વધારે, હલક, ભારે, સચેત, અચેત વગેરે પરિગ્રસ્તુથી સર્વથા પ્રકારે રિવિધિ ત્રિવિધિ (નવ કેટિ) દૂર રહે. ૬. સવ્વ રાઇ ભાયણું વિરમણું—એટલે આજ, પાણી, મેવા મિઠાઈ અને મુખવાસ (તંબેળ, સેપારી વગેરે) ઈત્યાદિ આહાર, રાત્રિમાં સર્વથા પ્રકારે ત્રિવિધિ ત્રિવિધિ (નવ કોટિ) ન ભેગવે. ધ્યાની જીવે આ મહાવતે, તેની ભાવના, ભાંગ, તણાવા - નું ચિંતવન કરવું અને સદા કર્તવ્ય પરાયણ રહેવું. Page #121 -------------------------------------------------------------------------- ________________ બાર ભાવના, ૧. અનિત્ય ભાવના–દ્રવ્યાર્થિક નયથી આત્માને સ્વભાવ અવિનાશી છે. પણ તેને રાગદ્વેષરૂપી જે કર્મ લાગ્યાં છે તેથી તેને સ્વભાવ વિનાશી ગણાય છે. એ વિનાશી કર્મના સ્વભાવથી આત્માએ ગ્રહણ કરેલાં સ્ત્રી, પુત્ર વગેરે સચેતન દ્રવ્ય, સુવર્ણ, રૂપું વગેરે અચેતન દ્રવ્ય અને એ સચેતન તથા અચેતન બંનેથી થયેલાં મિશ્ર દ્રવ્ય જે છે તે તમામ દ્રવ્ય, અનિ, અધ્રુવ તથા વિનાશી છે. આવી ભાવના જેના હૃદયમાં રમી રહી છે તેવા મહાત્માને સર્વ દ્રવ્યપરથી મમત્વભાવ દૂર થઈ જાય છે. એ મહાત્મા એવાં સર્વ વિનાશી દ્રવ્યને વમન કરેલા ખોરાકની પેઠે નિહાળે છે. એવા મહાત્માઓ અક્ષય અને અનંત સુખનું ધામ જે મોક્ષ તેને મેળવે છે. ૨અશરણુ ભાવના–આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા અરિહંત વગેરે પંચ પરમેષ્ટીનું ખરેખરું શરણ છે. તે સિવાય દેવેન્દ્ર, નરેદ્ર, સ્વજન, સેન, ઘર, ધન, મંત્ર, જંત્ર, તંત્ર વગેરે કેઈપણ આશ્રય દેનાર નથી. જેમ હરણનાં બચ્ચાંને સિંહે પકડયું હેય તે તેને છોડાવવાને બીજું કઈ હરણ સમર્થ નથી, જેમ વહાણમાંથી દરિયામાં પડનાર મનુષ્યને આશ્રય દાતા કેઈ નથી, તેમ આ સંસારને ખેલ જાણી પરદ્રવ્યથી મમત્વ ભાવ ઉતારી જે જે નિજ સ્વભાવ છે, જે જે નિજ ગુણ છે, તેનું જ અવલંબન ગ્રહણ કરવું જેથી નિજ આત્મસ્વરૂપ જે સિદ્ધ અવસ્થા તેને મેળવી શકાય. ૩. સંસાર ભાવના--(૧) આ સંસારમાં જેટલાં દ્રવ્ય છે તેને આપણુ આત્માએ જ્ઞાનાવરણી વગેરે આઠ કર્મના પ્રતાપથી, શરીરનું પિષણ કરવા સારૂ, આહાર, પાણી વગેરે રૂપે, શ્રાવિહેંદ્રિય વગેરે ઇંદ્રિયેની મારફતે, અનંતી અનંતીવાર ગ્રહણ કરેલાં છે, તેમજ છેડી પણ દીધાં છે, એને દ્રવ્યસંસાર કહે છે. (૨) આ લેકના અસંખ્ય પ્રદેશ છે તેમાંના અકેક પ્રદેશ પર આપણે જીવ અનતી Page #122 -------------------------------------------------------------------------- ________________ અનંતીવાર જન્મે અને મૃત્યુ પામ્યા અને ક્ષેત્રસંસાર કહે છે. (૩) અવસર્પિણી તથા ઉત્સર્પિણને વખત જે ૨૦ કડાક્રોડ સાગરને છે તેના એકેક સમયમાં આ જીવ અનંત જન્મ મરણ કરી ચૂક્યા છે એને કાળસંસાર કહે છે. (૪) કે, માન વગેરે ચાર કષાય, મન વગેરે ત્રણ જેગ, પ્રકૃતિ વગેરે ચાર બંધ, એ બધા ભાવેને જીવે અનંતી વખત ગ્રહણ કરી છેડી દીધા છે એને ભાવસંસાર કહે છે. એવી રીતે ચાર પ્રકારના સંસારમાં આ જીવ અનાદિ કાળથી પરિભ્રમણ કરતે છતાં થાક્ય નથી. હવે આ સંસારના પરિભ્રમણપર, તેનાથી નિવર્તવા સારૂ જે ઉદાસી ભાવ લાવશે તેજ મોક્ષે પહોંચશે. ૪. એકત્વ ભાવના–આ જીવને આત્માના સહજાનંદ સુખની સામગ્રી બતાવનાર કેવળજ્ઞાન છે. એ કેવળજ્ઞાનમાં અનંત ગુણ રહેલા છે. એ કેવળજ્ઞાન જ આત્માનું સ્વાભાવિક શરીર છે. એજ કેવળજ્ઞાન અવિનાશી હિતકારક છે. સ્વજન વગેરે કેઈપણ દ્રવ્ય હિતક્ત છેજ નહિ. કેવળજ્ઞાન, કેવળદર્શન વગેરે નિજગુ સિવાયના બીજા પદાર્થો મનને સંકલ્પ વિકલ્પ ઉપજાવે છે, અને અનેક પ્રકારનાં દુઃખ આપે છે. એવું જાણી બધી બાહ્ય વસ્તુઓ પરથી મમત્વભાવ ઉતારી એક આત્માપરજ જે દ્રષ્ટિ જમાવશે તેજ પુરૂષ આત્મદ્રવ્યને તપાસ કરી નિજાનંદ-સહજાનંદ સુખને મેળવશે. પ. અન્યત્વ ભાવના–આ જગતમાં આપણે કેટલાક સજીવ પદાર્થોને આપણું કુટુંબ માનીએ છીએ અને કેટલાક નિર્જીવ પદાર્થને સહાય દેનાર તરીકે ગણીએ છીએ. પણ તે બધાં કર્માધીન તથા કર્મથી ભરેલ છે. તે બિચારાં પિતે સુખી નથી થઈ શક્તાં તે આપણને સુખ કયાંથી દેશે? તેઓ પિતાને નાશ થતે અટકાવી નથી શકતાં તે આપણને શી રીતે બચાવી શકશે? આટલે બધે કાળ આ સંસારમાં આપણે જીવ દુઃખી રહ્યા છે એ પદાથેજ પ્રતાપ છે. એ નિશ્ચય કરી હે જીવ! એ વિચાર Page #123 -------------------------------------------------------------------------- ________________ કરે કે આ બધા પદાર્થ જુદી વસ્તુ છે, અને હું શુદ્ધ ચૈતન્યરૂપ જૂધ વસ્તુ છું. એ મારાં નથી હું એને નથી. એ બધાં મને રખડાવે છે. જે આ રીતે સર્વ દ્રવ્યથી અલગ થવાય તે પિતાના સ્વરૂપને મેળવીને અનંત સુખના ભક્ત થવાય. ૬. અશુચિ ભાવના--આ શરીરને સ્વચ્છ કરવાને કેટલાક મનુષ્ય, પાણીના અસંખ્ય જીને ઘાત કરે છે. વિષ્ટાના ઘડાને સાફ કરવા જેવી આ રીત છે. આ શરીર, માતાના રજ તથા પિતાના શુકના સંગથી પેદા થયેલ છે. પછી દૂધ અને વિષ્ટાના ખાતરથી પેદા થયેલા પદાર્થોના ભક્ષણથી વૃદ્ધિ પામતું ગયું. જે જે પદાર્થોની આ શરીરમાં વૃદ્ધિ થઈ તે સર્વે પણ અશુચિમય છે. આ શરીરના સાગથી તેમાં આવેલા શુચિ પદાર્થ પણ અશુચિ રૂપ થાય છે. સારા સારા ખેરાક તેમાં પડે છે તે વિષ્ટારૂપે, મૂવરૂપે, લીટરૂપે એમ અનેક રીતે અશુચિરૂપ બને છે. સુરભિગંધવાળા પદાર્થો આ શરીરના સાગથી દુરભિગંધરૂપ બને છે. મનેહર પદાર્થો દુગંછનીય બને છે. ઘણા કાળથી ઘણું સંગ્રહ કરેલા પદાર્થો આ શરીરને સંબંધ થતાં ઉકરડાપર નાંખવા જેવા બને છે. આ શરીરના દ્વારમાંથી નીકળતા સર્વ પદાર્થ જોઈ આપણને છીટ આવે છે. આ શરીરના કેઈપણ ભાગપર પ્રેમ ઉત્પન્ન થાય એવું કંઈ છે જ નહિ છતાં મેહ મદિરા પીને છકી ગયેલા જીવે અશુચિમય આ શરીરને પ્રાણપ્રિય માને છે. આથી વિશેષ અજ્ઞાન દશા બીજી કઈ! શરીરના જે જે ભાગે પિતાને અતિશય વહાલા લાગે છે તે જૂદા કરી તેના જ હાથમાં દઈએ, જુઓ કેવાક પ્યારા લાગે છે ! વગેરે વગેરે વિચાર કરી આ અશુચિથી ભરેલા શરીર૫રથી મમતા છોડી, તેમાં રહેલે આત્મા કે જે પરમ પવિત્ર જ્ઞાનાદિ રત્ન ધારક છે તેને અશુચિરૂપ કેદખાનામાંથી છોડાવવાને માટે બ્રહ્મચર્ય વગેરે પવિત્ર વ્રતને ધારણ કરવા અને પરમ પવિત્ર મેક્ષસ્થાન મેળવવું એજ ખરે પુરૂષાર્થ છે. ' Page #124 -------------------------------------------------------------------------- ________________ ૭. આશ્રવ ભાવના–જેમ કાણુંવાળું વહાણ પાણીમાં ડૂબી જાય છે તેવી રીતે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય વગેરે પાપરૂપી પાણી, આત્મારૂપ વહાણમાં શુભ અશુભ ગરૂપો કાણાંની મારફતે પ્રવેશ કરે છે અને આત્માને સંસારરૂપી સમુદ્રમાં ડૂબાડે છે. એવું જાણું આસવને છેડી આ આત્માને સંસારરૂપી સમુદ્ર માંથી બચાવવાને ઉપાય કરવે. ૮. સંવર ભાવના--આસવ ભાવનામાં આત્માને કેણુ કેવી રીતે ડૂબાડે છે તે બતાવ્યું. હવે એ બાવનારાને આવવા ન દેવાને ઉપાય તે સંવર છે. સમ્યકત્વ, અપ્રમાદ, અકષાય અને શુભ સ્થિરજગ એ એનાં અંગ છે. એ બધા ગુણેમાં આત્માને રેકી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી ત્રણ રત્નને અક્ષય ભંડાર હાથ કરી સંસાર સમુદાને કિનારે જઈ મોક્ષરૂપી નગરીમાં પહોંચવું. ૯ નિરા ભાવના જીવનો સ્વભાવ તે મેક્ષમાં પહેંઅવાજ છે પણ અનાદિથી ચૂંટેલાં કર્મરૂપી દબાણુથી દબાઈ જઈ પહોંચી શક્તા નથી. જેવી રીતે તુંબડાને સ્વભાવ તે પાછું ઉપર રહેવાનાજ છે પણ તેના પર કઈ માટી અને શણુના આઠ લેપ સુકવી સુકવીને લગાવે, પછી પાણીમાં મૂકે તે તરતજ તાળીએ બેસે છે. તળીએ ગયા પછી પાણીને સંગ લાગે રડતાથી અનેક લેપ ગળવા માંડે છે અને તેથી તે ઉપર આવે છે. તે રીતે જીવરૂપ તુંબડું આઠ કર્મરૂપી લેપથી સંસાર સાગરમાં ડી ગયું છે. તે લેપને બાર ભેદરૂપી તપશ્ચર્યા વગેરેથી મુમુક્ષુ જન ગાળે તે તેજ તુંબડું સંસારને અગ્ર ભાગ જે મોક્ષ સ્થાન ત્યાં જ ચીર અનસ અને અક્ષય સુખ મેળવે છે. ૧ લોકલાવના અનંત આકાશરૂપ અલકના મધ્ય -— - - ઘા • - Page #125 -------------------------------------------------------------------------- ________________ ર ભાગમાં ૩૪૩ ઘનાકાર રાજી જેટલા ક્ષેત્રમાં લાક છે. લાકના મધ્યમાં ૧૪ રાજુ લાંખી ને ૧ રાજી પહેાળી ત્રસનાળ છે. તે ત્રસનાળમાં ત્રસ અને સ્થાવર જીવા ભરેલા છે. લેાકના છેક ઉપરના ભાગમાં મેાક્ષસ્થાન છે, જે જીવ કર્મથી મુક્ત થઈ જાય છે તે સિદ્ધ ક્ષેત્રમાં વિરાજે છે. સિદ્ધ ક્ષેત્રમાં ગયા પછી જીવને કદાપિ ચલાયમાન થવું પડતુ નથી. ત્યાં જીવ હમેશાં નિરામય સુખમાં લીન રહે છે. હું આત્મા ! એ સ્થાનને મેળવવાના ઉપાય કર. ve ૧૧ મેધ બીજ દુર્લભ ભાવના—અધી વસ્તુએ મળવી સુલભ છે પણ એધખીજ જે સમ્યકત્વ રત્ન તેની પ્રાપ્તિ થવી અતિ કઠણુ છે. ધમીજની પ્રાપ્તિ વિશેષે કરીને મનુષ્ય જન્મમાંજ થાય છે. “કુછદ્દો વહુ માનુસો મન ” એટલે મનુષ્ય જન્મ મળવા ઘણા મુશ્કેલ છે. અઠ્ઠાણું ખેલની અલ્પ મહુવ વિધિમાં પહેલાજ ખેલમાં કહે છે કે ‘ સર્વથી ઘેાડા ગ જ મનુષ્ય ’ એ ખેલના વિસ્તાર આ પ્રમાણે છે. ૩૪૩ રાજી ક્ષેત્રના સંપૂર્ણ લાક જીવથી ઠાંસા ઠાંસ ભર્યાં છે, વાળના અગ્ર ભાગ જેટલી જગા પણ ખાલી નથી. એ લાકમાં ત્રસજીવે તે ફક્ત ૧૪ રાજીની ત્રસનાળમાંજ છે. જેમાંથી છ રાજુ નીચે નરક અને છ રાજુમાં કંઈક ક્રમ પ્રમાણમાં સ્વર્ગ છે. જેની વચમાં ૧૮૦૦ જોજનની જાડાઈવાળા અને ૧ રાજી પહાળાઈવાળા તિર લેાક છે. એ તિરચ્છા લાકમાં અસ ંખ્ય દ્વીપ સમુદ્ર છે. અને એ દ્વીપ સમુદ્રાની વચમાં ૪૫ લાખ જોજનના મનુષ્ય લેાક ગણાય છે. એ ૪૫ લાખજોજનમાંથી ૨૦ લાખ જોજન જગા તા સમુદ્રે રાકી છે. કેટલીક જગામાં પૂર્વાંતા, નદીઓ, વન, વગેરે છે. માત્ર ૧૦૧ ક્ષેત્ર મનુષ્યનાં છે. એ ૧૦૧ * ૩૮૧૨૭૯૭૦ મણુ લાઢાને એક ભાર થાય છે એવા હજાર ગાળા ભેગા કરી એક ગેાળા બનાવીએ, એ ગાળાને કાઇ દેવતા બહુજ 'ચેથી નીચે નાંખે તે તે છ મહિના, છ દિન અને છ ઘડીમાં જેટલી જગ્યા ઓળંગે તેટલી લંબાઈને ૧ રાજી કહે છે, Page #126 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રમાં ૧૫ ક્ષેત્ર કર્મભૂમિ મનુષ્યનાં છે. એ ૧૫ માં પણ આર્ય ભૂમિસે કમ છે. ભરત ક્ષેત્રના ૩૨૦૦૦ દેશમાં માત્ર રપા દેશજ આર્ય છે. એ પ્રમાણે બીજા ક્ષેત્રમાં પણ આર્ય ક્ષેત્રની સંખ્યા ઘણીજ ન્યૂન છે. ૧૫ કર્મભૂમિના ક્ષેત્રમાંથી ૫ મહાવિદેહ ક્ષેત્રમાં તે હમેશાં ધર્મ કરણને જેગ રહ્યાં કરે છે. ભારત અને વિતના ૧૦ ક્ષેત્રમાંજ સર્પિણી કાળ છે. ૧૦ કેડીકેડી સાગર સપિણ કાળમાં ફકત ૧ કેડીકેડી સાગર જેટલા વખતમાં ધર્મ કરણ કરવાને જેગ બને છે. એ ૧ કડાકોડી સાગરને જેગ પ્રાપ્ત કરે બહુજ મુશ્કેલ છે. એ જેગ મળ્યા પછી આર્યક્ષેત્ર ઉત્તમ કુળ, દીર્ઘ આયુષ્ય, પૂર્ણ ઇંદ્રિય, નિગી શરીર, સુખથી ઉપજિવિકા, સદૂગુરૂ દર્શન, શાસ્ત્ર શ્રવણ-મનન-નિદિધ્યાસન, ભવ્યપણું, સમ્યક દ્રષ્ટિપણું, સુલભ બધીપણું, હળુકર્મીપણું અને સ્વલ્પ સંસારીપણું વગેરે જેગ મળે ત્યારે ધર્મપર રૂચિ જાગે છે, અને તે પછી સમ્યકરની પ્રાપ્તિ થાય છે. જુઓ ભાઈ, બેધબીજ કેટલું દુર્લભ છે. હે ભવ્ય જને! અત્યંત પુણ્યોદયથી તમે બહુજ ઉંચે ચડયા છે અને બોધ બીજ રૂપી રત્ન હાથ આવ્યું છે, તે તે રત્નને ફગટ ન ગુમાવતાં આત્મક્ષેત્રમાં રેપી, જ્ઞાનરૂપી જળનું સિંચન કરી ધર્મવૃક્ષને ખુબ ખીલ કે જેથી આખર મેક્ષરૂપી ફળ આપે. ૧૨. ધર્મ ભાવના–“જાર રૂતિ વર્ષ” અધોગતિમાં પડતા જીવને બચાવે તેને ધર્મ કહે છે. સંસામિ દુકલ પE સંસાર સાગર મહા દુઃખથી ભરેલ છે. એમાં પડેલા જીવને બચાવી મોક્ષ સ્થાનમાં પહોંચાડે તેને ધર્મ કહે છે. મોક્ષાર્થી જીને ધર્મની અતિશય જરૂર છે. એ ધર્મ શું છે તે જાણવું જઈએ. જેન કહે છે કે–+ અંગ શુધિર વાહિંસા સંતો તુતિ પ્રતિ બાળ ધારણત ધર્મ તે” એટલે દુર્ગતિમાં પડતા જીવને બચાવે તેને ધર્મ કહે છે. (ચોગશાસ્ત્ર). છે. ઉત્તરાધ્યયન સૂવ ગાથા ૧ દશવૈ. અબ. ૧-ગાથા - - - Page #127 -------------------------------------------------------------------------- ________________ ત” અથ-મંગળકારી અને સર્વથી શ્રેષ્ઠ ધર્મ તેજ છે કે જે દયા, સંજમ અને તપથી સંયુક્ત હોય. વેદ કહે છે કે- “અહિંસા પરમો ધર્મ અર્થાત-જ્યાં અહિંસાને સંપૂર્ણ નિવાસ હોય તેજ પરત્કૃષ્ઠ ધર્મ છે. વિષ્ણુ પુરાણમાં કહેલ છે કે – હંસા અક્ષો ધર્મ ગધમ બાળીના વધ અર્થા-ધર્મનું લક્ષણ અહિંસા છે અને અધર્મનું લક્ષણ હિંસા છે. કુરાન કહે છે કે –“ તન ટૂ ગુન ગુણ અવાવરુ થવાનાત” અર્થાત્ તું પશુ પક્ષીની કબર તારા પેટમાં કર નહિ. બાઈબલ કહે છે કે –“Thou shalt not kil” “ધાઉ શૂટ નેટ કિલ” અર્થાત્ તું હિંસા ન કર, એ પ્રમાણે સર્વે શાસ્ત્રમાં ધર્મનું મૂળ “દયા” જ ફરમાવેલ છે. થા ના બે ભેદ છે. (૧) પરદયા એટલે એ કાયના છવની રક્ષા કરવી. (૨) સ્વદયા એટલે પિતાના આત્માને કુકર્મોથી બચાવ જેથી તે આત્મા ભવિષ્યમાં સર્વ દુઃખથી છૂટી માક્ષનાં અક્ષય અને અનંત સુખ મેળવે. આ ૧૨ ભાવના મુમુક્ષુ જીવેને મોક્ષ પહોંચાડનારી નિસરણીનાં ૧૨ પગથી છે એમ ગણું તેપર હમેશાં ચિત્ત લગાડવું. પચેદિય ઉપશમતા. श्लोक-इंद्रियाणां प्रसंगेन, दोषमृच्छत्यसंशयम् । संनियम्य तु तान्येव, ततः सिद्धिं नियच्छति ॥ અર્થ–દ્ધિને અધીન બનીને જીવે અનેક વિટંબણા પામે છે. પણ ઈદ્રિને પિતાને તાબે કરે તે આનદમય મેક્ષ પર મેળવે છે. (૧) શ્રોતેટ્રિયકાનનો સ્વભાવ, જીવ શબ્દ, અર્થવ શરદ અને મિશ્ર શબ્દને ગ્રહણ કરવાને છે. એને તાબે વાઈ, Page #128 -------------------------------------------------------------------------- ________________ ૯૫ હરણને નાશ થાય છે. (૨) ચક્ષુ ઈદ્રિય–કાળ, લીલે, લાલ, પીળે અને વેત રંગ અને રૂપને ગ્રહણ કરવાને છે. એ ઇન્દ્રિયને વશ થવાથી પતંગ જીવ ખુએ છે. (૩) “ધ્રાણેન્દ્રિય – નાકને સ્વભાવ સુગંધ અને દુર્ગધ ગ્રહણ કરવાનું છે. એ ઈદ્રિયને વશ થવાથી ભમરે માર્યો જાય છે. (૪) “રઢિય”—ખાટા, મીઠા તીખા, કડવા અને કસાયેલા રસને ગ્રહણ કરવાને સ્વભાવ જીભને છે. એને તાબે થવાથી માછલું મૃત્યુ પામે છે. (૫) “ સ્પર્શદ્રિય”— એનો સ્વભાવ હલકે, ભારે, ટાઢ, ઉને, લખે, ચીકણે, કમળ, ખડબચડે વગેરે સ્પર્શને ગ્રહણ કરવાને છે. એને વશ પડવાથી હાથીને નાશ થાય છે. હવે જરા વિચાર કરીએ તે જણાશે જે એકેક ઇન્દ્રિયને વશ થનાર જીવનું અકાળ મૃત્યુ થાય છે તે જે પાંચે ઇકિયેના તાબામાં પરાધીન છે તેના શા હાલ થશે! કરેલ કર્મોને બદલે દુર્ગતિમાં જઈને અવશ્ય ભેગવે પડશે. - અજ્ઞાનતાથી જીવ દુઃખ દેનારી ઈદ્રિના વિષયમાં સુખ માને છે એ અતિશય આશ્ચર્ય છે, જુઓ તે ખરા કે (૧) શબ્દ સાંભળવા એ સુખરૂપ હેય તે ગાળે સાંભળવાથી ગુસ્સે શા માટે થાય છે? ગાળની ઉત્પત્તિ અને ગ્રહણ કરવાની જગા એકની એકજ છે. વળી જે ગાળેથી દુઃખ ઉપજે છે તે જ ગાળો જે બાળક, નેહીઓ અગર હાલી સ્ત્રીઓ આપે છે તે સાંભળી ખુશી ઉપજે છે. ૨) રૂપ જોઈને પ્રસન્નતા થાય છે તે અશુચિ જોઈને શા માટે છીટ થાય છે. એ જ અશુચિ કેઈકવાર ચિત્તને પ્રસન્ન કરે એવી ચીજ હતી. અને હજી પણ ભવિષ્યમાં રૂપાંતર પામી આનંદદાયક પદાર્થ બનશે. વળી ખરેખર જે અશુચિથી નાખુશી જ થતી હોય તે સ્ત્રી સંબંધી મહાન અશુચિમાં તે અતિશય મજા ગણાય છે. (૩) દુર્ગધ આવવાથી નાકને શામાટે ફેરવવું. કારણ કે દુર્ગધી પણ એક જાતની ગંધજ છે. રૂપાંતર થતાં તેજ દુર્ગધી સુગંધી રૂપે બનશે. વળી ખરેખર જે દુર્ગધીથી નારાજ હોય તે જે મનુષ્ય લેકની ૫૦૦ જેજન દૂરથી અને શાન દુરીથી મનુષ્ય કે Page #129 -------------------------------------------------------------------------- ________________ ગંધ આવે છે તેમાં કેમ રાચ્યાપચ્યા રહેવાય છે. (૪) રૂચિકર મધુર રસથી સુખ મળે છે તે પછી ખૂબ સાકર ખવાણી તેથી તાવ ચડે અને ઘી ખાવાથી ખાંસી થઈ એવી ફરિયાદ વૈદરાજ પાસે શા માટે કરવી પડે છે. જે ઘી અને સાકર જેવા રસિક પદાર્થ પણ દુઃખદાઈ છે તે પછી બીજા પદાર્થોનું તે શું કહેવું. વૈદકશાસ્ત્ર કહે છે કે “જળી તે તેના અર્થ-રસને ભેગી તે ઝાઝે રેગી. આમ છે તે પછી એમાં સુખ શું દીઠું. (૫) ચિત્ત મુનિએ બ્રહ્મદત્ત ચક્રવર્તિને કહ્યું કે જે મારા મારા, જે વાની સુવિહ” અર્થાત-સર્વે ઘરેણાં ભારરૂપ છે. અને સર્વે ભેગા દુઃખદાતા છે. એ કથન સાવ સાચું છે. જેમ સુવર્ણ પણ ધાતુ છે તેમ લોઢું પણ ધાતુ છે. પણ જે રાજા સુવર્ણની બેડી આપે તે ખુશી થાય છે અને લેઢાની બેડીની બક્ષિસ દે તે રેવા મંડે છે. આ બધા વિચારથી નક્કી થાય છે કે ભૂષણ વગેરેમાં સુખ દુઃખ નથી પણ મનથી માનવામાં જ છે. એવી રીતે સર્વ કામગ દુઃખકારકજ છે. એનું નામ જ વિષય ભેગ એટલે વિષને ભેગવવું તે. વિષ કરતાં ૨ અક્ષર વધારે છે. તેથી ઝેર કરતાં પણ અધિક હાનિકારક છે. ઝેર તે જે ખાય તેને જ મારે છે પણ વિષય તે મનથી વિચાર માત્ર કરનારને આકુળ વ્યાકુળ કરે છે અને અનેક ફજેતી પણ કરાવે છે. વળી–– विषस्य विषयाणां च, दूरमत्यन्तमंतरम्। . उपभुक्तं विषं हन्ति, विषयाः स्मरणादपि ॥ અર્થ-કેર અને વિષયેમાં મોટે ફરક છે. ઝેર તે ખવાય ત્યારે જ પ્રાણ હરણ કરે છે. પણ વિષય તે મરણ માત્રથી મારી નાંખે છે. * ઉત્તરા, ૧૩ ગાથા ૧૩. Page #130 -------------------------------------------------------------------------- ________________ છે. અતિ ગરિકે ઉપરાવે છે તે છે સાગર ભગવાને ફરમાવ્યું છે કે – “ શાબમાપુરથી અનંત સંસાર અર્થત-કામગમાં મગ્ન રહેનારને અનંત સંસાર વધી જાય છે. બધાને સાર એ છે કે વિષ તે એક ભવમાં મારે છે પણે વિષય તે ભાવ અને પરભવમાં અનંતીવાર માર્યા જ કરે છે. મોટા મોટા વિદ્વાને ને અને ઋષિ મહાત્માઓને વિષયે બાવરા બનાવી દે છે એવું ભયંકર ઝેર તે છે. વિષયસુખ ભોગવવામાં શું શું હાનિ છે તે વિચારીએ. શક્તિ, બુદ્ધિ, તેજ, મોટાઈ એ સર્વને નાશ કરે છે. અતિ ગર્ધિપણું રાખવાથી ચાંદી, પ્રમેહ વગેરે રોગોથી સડતાં કીડા પડે છે અને મરીને નરકે ઉપજે છે. ત્યાં પિલાદની ગરમાગરમ પૂતળીની સાથે પરમાધામી દેવ કીડા કરાવે છે તે ટાણે વિલાપ કરે છે. આ પ્રમાણે દુઃખના સાગર જેવા વિષયને સુખને સાગર માનનારને કેવી જાતના ડાહ્યા કહેવા ! આ બધી બાબતેને વિચાર કરીને ધ્યાની જીવ પાંચ ઇંદ્રિના વિષય ભેગની અભિલાષારૂપી અજ્ઞાનતાને છેડી નિર્વિષયી અને નિર્વિકારી બની પરમસુખી થાય છે. किं बहु लेखनेनेह, संक्षेपादिदमुच्यते । त्यागो विषय मात्रस्य, कर्तव्योऽखिलमुमुक्षुभिः॥ અ વધારે લખવાનું શું પ્રજન. સંક્ષેપમાં એટલું જ કહેવાનું છે કે મેક્ષના અભિલાષીઓએ સર્વથા વિષયને ત્યાગ કરેજ જોઈએ. દયાર્દુ ભાવ. શ્રી સુયગડાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં ભગવાને ફરમાવ્યું છે કે – * સવૈયા–દીપક દેખ પતગ જલા, ઔર સ્વર શબ્દ સુણ મૃગ દુખદાઇ, સુગંધ લઈ મરા ભ્રમરા, ઔર રસ કે કાજ મચ્છીવિરલાઈ; કામકે કાજ ખુતા ગજરાજ, યહ પરપંચ મહા દુઃખદાઈ, જે અમરાપદ ચાવત હે, ઇન પાંચેક વશ કીજે રે બાઈ. Page #131 -------------------------------------------------------------------------- ________________ ८ सूत्र-तत्थ खलु भगवंता छज्जीवनिकायहेउं पण्णत्ता तं जहा-पुढवीकाए जाव तसकाए--से जहा णामए मम अस्सायं दंडेग वा अठीण वा मुट्ठीण वा लेलूण वा कवालेण वा आउट्टिज्जमाणस्त वा हम्ममाणस्स वा तज्जिज्जमाणस्स वा ताडिज्जमाणस्स वा परियाविज्जमाणस्स वा किलाविज्जमाणस्स वा उद्दविज्जमाणस्स वा जाव लोमुख्खणणमायमवि हिंसाकारगं दुरुखं भयं पडिसंवेदेमि, इच्चेवं जाण सम्वेजीवा सम्भूता सबेपाणा सव्वेसत्ता दंडेण वा कवालेण वा आउट्टिज्जमाणा वा हम्ममाणा वा तज्जिज्जमाणा वा ताडिज्जमाणा वा परियाविज्जमाणा वा किलाविज्जमाणा वा उद्दविज्जमाणा वा जाव लोमुख्खणणमायमवि हिंसाकारगं दुख्खं भयं पडिसंवेदेति, एवं नचा सोपाणा जाव सत्ता ण हत्वा ण अज्जावेयव्या ण परिघेतव्या ण परितावेयव्वा ण उदृवेयव्वा ॥ ४८॥ से बेमि जेय अतीता जेय पड्डप्पन्ना जेय आगमिस्सामि अरिहंत भगवंत सव्वे ते एव माइख्खंति एवं भासंति एवं पण्णवेति एवं परूवेति सव्वेपाणा जाव सत्ता ण हंतव्या ण अज्जावेयव्वा ण परिघेतव्या ण परितावेयवा ण उदवेयव्वा एस धम्मे धुवे णीतिए सासए समिञ्च लोगं खेयन्नेहिं पवेदेति ॥ સૂયગડાંગ પ્રથમ અધ્યયન, ગાથા ૪૮-૪૯ અથ–બાર જાતની પરિષદામાં નિશ્ચયપૂર્વક શ્રી તીર્થકર દેવ ભગવાને ફરમાવ્યું કે-છકાયના જીવોની હિંસા એ કર્મબંધનું ४॥२८५ छ. मे ७४ायन वोन नाम डे छे. पृथ्वी, पाणी, अभि, વાયુ, વનસ્પતિ અને વ્યસ. એ છકાયને દુઃખ થાય છે તે વાત Page #132 -------------------------------------------------------------------------- ________________ દ્રષ્ટાંતથી સમજાવે છે. જેમાં મને કોઈ જીવ લાકડીથી, હાડકાથી, મુઠીથી, પત્થરથી, અને કાંકરાથી મારે કુટે, પરિતાપ ઉપજાવે, દુઃખ tઈ અશાતા કરે, ઉગ ઉપજાવે, જીવકાયા જૂદાં કરે, અને શરીર ઉપરથી વાળ તોડે એમ હિંસા કરવાના અનેક ઉપાયથી જેમ મને દુઃખ અને ડર થાય છે તેવી રીતે સર્વે જીવ (= પંચેદિય) ને, સવે ભૂત (= વનસ્પતિ) ને, સર્વે પ્રાણુ ( = બેઇદ્રિ, તેઈદ્ધિ, ચોરેંદ્રિ) ને અને સર્વ સત્વ ( = પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ જે જીવમય છે તે) ને લાકડી, હાડકું, મુઠી વગેરેથી મારે, દુઃખી કરે, પરિતાપ ઉપજાવે, કિલામના આપે, ઉદ્વેગ કરે, યાવત્ જીવકાયા જૂદાં કરે, અરે ! વાળ માત્ર ખેંચી કાઢે, ત્યારે દુખ અને ડર માને છે અને અનુભવે છે. એવું જાણું તમામ પ્રાણી, ભૂત, જીવ અને સર્વને મારવાં નહિ, લાકડીથી લગાવવાં નહિ, બળાત્કાર કે જબરદસ્તી કરી પકડવાં નહિ, અગર તે કે કામમાં જોડવાં નહિ, શારીરિક, માનસિક દુઃખ ઉપજાવી પરિતાપ કે નહિ, કિંચિત્ પણ ઉપદ્રવ કરે નહિ અને જીવ કાયા દાં પણ ન કરવાં. આ ઉપદેશ ગયા કાળમાં જે અનત તીર્થક થઈ ગયા, વર્તમાન કાળમાં જે વિદ્યમાન છે અને આવતા કાળમાં અનંત તીર્થકરે થશે એ સર્વેએ ફરમાવ્યું ને ફરમાવશે. જરાપણ શંકા વિના કહેલ છે કે શારીરિક માનસિક દુઃખ દેવું નહિ. આ દયામય ધર્મ નિશ્ચય છે, નિત્ય છે, અને સનાતન છે. પ્રભુનાં આ વચને પર હમેશાં વિચાર કરે કે બિચારા બધા જ કર્મવશ થઈ દુખસાગરમાં પડયા છે. એ બધાનાં દુઃખ જાણનાર ખેદજ્ઞ શ્રી તીર્થંકર ભગવાને ફરમાન કર્યું છે કે સવ ની દયા પાળે ને તેનું રક્ષણ કરે. ક . . . . ખુદ મહાવીર પ્રભુ પિતાને દાખલે આપીને ફરમાવે છે. ક દીર્ધ દ્રષ્ટિથી મહા દયાળુ એવા શ્રી તીર્થકર ભગવાનનાં વચનો ઉપર પક્ષ દેવાથી જણાશે કે-છકાયના જીવોની હિંસા કરવાથી જેવું Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦e. गाथा-कल्लाण कोडि कारणी, दुरंत दुरया दूर ठवणी।।. संसार भवजल तारणी, एगंत होइ सिरि जीवदया ॥ અર્થ કોડે કલ્યાણને જન્મ આપનારી, દુર્દત = ભારે) પાપને નાશ કરનારી, સત્પુરૂષના સ્થાનરૂપ, સંસારરૂપી મહાસાગરમાં તરવાને નાવ સમાન, વગેરે અનેક સુકાની કરનારી તથા સલ્ફળ દેનારી શ્રી જીવદયા એકજ છે. A દયા એજ ધર્મનું મૂળ છે. સર્વ મતમતાંતર એક દયાના આધારે જ ચાલી રહ્યા છે. દયા–અનુકંપા એ ધર્માત્મા જેનું પરમ લક્ષણ છે. એવી રીતની પરમ પવિત્ર દયાને ધર્મસ્થાની જીવ હા પિતાના આત્મામાં નિવાસ કરી રાખે છે, એટલે તેમાં સદા દયા ભાવ રહે છે. એ . મને દુઃખ થાય છે તેવું જ તેને થાય છે. એમ પ્રભુ પિતે ફરમાવે છે. એવા મહા દયાળુ પ્રભુને છકાયના જીવોની હિંસા કરીને ખુશી કરવા ચહાય છે એ કેવી જબરી મેહ દશા !! *श्रेणिक राजाने सुत, हाथी भव दया पाली, मेघरथ दया काज, मांड दीयो मरणो; धर्म रुचि दया धार, कर गया खेवो पार, श्रेणिक पडह वजायो, सूत्रमें हे निरणो; नेमजीने दया पाली, छोड दी राजुल नारी, मेतारज दया पाली, मेट दीयो मरणो; तेवीसमा जिनराय, तापसके पास जाय, जीवने बचा दीयो, नवकारको सरणो; सवैयो सवायो कीयो, धनाक्षरी नाम दीयो, વિજયા જ પશે, ગો રે વાવો તરણો છે ? (NIRામી મહારાજ). Page #134 -------------------------------------------------------------------------- ________________ દયાળુ છે બીજા ને દુઃખી દેખી તેના પર કરૂણા આણે છે. ત્રસ અને સ્થાવર અને શારીરિક (રેગ વગેરે)અને માનસિક (ચિંતા વગેરે) દુખેથી હેરાન થએલા દેખી તેના પર અનુકંપા લાવે છે. હાલપણુ ઘણુ દયાવંત છ કેઈ બહેરા માયુસને જોઈ વિચાર કરે છે કે આ બિચારા જીવને પાપને કે ઉદય છે કે તે સાંભળી શકતું નથી. બહેરે અને આંધળે એમ બંને રીતે દુઃખી હોય તેને જોઈને વળી વિશેષ દયા આવે છે.' એજ પ્રમાણે કેઈને અંગ ઉપાંગથી રહિત, અન્ન વસ્ત્ર વિનાને અને રોગથી પીડિત જોઈ અતિશય દયા આવે છે. તિર્યંચ પશુઓ તે બિચારાં અન્ન, વસ્ત્ર, ઘર, વિનાનાં નિરાધાર છે. પરાધીનપણે ભૂખ, તરસ, ટાઢ, તાપ, વગેરે અનેક દુઃખે ભેગવે છે. તિર્યંચ પંચેન્દ્રિયથી ચારેંદ્રિય જીવને દુઃખ વધારે છે કારણકે એક ઈદ્રિય ઓછી છે, રેંદ્રિયથી તે ઈદ્રિયમાં, તે ઈદ્રિયથી બેઈદ્રિયમાં, બેઈદ્રિયથી એકેંદ્રિયમાં અને એકેદ્રિયથી નિગોદ (કંદમૂળ વગેરે) માં દુઃખ અધિક છે. નિગોદમાં તે એક શરીરમાં અનંત જી એકત્ર થઈને રહેલ છે. એક મુહૂર્તમાં (૪૮ મિનિટમાં) ૬૫૫૩૬ જન્મ મરણ કરે છે. એટલી બધી પરાધીનતા છે કે દુઃખથી છૂટવાને ઉપાય કરવાની શક્તિ તે દૂર રહી પણ પોતાનું દુઃખ બીજાને જણાવી પણું. શક્તા નથી! બિચારા પામર બની કરેલાં કર્મોનાં ફળ ભેગવે છે. એવા રાંક જીની ઘાત કરનારા છ નવા કર્મોના બંધ પાડે છે અને તેનાં ફળ ભોગવવાં પડશે ત્યારે તેનાપણ એવા જ હાલ થશે. આવું જ્ઞાનથી જાણનાર ફકત જિનેશ્વર દેવના અનુયાયીઓજ છે. એ અનુયાયીઓ (જેન લેકે) જ બધાજને અભયદાન આપે છે, એકેંદ્રિય જીવની હિંસા કરતાં બેઈદ્રિયની હિંસામાં વધુ પાપ છે, બેઈદ્રિયની હિંસાથી તેઈદ્રિયમાં, તેઈદ્રિયથી ચોરેંદ્રિયમાં અને ચોદિયથી ચંદ્રિયની હિંસામાં વિશેષ પાપ છે. એની મતલબ એવી છે કે ઉચ્ચ સ્થિતિના જીવોનાં પુણ્ય નીચેના જીવો કરતાં અનંત ગણું વધારે છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ બાકી બધા ધર્મોમાં તે જીવઘાતનું ભારે ઘમસાણ મચી રહ્યું છે. મારાં મહાન પુણ્ય છે કે શ્રી જૈન ધર્મનું જ્ઞાન મને પ્રાપ્ત થયું. સુયગડાંગ સૂત્રમાં પ્રભુએ ફરમાવ્યું છે કે Trળો સાદ, નં હિંસ વિંગ” અર્થાત્ નિશ્ચયપણે જ્ઞાન પ્રાપ્તિ કરવાને સાર એ છે જે કંઈ પણ જીવની કિંચિત્ માત્ર હિંસા કરવી નહિ. આથી હવે હું મન, વચન અને કાયાના શુદ્ધ જેગથી બધા ને અભયદાતા બનું. બધા સાથેનાં વૈર વિરોધી નિર્વતું કે જેથી મને મેક્ષમાં જતાં કઈ પણ જાતની કેઈના તરફથી હરકત થાય નહિ. આ પ્રમાણે દયા મેક્ષને ખરેખ હેતુ છે. બંધ. કર્મ બંધન છૂટવાથી જ જીવને મોક્ષ મળે છે, એટલા માટે મુમુક્ષુ જીવે બંધનું સ્વરૂપ જાણવાની આવશ્યકતા છે. એ બંધનાં કારણે સૂત્રમાં ૪ બતાવ્યાં છે તે “Tય ટિફ રસ પથા' અર્થાત (૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંધ (૩) અનુભાગબંધ (૪) પ્રદેશબધ. આ ચારે બંધનું સ્વરૂપ લાડુનું દ્રષ્ટાંત લઈ જણાવે છે. (૧) પ્રકૃતિબંધ–પ્રકૃતિ એટલે સ્વભાવ. સુંઠ વગેરે નાખીને બનાવેલા લાડુમાં જેમ વાયુ રેગ હણવાને સ્વભાવ છે તેમજ જ્ઞાનાવરણીય કર્મને સ્વભાવ એ છે કે જ્ઞાનને ઢાંકી દે. (૨) જેમ કેઈ ગરીબને ગાળ દેવામાં આવે તે કઈ ભાવ પૂછતું નથી. પણ કોઈ મોટાને ગાળ દેવામાં આવે તે ભારે કષ્ટ ઉઠાવવું પડે છે. જે છ જેટલી ઉચ્ચ સ્થિતિ પામ્યા છે તેટલા જ તેઓ આત્મ કલ્યાણની નજીક આવ્યા છે એમ ગણવું. એને મારવા તે તેના આત્મકલ્યાણની જબરી વાત કરવા બરોબર છે, એકેંદ્રિય જીવોની ઘાત કર્યા વગર ગૃહસ્થાશ્રમ ચાલી શકતો નથી, તે પણ તેમાં રાંભાળથી વર્તતાં પણ લાભ છે. . - સૂયગડાંગ પ્ર.શુ.ના પ્રથમ અધ્યયનને ઉદેશે ૪ ગાથા ૧૦મી. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ દર્શનાવરણીય કર્મને સ્વભાવ દર્શન ગુણને ઢાંકી દેવાને છે. (૩) વિદનીય કર્મને નિરાબાધ સુખની હાનિ કરવાને સ્વભાવ છે. (૪) મોહનીય કર્મથી લાયક સમકિતની હાનિ થાય છે. (૫) આયુષ્યકર્મથી અજરામરપદની હાનિ થાય છે. (૬) નામ કર્મને અરૂપી પાની હાનિ કરવાને સ્વભાવ છે. (૭) ગેત્ર કર્મને અગુરુલઘુપદ એટલે સંપૂર્ણ સુલક્ષણપદની હાનિ કરવાને સ્વભાવ છે. (૮) સંતશય કર્મને અનંત શકિતની હાનિ કરવાને સ્વભાવ છે. ' (૨) સ્થિતિબંધને સ્વભાવ–જેમ તે લાડુ પક્ષ, માસ વગેરે કાળ લગી રહે છે તેવી રીતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, અંતરાય, એ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કેડીક્રેડી સાગરની, મેહનીય કર્મની ૭૦ કડાકોડી સાગરની, આયુષ્ય કર્મની ૩૩ સાગરની અને નામ તથા નેત્ર કર્મની વીસ ક્રોડા સાગરની છે. (૩) અનુભાગબંધને સ્વભાવ--જેમ તે લાડુમાં કેઈનો રસ કડે ને મીઠે હેય છે તેમ (૧) જ્ઞાનવરણીય કર્મને રસ સૂર્યને વાદળાં જેમ ઢાંકે છે તે છે. (૨) દર્શનાવરણીય કર્મને રસ આંખે પાટા બાંધે તેવે છે. (૩) વેદનીય કર્મને રસ મધથી ખરડેલી તરવાર ચાટવા જે. (૪) મેહનીય કર્મને રસ મદિરોના કેફ જે. (૫) આયુ કર્મને રસ બેડીના બંધન જે. ૬) નામ કર્મને રસ કુંભાર જે. (૭) ગોત્ર કર્મને રસ ચિતારા જે અને (૮) અંતરાય કર્મને રસ રાજાના પહેરેગીર જેવે છે. (૪) પ્રદેશ બંધને સ્વભાવ--જેમ તે લાડુ કે ઈવાર બમણું તથા કેઈવાર ત્રણગણું સાકરથી બને છે તેમ કેટલાંક કમને બંધ હીલે અને કેટલાંક કર્મને બંધ નિબિડ (મજબૂત) હોય છે જેથી કોઈ કર્મની સ્થિતિ છેડી તે કેઈની લાંબી હોય છે, Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ - આ ચાર બંધમાંથી પ્રકૃતિ અને પ્રદેશબંધ વેગથી બને છે અને સ્થિતિ તથા અનુભાગ બંધ કષાયથી બને છે. આ બંને ધનથી આ જીવ અનાદિથી બંધાય છે. કેઈને તીવ્ર રદય અને કેઈને મંદરદય હોય છે. આ જગના જીવે પણ એ બધાના સ્વરૂપ પ્રમાણે કઈ કુર પ્રકૃતિવાળા, કેઈ શાંત પ્રકૃતિવાળા કઈ દીર્ઘાયુષી તે કઈ અલ્પાયુષી, કોઈ સુસંગી તે કઈ દુઃસંયેગી, કેઈ સારા વર્ણના તે કઈ ખરાબ વર્ણના, કેઈ સારા સઠાણવાળા તે કઈ ખરાબ સંડાણવાળા છે એ વગેરે પ્રસંગે જોઈ સારાપર પ્રીતિ અને ખરાબ ઉપર દ્વેષ કરે નહિ. જે જેને બંધદય થયેલ છે તે તેને સંગ મળ્યાં કરે છે. તેમાં તે બિચારે છવ શું કરે? એ સંયેગને બદલાવવાની એનામાં સતા કયાં છે કે આપણે એને ખેડવાળે કહીએ! વળી પિતાના ઉપર પણ તેને શ્રેષ્ઠ અને ખરાબ સંગ વિયોગની અસર થાય છે. એવું જાણી ધર્મધ્યાની જીવ સમભાવ આણે છે અને તેવા સમભાવથી હમેશાં પરમાનંદી અને પરમસુખી થઈ રહે છે. મેક્ષ વામન "बन्धहेत्वभाव निर्जराभ्यां कृत्स्नकर्म क्षयो मोक्षः" તત્વાર્થ ધિગમ સત્ર અધ્યાય-૧૦ સત્ર ૨-૩. અર્થ–જેવી રીતે બીજમાંથી અંકુર ઉત્પન્ન થવાને અનાદિથી સંબંધ છે પણ જે તે બીજને દેવતામાં ભુંજી નાંખવામાં આવે તે ઉત્પત્તિ થવાને સંબંધ નાશ પામે છે. તેવી જ રીતે ઉપર કહેલાં બંધનાં ચારે કારણેને સંપૂર્ણ અભાવ થઈ જાય અર્થાત્ ધ્યાનરૂપી અગ્નિથી એ ચારે બંધનાં કારણેને અત્યંત બાળા તેનાથી છૂટી નિલેપ થાય તે તેને મેશ કહે છે, જેવી રીતે બંધનથી તુંબડું પાણીમાં ડૂબી જાય છે અને તે Page #138 -------------------------------------------------------------------------- ________________ ૫ બંધન તૂટવાથી પાણીની ઉપર રહેવાને તેને હવભાવ પણ સપાટી ઉપર આવે છે. તેવી રીતે જીવ પણ કર્મબંધનથી છૂટી જાય તે તેના સ્વભાવ પ્રમાણે ઉપર મોક્ષસ્થાનમાં જઈ રહે છે લાકના મધ્ય ભાગમાં ૧૪ રાજુ લાંબી જે ત્રસનાળ છે તે સનાળના ઉપરના ભાગમાં એક ૪૫ લાખ જે જનની લાંબી અને ૪૫ લાખ જજનની પહેલી, ગેળ પતાસાં જેવી, વચમાં ૮ એજન જાડી અને ત્યાંથી કિનારા તરફ પાતળી થતી થતી અત્યંત પાતળી, ધળા સુવર્ણની બનેત્રી એક સિદ્ધશિલા છે. એ સિદ્ધશિલા ઉપર ફક્ત ૧ જોજન લેક રહેલ છે. એ એક જોજનના સાથી ઉપરના ચોવીસમા ભાગમાં સિદ્ધસ્થાન છે. આ જગામાં મોક્ષ ગતિ પામેલા જ પિતાના વિશુદ્ધ આત્મ પ્રદેશથી રહેલા છે. ઉપરની તરફ તે આત્મપ્રદેશ અલકને અડી રહ્યા છે. એ વિશુદ્ધ આત્મ પ્રદેશને જીવની સિદ્ધ અવસ્થા કહે છે. એ સિદ્ધ ભગવાન કવા છે. તે કહે છે. आत्मोपादानसिद्धं स्वयमतिशयवदीतबाघविशालं। वृधिहासन्यापेतं विषयविरहितं निष्पतिद्वन्द्वमावम् ।। अन्यद्रव्यानपेक्षं निरूपमममितं शाश्वतं सर्वकाल। मृत्कृष्ठानन्तसारं परमसुखमतस्तस्य सिद्धस्य जातम् ॥ અર્થ–શ્રી સિદ્ધ પરમાત્મા, પિતાના આત્મ સ્વરૂપે રહેલા, સ્વાભાવિક અતિશયથી યુક્ત, અવ્યાબાધિત (સર્વ બાધા પીડાથી રહિત), હાનિ વૃદ્ધિરહિત, વિષયરૂપી ઢંદ્રભાવરહિત, કઈ પણ દ્રવ્યની ઉપમા ન અપાય તેમ હોવાથી અનુપમ, જ્ઞાન વગેરે " જેવી રીતે પાણીના આધાર વિના તુંબડુ આગળ જઈ શકતું નથી તેવી રીતે ધર્માસ્તિકાયના આધાર વિના જીવ મેક્ષની ઉપર આગળ અલોમાં જઈ શકતા નથી. ૧૪ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અપેક્ષાથી ગણીએ તે અપાર, નિત્ય, સર્વ કાળ ઉત્તમ, પરમસાર- યુક્ત અને અનંત સુખમાં વિરાજમાન છે. ' વળી સિદ્ધ પરમાત્મા અતીન્દ્રિય સુખના ભોક્તા છે. ઈન્ડિથી થતાં ને ભેગવાતાં સુખ તે ફક્ત કહેવા માત્ર છે. તેનાં પરિણામ દુઃખરૂપ છે. ઈદ્રિયના વિષયોનું પિષણ કરવામાં દુઃખજ છે એ વાત પ્રથમ વર્ણવી બતાવી છે, એટલા માટે સિદ્ધ ભગવાન તે અનત અતીન્દ્રિય સુખના ભક્તા છે. તે સિદ્ધ પરમાત્માના જ્ઞાનાવરણીય કર્મ નાશ પામ્યા છે તેથી તેઓ અનંત કેવળજ્ઞાની થયા છે, દર્શનાવરણીય કર્મને ક્ષય થવાથી અનંત કેવળ દર્શન થયા છે, વેદનીય કર્મને નાશ થવાથી નિરાબાધી સુખના ભક્તા થયા છે, મેહનીય કર્મને ક્ષય થવાથી શુદ્ધ ક્ષાયકસમ્યકવી થયા છે, આયુષ્ય કર્મને નાશ થતાં અજરામર થયા છે, નામકર્મને નાશ થવાથી અરૂપી થયા છે, ગેત્ર કર્મને નાશ થવાથી અપલક્ષણ રહિત થયા છે, અને અંતરાય કર્મના ક્ષયથી અનંતદાનલબ્ધિ, અનંતલાલબ્ધિ, અનંતભેગલબ્ધિ, અનંતઉપભેગલબ્ધિ અને અનંતબલવીયલબ્ધિ મળી છે. એવા અનંતગુણધારક સિદ્ધભગવાનનું ધ્યાની જીવાં ધ્યાન ધરે છે. ગતિગમન. - ૨૦ કારણેને લીધે જીવ પાંચ ગતિમાં ગમન કરે છે. (૧) મહા આરંભ-એટલે સદા ત્રસ અને સ્થાવર જીવોને આરંભ એટલે કુટે થાય તેવાં કારખાનાં વગેરે ચલાવે. (૨) મહા પરિચયએટલે મોટા અનર્થ કરીને દ્રવ્ય મેળવવામાં પાછી પાની ધરે નહિ અને ચામડી તૂટે પણ દમડી ન છૂટે એ કંજૂસ હાય. (3) કશિમાહારી-એટલે માંસ, મદિરા, વગેરે અભય પદાર્થોને આ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૭, * * * હાર કરે. (૪) પંચેંદ્રિય જીવઘાતક-એટલે મનુષ્ય, પશુ, વગેરે . પચંદ્રિય જીવને વધ કરે. એ ચાર કારણથી જીવ નરક ગતિમાં ગમન કરે છે. (૫) દગાબાજ (૯) નિબિડ દગાબાજ-એટલે મીઠા ઠગ અથવા ધૂતારે. (૭) મત્સરી-એટલે ગુણને વૈષ કરનારે (૮) કુડ તોલે કુહ માણેએટલે મોટાં તેલે ને માપ રાખે. એ ચાર કમેકને લીધે જીવ તિચિ (પશુ) ગતિમાં ગમન કરે છે. (૯) ભકિ–એટલે દગા રહિત સરળ. (૧૦) વિનીત–એટલે નમ્ર, કમળ હવભાવ અને મળતાવડે. (૧૧) દયાળુ-એટલે દુઃખીને દેખીને કરૂણ કર, યથા શકિત સુખ આપે. (૧૨) અમત્સરીએટલે ગુણાનુરાગી, સની શુભે ઉન્નતિ ઈચ્છનાર. એ ચાર કર્મોથી છવ મનુષ્ય ગતિમાં જાય છે. (૧૩) સરાગ સંયમી એટલે શરીર, શિષ્ય, અને ઉપકરણ " પર મમત્વ રાખનાર સાધુ. (૧૪) સંયમ સંયમી-એટલે શ્રાવક (૧૫) બાળ ત૫રવીએટલે હિંસાયુકત તપ કરનારા અને કંદમૂળ, ફળ આદિ ખાનારા તપસ્વીએ. (૧૬) અકામનિર્જરા–એટલે પરવેશ પણાથી દુઃખ સહન કરી મરનાર. એ ચાર કર્મોથી જીવ દેવગતિમાં જાય છે. (૧૭) જ્ઞાન-એટલે જીવાદિ નવ પદાર્થને જાણે. (૧૮) દેશન-એટલે યથાર્થ શ્રદ્ધાવત. (૧૯) ચરિત્ર–એટલે શુદ્ધ સંયમ પાળવે. (૨૦) ત૫-એટલે જ્ઞાનયુક્ત તપશ્ચર્યા કરવી. એ ચાર કથિી જીવ મોક્ષમાં જાય છે. એ ૨૦ કર્મોમાંથી ધર્મધ્યાની જીવ પ્રથમનાં ૧૬ કર્મો છેડી બાકીનાં ચાર કર્મોનું સાપન કરે છે. સંસારના હેતુ પ૭ છે. ૨૫ કષાય, ૧૫ ગ, ૧૨ અવત, ૧ મિથ્યાત્વ. એ બધા મળી પ૭ હેતુ છે. તેને વિસ્તાર આ પ્રમાણે છે.. ૨૫ કષાય ૧) અને તાનુબંધી કેથ-પથરની ફાડ જે - - - - - - - - - - Page #141 -------------------------------------------------------------------------- ________________ તે કોઈ દિવસ સંધાય નહિ, (૨) અનંતાનુબધી માન–પત્થરના થાંભલા જેવું તે કોઈ દિવસ નમેજ નહિ. (૩) અનંતાનુબંધી માયાવાંસની ગાંઠ જેવી એટલે ગાંઠમાં ગાંઠ હેયજ. (૪) અનંતાનુબંધી (ાભકિરમજી રંગ જે એટલે લગડું બળે તે પણ રંગ ન જાય. આ ચાર કષાય જેનામાં હોય તે મિથ્યાત્વી જીવ નરકમાં જાય, (૫) અપ્રત્યાખ્યાની કે–પૃથ્વીપરની તડ જે તે વરયાદ આવે ત્યારે સંધાઈ જાય. (૬) અપ્રત્યાખ્યાની માન–લાક ના થાંભલા જેવું તેમહેનતે નમે. (૭) અપ્રત્યાખ્યાની માયાહાના શીંગડા જેવી તે વાંકી ચુંકી પણ આંટા દેખાય. (૮) અપ્રત્યાખાની – મળી (ગાડાના પૈડામાં હેય છે તે) ના રંગ જે તે ક્ષારથી જોતાં જાય. આ ચાર કષાય દેશવ્રત થતું અટકાવે ને મરીન તિર્યંચમાં લઈ જાય છે. (૯) પ્રત્યાખ્યાની દેધ–રેતીમાં કાવ હાટી જે તે હવાના જોરથી મળી જાય. (૧) પ્રત્યાખ્યાની માન-નેતરના થાંભલા જેવું તે નમાવ્યું નમે. (૧૧) પ્રત્યાખ્યાની માયા–ચાલ્યા જતા બળદના મૂત્ર જેવી, થડા વાંકવાળી. (૧૨). પ્રત્યાખ્યાની લેભ-કાદવના રંગ જે, સુકાવાથી રંગ દૂર થાય. ૧ ચાર કષાય સર્વ વ્રતને ઘાત કરે અને મરીને મનુષ્ય થાય. (૧૩) યજળને પાણીમાં લીટી કાઢેલી જે. (૧૪) સંજળનું . માન-ખડના થાંભલા જેવું. (૧૫) સંજળની માયા–વાંસની કઈ જેવી. (૧૬) સંજળને લેભ-પતંગના રંગ જે. એ ચાર કયાય કેવળજ્ઞાનને ઘાત કરે અને મરીને દેવતા થાય. (૧૭) હાસહસવું તે. (૧૮) રતિ-ખુશી. (૧૯) અરતિ–નાખુશી, ઉદાસી (૨૦) ભય-ડર. (૨૧) શેક--ચિંતા. (રર) ગંછા છોટ, સુગ. (૨૩) વેદ. (૨) પુરૂષદ. (૨૫) નપુંસક વેદ. આ પચીશ કષાય આત્મા ઉપર કમેના રસને જમાવ કરે છે. ૧૫ ઓગ છે–૧) સત્ય મન જોગ. (૨) અસત્ય મનજોગ, છ મિત્ર મન . તે સાચું જૂઠું ભેગું. (૪) વ્યવહાર માગ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ એટલે સાચું પણ નહિ અને જૂ પણ નહિ(૫) સત્ય ભાષા. (૬) અસત્ય ભાષા. (૭) મિશ્ર ભાષા. (૮) વ્યવહાર ભાષા. (૯) દારિક તે સાત ધાતુથી ભરેલ, મનુષ્ય અને તિર્યંચનું શરીર (૧૦) દારિક મિશ્ર–-ઉદારિક શરીર ઉત્પન્ન થતાં અથવા વૈકેય શરીર કરતી વખત મિશ્રતા રહે છે તે. (૧૧) વૈય–શુભ અને અશુભ પુદુગળાથી બનેલ નારકી અને દેવતાનું શરીર. (૧૨) વૈકેયને મિશ્ર–-વૈકેય શરીર ઉપજે ત્યારે અથવા ઉત્તર વૈકેય કરે ત્યારે મિત્રતા રહે છે તે. (૧૩) આહારક–પૂર્વ ધારી મુનિ સંશય છેદન કરવા કે રિદ્ધિ જેવા પુતળું બનાવી તેમાં પોતાના આત્મપ્રદેશ નાંખે છે તે. (૧૪) આહારકને મિશ્ર--પુતળું બનાવતી તથા સમાવતી વખત મિત્રતા રહે છે તે. (૧૫) કાર્પણ કાયગપ્રથમ શરીર છોડી બીજા શરીરમાં જતી વખતે વેળાવારૂપે સાથે રહે છે તે. આ ૧૫ જે કર્મોનું આકર્ષણ કરે છે. ૧૨ અવત છે—(૧ થી ૬) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને વ્યસ. એ છકાયને જેટલે આરભ તે. (૭ થી ૧૨) ત, ચક્ષુ, છાણ, રસ, સ્પર્શ્વ, અને મન એ ઈદ્રિના પોષણને માટે જગતમાં જે કામ બની રહ્યાં છે એની અવ્રતની રાવ સમયે સમયે અપચ્ચખાણ જીવને ચાલી આવે છે અને તેથી કર્મને બંધ થયા કરે છે. ઈદ્રિયેનું પેષણ કરવાને અનેક પચેંદ્ધિ ને ધાણ કાઢી તેનું ચામડું લાવે છે. તે ચામડાનાં વાજાં બનાવે છે. કંસારા ધાતુ ગાળીને તેના કળશીઆ શંભુ વગેરે બનાવે છે. અનેક મનહર જગાએ, વસ, ભૂષણ, ભેજન વગેરે સામગ્રીઓ અનેક આરંભ કરીને બતાવે છે. મદિરા માંસ વગેરે અભણ્ય પદાર્થોને આહાર, પરસ્ત્રી વેશ્યા ગમન વગેરે અકેક કર્મનાં પાપની સામે દીર્ધ દૃષ્ટિથી વિચાર કરવામાં આવે તે બિચારા પૃથવીકાય વગેરે જેવી રીતે બને છે તે તેલ અને વાટ, છતાં કહે કેદી બને છે. ગામ તરફ પિતે જાય છે છતાં કહે કે ગામ મા છે વગેરે વ્યવહાર છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જેને ઘાણ નીકળી જાય છે. ફક્ત એક વસને દાખલો લઈએ. પ્રથમ પૃથ્વીના પેટને હળથી ચીરવું, પછી તેમાં ખાતર નાંખવું તેમાં અસંખ્ય ત્રસ અને સ્થાવર જીવને ઘાણ નીકળે છે. નિંદણ વગેરે અનેક ખેતીનાં પાપ કરતાં કપાસના છેડ તૈયાર થાય છે. એ કપાસને ચુંટી ભેળે કરી છનના સંચામાં લેહ ત્યાંથી તે ઠેઠ વસ્ત્ર બને ત્યાં સુધી અનેક સંચામાં અસંખ્ય ત્રણ સ્થાવર ને ડાટ વળી જાય છે. પછી રંગ ચડાવ વગેરે કામને માટે પણુ પાપને પાર નથી. આ મહા અનર્થ કરવાથી એક વસ પેદા થાય છે. તે જ પ્રમાણે ઘરેણું માટે પ્રથમ ધાતુ ખેદના ધાતુની માટી ખેતી ધાતુ અને માટી જૂદાં કરે છે, તેની તે ધાતુને ગાળી તેને ઘાટ બનાવી ઉજાળે છે વગેરે અનેક ક્રિયાને નરદમ પાપકારી આરંભ થાય છે ત્યારે ઘરેણું બને છે. એ જ પ્રમાણે ભોજન, મકાન વગેરે સંસારનાં અનેક કામને અલગ અલગ તપાસીએ તે ઉત્પત્તિ થતાં સુધી જે જે પાપ થાય છે તેને ઉપગ રાખી તપાસીએ તે આપણું રમે રેમ ખડાં થઈ જાય છે. એવાં એવાં મહા પાપોથી આ સંસાર ભર્યો છે. અકેક વેપાર ધંધામાં નજર રાખીએ તે કેટલે બધે જુલમ થાય છે તે સ્પષ્ટ જણાય છે. કેટલાંક પાપ તે આપણે જાણમાં આવે છે અને કેટલાંક મહા ઘેર પાપ જગમાં એવાં તે થાય છે કે જેની આપણને ખબર પણ નથી, છતાં એ પાપને હિસ્સે ( અવતની રાવઈ) જ્યાં લગી આપણે અપચ્ચખાણું છીએ ત્યાં લગી ચાલ્યા આવે છે. ઘરનાં કમાડ બંધ ન હોય ત્યાં લગી કેટલેક કચરે આપણી જાણ બહાર, નજર બહાર અને મન નથી છતાં ઘરમાં ઘુસીજ જાય છે. તેવી રીતે જ્યાં લગી પચ્ચખાણ કરી કમાડ બંધ નથી કર્યો ત્યાં લગી જગતને પાપરૂપ કચરે આત્માને લાગે છે. એવું જાણી મુમુક્ષુ છએ બારે અગ્રતનું પાપ આવતું રોકવું જોઈએ અને તેને માટે પચ્ચખાણ કરવા જોઈએ. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૫. મિથ્યાત્વ છે-આ જીવ આ સંસારમાં અનંત કાળ થયાં પરિભ્રમણ કરે છે તેનું કારણ મિથ્યાત્વ છે. એ ભિખ્યાથી છૂટવું ઘણું કઠણ છે. એ મિથ્યાત્વની સબત જીવને અનાદિ કાળથી છે. એનાથી મુક્ત થયા વગર મેક્ષની પ્રાપ્તિ થશે નહિ; માટે. સુમુક્ષુ એ મિથ્યાત્વની ઓળખાણ જરૂર કરવી જોઈએ. એ મિથ્યાત્વની પાંચ જાત છે. ૧. અભિગ્રહ મિથ્યાત્વ-બેટા પંથને દ્રઢતાથી ધારણ કરે. અજ્ઞાન, મદ, ધ, માન, માયા, લેભ, રતિ, અરતિ, નિદ્રા, શક, જૂઠ, ચેરી, મત્સર, ભય, હિંસા, પ્રેમ, ક્રીડા, હાસ્ય, આ '૧૮ષથી ભરેલા છે એવાને સત્ય દેવ માને, અને એ ૧૮ દેષથી રહિત દેવ છે તેને કુદેવ માને, હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, અને પાંચ ઇંદ્રિયેના વિષને ભેગવનાર, ચારે કષાયમાં ઉન્મત્ત, એ બધા દુર્ગુણથી ભરેલા અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચ આચાર, ઈય, ભાષા, એષણા, આદાન નિક્ષેપના અને પરિઠાવણિયા એ પાંચ સુમતિ, મન, વચન અને કાયાની વણું ગુપ્તિ એ બધા સગુણથી રહિત છે એવાને સરૂ માને, હિંસા, જાડ, ચેરી, મૈથુન, પરિગ્રહ, ધ, માન, માયા, લેબ, રાગ, દ્વેષ, કલેશ, આળ ચડાવવું, ચાડી, નિંદા, હર્ષશેક, માયાકપટ, મિથ્યાત્વ એ અઢાર પાપસ્થાનકને તથા રારિજનને ધર્મ માને, તેનાથી ઉલટું જે દયા, સત્ય વગેરે છે તેને અધમ માને; એ પ્રમાણે ત્રણે કુતત્વને દ્રઢતાપૂર્વક કદાહથી ખરા તરીકે ધારણ કરે છે. કઈ સમજાવે તે કહે કે અમારા બાપદાદાથી આ ધર્મ ચાલ્યો આવે છે તેને અમે કદાપિ નહિ છોડીએ, એવી રીતે જે હજાગી હોય તે અભિગ્રહ મિથ્યાત્વી જાણ. અનભિગ્રહ મિથ્યાત્વ-સુદેવ, કુદેવ, સુગુરૂ, ફિશરૂ, સુપર્મ, કુષમ, સર્વને એક સરખા ગણી નમન કરે, પૂજા કરે, Page #145 -------------------------------------------------------------------------- ________________ ર સત્ય અને અસત્યના નિર્ણય ન કરે, કોઈ સમજાવે તા કહે કે આપણે એ ઝઘડામાં શા માટે પડવું જોઈએ ? અઘડા કરવાથી શું લાલ છે ? બધા ધર્માંમાં મોટા મોટા વિદ્વાન અને ગુણુવાન છે. તે કેને જૂઠા ને કેને સાચા કહેવા ? બધા ધર્મ સારા છે. એવા વિચારને અનાભિગ્રહ મિથ્યાત્વ કહે છે. ૩. અભિનિવેશિક મિથ્યાત્ર--દેવ, કુશુરૂ, કુષ અને કુશાસ્ત્ર છે એમ ક્રાઇ સદ્ગુરૂના પ્રતાપથી કે સત્સંગથી યથાર્થ રીતે સમજણમાં આવે કે હું જેને જેને માનું છું તે તમામ ખાટ છે, છતાં લાકોની અને કુળગુરૂએની શરમમાં પડી જઈ છેડે નહિ, પણ એવા વિચાર કરે કે આ ખાટાં છે તેને હું છોડી દઈશ તા મારા ગુરૂ, મિત્રા, સ્વજન, વગેરે મને ઠપ દેશે અગર નિદા કરશે. વળી આ ધર્મના અહીં ઘણુા લેાક છે, હું તે ખષાને આગેવાન છું, મારા હુકમ પ્રમાણે ખધા ચાલે છે, મારૂં માન અને માહાત્મ્ય ખૂબ છે, જેથી હું આ ધર્મને મૂકી દઈશ તે તમામ ઢાકા મારા શત્રુ થઇ મારી નિંદા અપમાન કરશે, વગેરે વિચારા કરી ખાટાને ખાટું સમજે છે છતાં છેડે નહિ. પાતાના આખા જન્મારા અંધકારમાં ડૂબી જાય છે તેની તેને બિલકુલ ફિકર થતી નથી, એવા ભારે કી જીવતે અભિનિવેશિક મિથ્યાત્વી ગણવા. ૪. સંશય મિથ્યા--કેટલાક અલ્પજ્ઞ, અને અજ્ઞાની જીવ કાઈ પુણ્યના ચાગથી જૈન ધર્મ તે પામ્યા, જૈનનાં શાસ્ત્ર સાંભળે, જૈન ધર્મની ક્રિયા કરે, પણ કેટગ્રીક ગહન ખાખતા નહિ સમજવાથી શકા કરે કે—સાના અગ્ર ભાગ જેટલી જગામાં અન’ત જીવ, પાણીના એક ટીપામાં અમ્રખ્યાતા જીવ, પૂર્વ, પક્ષેપમ અને સાગરોપમનાં આયુષ્ય, હજારો અને લાખા ધનુષ્યની અવઘેણા, નગરીએનાં પ્રમાણ અને વસ્તીની સંખ્યા, ચક્રવર્તિ મહારાજની ઋદ્ધિ, પરાક્રમ, લબ્ધિ, ભગાળ ખગાળના હિસાબે, અરૂપી જીવરાશિ, સૂક્ષ્મ જીવો, માક્ષનાં સુખા તથા અસ્તિત્વ, વગેરે વગેરે સાચુ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ હશે? તેવી વાત સાંભળી તેઓ કહે છે કે આ અસંભવતી વાતે શી રીતે સાચી મનાય? પણ તેઓ એમ નથી વિચારતા કે આ બધાં અનંત જ્ઞાની મહારાજનાં મહાસાગર જેવાં વચનો મારી લેટા જેટલી બુદ્ધિમાં શી રીતે સમાઈ શકે? વીતરાગી પુરૂષ બેટું ભાષણ કદાપિ કરેજ નહિ, કેવળજ્ઞાનમાં જે નજરે દીઠું તેજ. ફરમાવ્યું છે. વળી આજ પણ જુઓ– (૧)-કોડ એસડ ભેગાં કરી તેનું ચૂર્ણ કરી તેમાંથી એક રાઈ જેટલું લઈએ તે તેમાં પણ કરોડમાંની દરેક ઔષધિને અંશ છે. આ મનુષ્યકૃત કૃત્રિમ વાત છે તે પછી કુદરતી રીતે થતા કંદમૂળના સૂક્ષમ કડકામાં અનંત જીવ હોય તેમાં આશ્ચર્ય શું? (૨) હાલ પણ હાથીનું મોટું અને કુંથવાનું નાનું શરીર છે, તે પ્રમાણે ગતકાળમાં મનુષ્ય વગેરેની વધારે અવઘેણું અને વધારે આયુષ્ય હોય તેમાં શું આશ્ચર્ય? (૩) હાથીને ઘણે દૂરથી આપણે જોઈ શકીએ છીએ અને કુથી સાવ નજીક હોય છતાં મહા મુશ્કેલીથી જોઈ શકાય છે. તે પછી કુંથવાથી પણ વધારે સૂક્ષમ પૃથ્વી વગેરેને જ હોય ને તે નજર ન આવે તે તેમાં આશ્ચર્ય શું? (૪) આજ પણ અન્ય પ્રદેશમાં મોટાં મોટાં શહેર છે, તે પ્રાચીનકાળમાં બાર બાર એજનનાં નગર અને શહેર હેય તે તેમાં શું આશ્ચર્ય? (૫) ક્ષેત્રના વિસ્તારની કેટિઘરની તથા મનુષ્યની વસ્તીની શંકા આણે છે. પરંતુ કેટિ શબ્દને અર્થ એક કડજ હોય એમ જ સમજવાનું કઈ કારણ નથી. હાલ પણ કઈ જગાએ ૬ અને કઈ જગાએ ૨૦ ને કી કહે છે. એ પ્રમાણે તે વખતે પણ કઈ મેટી સંખ્યાને કેડી કહેતા હશે. (૬) હાલ પણ એકેક મિનિટમાં હજારો રૂપીઆ વ્યાજ ચાલ્યું આવે એવા પૈસાદાર કૉડપતિ, અપતિ શ્રીમંત શેઠ બેઠા છે તે તે વખતે પણ ઈભપતિ વગેરે શ્રીમંત હોય તેમાં શું હરકત? (૭) આજ પણ લેઢાની સાંકળ તેડનાર રામમૂતિ જેવા બળવાન મનુષ્ય મજુદ છે તે ગતકાળમાં અનંત બળવાન હોય ૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તેમાં શું આશ્ચર્યા? (૮) વળી કેવળી ભગવાનનાં વચને ઉથાપીને અમુક સંખ્યામાંજ દ્વીપ અને સમુદ્ર બતાવે છે તેવા કેઈએ પૃથવીના અંત દીઠે નથી તે પછી દ્વીપસમુદ્ર અને તેમાં પ્રકાશ કરનારા ચંદ્ર સૂર્ય પણ અસંખ્ય છે એમ કેવળજ્ઞાની પ્રભુએ નજરે જઈ કહ્યું છે, એમાં શું આશ્ચર્ય છે? (૯) આંખે નથી દેખાતા એવા શબ્દ, ગંધ વગેરે ગ્રહણ કરવાનું કબૂલ કરે છે તે પછી અરૂપી પદાર્થોને વગર યે માનવામાં શું અડચણ છે? (૧૦) ઘી ખાતાં છતાં તેને સ્વાદ કહી શકાતું નથી તે પરમ સુખનું ધામ જે મેલ તેનું વર્ણન મુખથી શી રીતે થઈ શકે? ભગવે તેજ જાણી શકે. એ પ્રમાણેના સ્થૂળ વિચારોથી કેટ વીક સ્થળ બાબતેને નિર્ણય થઈ શકે અને કેટલીક ગહન બાબતોને નિર્ણય ન પણ થઈ શકે. તે પણ સમ્યકત્વ દ્રષ્ટિ જીવે વીતરાગી પ્રભુનાં વચને પર શ્રદ્ધા રાખવી જ જોઈએ. જેમ આપણને બે રૂપિયાની કિંમતને લાગતે હીરે, ઝવેરીને કહેવાથી લાખ રૂપીઆને માનીએ છીએ તેમ મહાન ઝવેરી તીર્થકર દેવનાં વચને માનવાં. મિથ્યાત્વી જીવ ખાલી સંશયમાં પડી પિતાનું સમ્યકત્વ ગુમાવી દે છે તેને સંશયિક મિથ્યાત્વ કહે છે. * પ–અનાગ મિથ્યાત્વ–એકાંત જડ, એકાંત મૂઢ, ના કઈ સમજે કે ન કંઈ કરે, ધર્મ અને અધર્મનું નામ પણ ન જાણે, એકેદ્રિયાદિ જીવ (અવ્યક્તતા એટલે) અજાણપણામાં છે એ જે હોય તે અનાગ મિથ્યાત્વ જાણુ. " મિથ્યાત્વને અર્થ જૂઠ થાય છે. સત્ય ને અસત્ય શોધે અને અસત્યને સત્ય શ્રધે તે મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વતે બુદ્ધિને બગાડનારું તથા આત્મહિતને નાશ કરનારું જાણીને ધ્યાની જીવ છોડી દે છે. આ પ્રમાણે ધર્મધ્યાનના આજ્ઞાવિચય નામે પહેલા પાયાની એક ગાથાને અર્થ યત્કિંચિત્ કહ્યો. એમાંથી 3ય એટલે Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ જાણવા યોગ્ય હોય તે જાણવું, હેય એટલે છોડવા યોગ્ય હોય તે છેડવું, અને ઉપાદેય એટલે આદરવા ગ્ય હોય તે આદરી અંગીકાર કરવું. બીજા ઘણું શાસ્ત્રોમાં પણ ભગવાનની આજ્ઞાનું વારંવાર રિત્વન કરવા સારૂ સાધુઓને માટે ઘણું ઘણું ફરમાવેલું છે. “સંયમ રવા સMા મામા વિર એટલે પાંચ સ્થાવર, ત્રણ વિકલૈંદ્રિય અને પંચેઢિય એ નવ ચેતન વસ્તુની અને દશમી અજીવ એટલે વસ્ત્ર, પાત્ર, તે બધાની જતના કરે, (૧૧થી ૧૩) મન વગેરે ત્રણે ભેગને વશ કરે, (૧૪) સૈની સાથે મૈત્રી ભાવ રાખે, ૧૫) સદા ઉચગયુક્ત વતે, (૧૬) દિવસે નજરે જઈને અને રાત્રિએ રજોહરણ વગેરેથી પુંજ્યા પછી દરેક વસ્તુ કામમાં લે, (૧૭) અયોગ્ય વસ્તુ હોય તે જતનાથી એકાંત જગામાં પરોવે એ ૧૭ પ્રકારને સંજમ, તથા (૧) સાસણબે ઘડીથી માંડી જાવજીવ આહાર ત્યાગે. (૨) ઉોંદરી યાધિ અને કષાય કમી કરે. (૩) ભિક્ષાચારથી ઉપજીવિકા કરે. (૪) રસ (વિનય) ને પરિત્યાગ કરે. (૫) કાયાને લેચ વગેરેથી દુઃખ શાએ (૬) પ્રતિસલીનતા-ઇક્રિયે, કષાય અને જેમની પ્રવૃત્તિ રાડે (૭) લાગેલાં પાપનું પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થાય. (૮-૧૨) વિનય, વૈયાવચ્ચ, સઝાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ કરે. એ ૧૨ Dારને તપ જ્ઞાન સહિત કરીને શુદ્ધ સાધુ પોતાના આત્મામાં રમણ કરતાં કરતાં વિચરે, વળી ભગવાને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવ્યું છે કે“હમ જો ના માયા" અર્થાત્ હે ગતમ! હે મુમુક્ષુ છો ! આત્મ સાધન તથા મોક્ષ પ્રાપ્તિના કામમાં એક સમયને પણુ પ્રમાદ ન કરે!! * ઉતરા૦ ૧૦ ગાથા ૧, Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પાંચ પ્રમાદ, गाथा-मद विसय कसाय, निदा विकहाय पंचमा भणिया। ए ए पंच पमाया, जीवा पाडंति संसारे ॥१॥ (૧) મદ-જીને જાતિ, કુળ, બળ, રૂપ, લાભ, જ્ઞાન, તપ અને ઐશ્વર્ય એ આઠ પ્રકારની ઉત્તમતા પુણ્યદયથી મળે છે. એ આઠ ચીજનું અભિમાન કરે છે, પણ તેને સંયમમાં, બ્રહ્મચર્યમાં અને પરે પકાર વગેરેમાં નથી વાપરતા, અને કાંઈક ભલું કામ કર્યું તેના પ્રતાપે જરા આબરૂદાર થયા કે વિચારવા મંડે છે કે હું પંડિત છું, શુદ્ધઆચારી છું, વક્તા છું, બધા માણસે મને સત્કાર સન્માન આપે છે, હું જગતપ્રસિદ્ધ છું, સરસ્વતી કંઠાભરણ, વાદી, વિજય વગેરે ઈલ્કાબ મને મળ્યા છે, વધારે તે શું પણ હું એક અદ્વિતીય મહાત્મા છું, એવા વિચારેથી જે છલકાઈ જાય છે અથવા પિતાને મઢે પિતાની બડાઈ હાંકવા મંડી જાય છે, તે જ્ઞાનાદિ ગુણથી નષ્ટ થઈ ભ્રષ્ટ બને છે. અભિમાની છે પિતાના જરા સદ્દગુણને અને દુશ્મનના જરા દુર્ગુણને મેરૂ બાબર જુએ છે, અને બીજાના અપાર ગુણે તથા પોતાના અપાર દુગુણને રાઈ બરોબર સમજે છે. આથી તે પિતાને ઉદ્ધાર કરી શકતું નથી. અભિમાન પિતે આવા આવા દુર્ગણેથી. ભરેલું છે, આથી તેને મદિરા નામ આપેલ છે. (૨)-વિષય-એટલે વિષય. શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ એ પચે વિષયની પૂર્ણતા, પુણ્યદયથી મળે છે. એ પાંચે ગુણની પૂર્ણતાને ગુણીજનના ગુણ ગાવામાં, સાધુ દર્શનમાં, અને તપ વગેરે સત્કાર્યમાં નહિ વાપરતાં,બિભત્સ શબ્દોચ્ચાર, રૂપ અવેલેકના ગધગ્રહણ, અભય ભક્ષણ, અને ભેગ વિલાસમાં લગાડે છે તે તેને પિતાનેજ નાશ કરે છે. અમૃત સમાન એ પાંચ ગુણને જે વિષયમાં Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ લગાવે છે તે તે ગુણાનું ઝેર (વિષ) બનાવે છે અને તેથી અને ભાવમાં દુખને ભક્તા થાય છે. આથી આ ગુણેને વિષ (ઝેર) એ નામ આપ્યું છે. (૩) કસાય–ધ, માન, માયા, અને લેભ, એ ચાર કષાય મહાપાપનું મૂળ છે. એને તાબે થઈ જીવ આત્મસ્વરૂપ ભૂલી જાય છે. એ કષાયથી આત્મઘાત, દ્રવ્યને નાશ, જશની હાનિ, કુળને સંહાર, અગ્ય કામમાં તત્પરતા વગેરે ઘણા અવગુણે થાય છે, નિર્બળ અને અનાથ અને સ્વપરાક્રમથી તથા બળવાનને દગાથી મારી મહા પાપોથી પિતાના આત્માને મલીન કરી બંને ભવમાં દુઃખને ભક્તા બને છે, એથી એનું નામ કષાય (કર્મ રસનું આવવું) અથવા કસાઈ (ઘાતકી) એવું રાખ્યું છે. ૪–નિકા–આ શબ્દના બે અર્થ થાય છે (૧) નિદા એટલે બીજાનું વાંકું બોલવું. (૨) નિદ્રા એટલે ઊંઘ. તે બેમાંથી પ્રથમ નિંદા વિષે વિવેચન કરીએ. દશવૈકાલિક સૂત્રમાં કહેલ છે કે “દિ ન લીફા' અર્થાત્ કોઈની પાછળ તેની નિંદા કરવી એને માંસ ભક્ષણ બબર ગણેલ છે. જ્ઞાની, શુદ્ધાચારી, પ્રભાવક, ધર્મોન્નતિ કર્તા, તપસ્વી, ક્ષમાશીલ વગેરેના ગુણાનુવાદ, નિંદ્રક માણસ સહન કરી શકતા નથી. તેના ગુણે ઢાંકવાને તે નિંદા કરે છે, ખાટાં તહેમતે ચડાવી છે, અને ગુણ લોકોની ભક્તિ કરનારા ભેળા લોકોને ભાવ કુતર્ક કરીને ઉતારે છે. એવી નીચ નિકા ખરેખર નિંદવા ગ્ય છે. એક *सवैया-नर्क निगोद भमे निंदाका करणहार, चंडाल समान जाकी संगत न कामकी; आपकी बडाइ परहाणीमें मगन मूढ, ताकत पराये छिद्र नीत है हरामकी; Page #151 -------------------------------------------------------------------------- ________________ વિશ્વાસઘાતી પણ પાખી આથી થાય છે, ૧૧૮ નિંદા વિષે સધ-- હે આત્મા, તું હમેશાં બીજાના દોષ દેખવામાં તત્પર રહે છે. સદા કહેતે ફરે છે કે ફલાણે ક્રોધી છે, ફલાણે અભિમાની છે, ફલાણે દગાબાજ છે, ફલાણે લાલચુ, વિશ્વાસઘાતી, ક્રૂર, જુઠે, ચેર, વ્યભિચારી, ઉપરથી ભક્તરાજ, પ્રભુસ્મરણ કરે છે પણ પાખંડી, ધૃત, વ્રત ભાંગનાર, એવા એવા દો જોઈ એને દેષિત ઠરાવે છે. આથી મલીન મન બીજાના દે જોવામાં તલ્લીન રહેતાં વિશેષ મલીન થાય છે, અને બીજાના દેના સંસ્કાર સચેટ પિતા પર લાગુ થાય છે. એવે વખતે મેથી પણ ખરાબ ઉચ્ચાર થઈ જાય છે, જેની અસર આસપાસના અનેક આત્મા પર થાય છે અને દોષ જેનાર પિતે તેવા ગુણવાળે થઈ કુકર્મો કરવા મંડી જાય છે. આમ બીજાના દેશનું અવલોકન કરવાથી બીજાને સુધારે થે તે રહે પણ ખુદ પિતેજ એ દમાંજ ડૂબી જાય છે. અનેકના આત્માઓના અવગુણ જેવાથી પતે દેષિત થાય છે, બીજાઓની સાથે ઝેર વેર વધે છે, અને છેવટે પોતેજ સેને નિંદાપાત્ર થાય છે. નિંદાખેર માણસ સ્વભાવથીજ ખરાબ હોય છે. જેમ કોઈ મહારાજાએ રત્નજડિત મને હર મહેલ બનાવ્યું. એ મહેલ જેવાને અનેક મનુષ્ય આવ્યાં. બધા વખાણ કરવા લાગ્યા એવામાં એક ભંગીઓ ત્યાં જેવા આવી કહેવા લાગ્યું કે આ મહેલ ઠક છે પણ તેમાં પાયખાનું તે રાખ્યું નથી!! આ રીતે નિંદાખેર મનુષ્યની બુદ્ધિ હમેશાં નીચજ રહે છે. હરકેઈ ચીજના બધા સગુણે છોડી દુર્ગણનેજ જેવા મંડે છે. वाकी निंदा कान सुण खुशी नहि होणा कधीं, पीछेसे करेगा नर तेरी बद नामकी; तिलोक कहत तेरे दोष है निंदकमांहे, यहांसे मर जाय आगे गति यमधामकी. ॥१॥ Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ 4 હે આત્મા, તું ખીજાના દુર્ગંધાને જોઇ એની નિદા કરે છે પણ તેજ ક્રુષ્ણેાથી તારો આત્મા મચેલ છે ખરા? શું તું તમામ સંકણાથી ભરેલ છે ? સવાશે નિષિી છે? આ પ્રમાણે મનને ખરાબર સાક્ષી રાખી વિચાર કરી પૂછી જો તે તરતજ જણાશે કૅપ્રથમ તા તારામાંજ એ નિદા કરવાના મોટા દુર્ગુણુ ઘર કરી બેઠા છે. મંળી લેાકેા તને રાજા,બ્રાહ્મણુ, શાહુકાર, પટેલ વગેરે ઉત્તમ નામેથી ખેલાવે છે, પૂજે છે તે તે તે પદવી પ્રમાણે શુદ્ધ નીતિ પૂર્ણાંક તું ચાલે છે ખરો કે? તું ધર્માત્મા, પુણ્યાત્મા, સમ્યષ્ટિ, શ્રાવક, સાધુ, મહાત્મા, આચાર્ય, તપરસ્ત્રી, પંડિત વગેરે નામ ધરાવી તે તે પદના આચારને પૂર્ણપણે પાળેછે ખરો કે? આ પ્રમાણે અંતરમાં આત્મદ્રષ્ટિ લગાડી વિચાર કરવાથી તરત પ્રગટ જણાશે કે હું પાતેજ નિદાપાત્ર છું. હવે આમ જ્યારે પાતેજ ખુદ ખરાબ છેતે પોતાનામાં સુધારા કરવાનું તજી બીજાના દુર્ગુણ્ણાની નિંદા કરી તે દુર્ગુણ્ણાની અસર પેાતાના આત્મામાં ભરી વિશેષ ખરાખી કરવી એ કેટલી ભારે અજ્ઞાનતા! માટે ખીજાની નિંદા કરવી એ સત્પુરૂષોનું ક ઇંજ નહિ. 46 દુનિયા દોરંગી ” એ જે જગતની કહેવત છે, તે પર ખરેખર નજર રાખી હે આત્મા, તુ તારા આત્માના સદ્ગુણું! ખીજાને બતાવી પ્રશંસા કરાવવાની ઈચ્છા પણ ન કરે. વળી તારા આત્માના સગુણાનું સ્વરૂપ સમજ્યા વિના કાઈ તારી નિંદા કરે યા તે સદ્ગુણા ને દુર્ગુણુરૂપ દેખે તે ભલે રૃખે-એની આગળ સદ્ગુણાને સિદ્ધ કરી બતાવવાની કશી જરૂર નથો. આ દુનિયામાં કાંઈ એકજ માણસ નથી કે તેને તુ સમજાવી શકીશ. આજ એકને સમજાવીશ તા કાલ ખીન્ને નિંદા કરશે, બીજાને સમજાવીશ તે પરમરાજ’ત્રીજો નિદા કરશે, એમ સર્વ મનુષ્યાને તું તારા સદ્ગુણા સમજાવતાં સમજાવતાં થાકી જઈશ અને ધારેલું કામ પણ સિદ્ધ ધશે નહિ, કારણ કે પ્રથમ તા પાતાની મેળે પેાતાની પ્રશંસા કર Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ રવાથી સગુણીની સ્થિતિ બહુ હલકી થઈ જાય છે અને એ નીચ સ્થિતિ પણ નિંદાપાત્ર છે. જેમ અરીસામાં ભલી ભુંડી ચીજનું પ્રતિબિંબ પડતાં તેને કોઈ નુકશાન થતું નથી પણ જેનારજ રાગ શ્રેષરૂપી પરિણામોથી સંકલ્પ વિકલ્પ કરી સુખી દુઃખી થાય છે તે પ્રમાણે જે શુદ્ધાત્મા છે તેનાં કેઈ કામ બીજાને અગ્ય જણાય અને તે નિંદા કરે તે તેથી તે પવિત્ર આત્મા અરીસાની પેઠે કદી પણ દેષિત થતું નથી પણ નિંદાબેરને જ આત્મા મલીન થશે. તીર્થંકર જેવા અત્યંત વિશુદ્ધ મહાત્માઓને પણ દુનિયાના અજ્ઞાન મનુષ્યએ દેષિત ઠરાવ્યા, તે બીજાઓનું તે શું કહેવું? જેમ તીર્થંકર મહારાજે ગોશાળા જેવા પ્રતિપક્ષીઓની નિંદાથી જશ પણ ન અચકાતાં સૂર્યની માફક ધર્મના પ્રકાશની વૃદ્ધિ કરતા રહ્યા તેવી રીતે આત્માનું હિત સાધનારે કેઈના નિંદાયુક્ત શબ્દ પર જરા પણ લક્ષ ન દેતાં, તેમજ એક શબ્દ પણ ન બેલતાં, પિતાના ઈષ્ટ સાધન તરફ લક્ષ્ય બિંદુ રાખી મંડ્યા રહેવું. એથી હડહડતા નિંદાખેરના હૃદયમાં સ્વાભાવિક રીતે આપણું સગુણરૂપી સૂર્યને પ્રકાશ થવા માંડશે તે બીજા માણસના હદયમાં થાય તેમાં નવાઈ શી? ગરીબ માણસને શ્રીમંત કહેવાથી તે શ્રીમંત થતું નથી, તેમ ધનાઢય માણસને ગરીબ કહેવાથી તે ગરીબ પણ થતું નથી, તેઓ તે જેવા છે તેવા ને તેવા રહે છે. તે પ્રમાણે સગુણી માણસ હોય તેને કઈ દુર્ગણી કહે છે તેથી દુર્ગણ બની જતે નથી અને દુર્ગણી ને સગુણી કહેવાથી સગુણી થઈ જતું નથી. પિતાની કીર્તિ થવાની ઈચ્છા કરવી એ પણ એક પ્રકારની કાયરતા છે. જેના મનમાં કીર્તિની ઈચ્છા પ્રબળ છે એને ચારે તરફની બીક રહે છે કે હું આમ કરીશ તે રખેને દુનિયા મારું Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વાંકું બેલશે, હું કયું કામ કરું કે જેથી બધા મારાં વખાણ કરી મને સારે કહે, વગેરે વિચારે થવાથી તે લેકથી વિરૂદ્ધ પણ આત્માને હિતકારક (એટલે લોકોત્તરમાં શુદ્ધ) એવાં કેટલાંક કામો કરતાં અચકાઈ જાય છે અને તેથી જોઈએ તેવી આત્મોન્નતિ કરી શક્ત નથી. આત્માનંદી મનુષ્ય લેકેની નજરમાં સારા કરાવવાના પ્રયત્નને પડતા મેલી સર્વજ્ઞ પરમાત્મા પ્રભુની નજરમાં પવિત્ર થવાય એવા પ્રયતને કરવા મંડે છે. કારણ કે જગતમાં જશ મેળવવાના કામમાં રહી જવાથી ઈણિતાર્થ જે મક્ષ તેની પ્રાપ્તિ થઈ શકશે નહિ. જે પરમાત્મા પ્રભુએ આપણે પવિત્રતા સવીકારી તે પછી દુનિયાની મગદૂર નથી કે મેક્ષ પ્રાપ્તિના આપણા પ્રય.' ત્નમાં જરાપણ વિન નાંખી શકે ? | (૨) નિકા–એટલે ઉંઘ પણ સત્કાર્યોમાં વિન કરનાર માટે શત્રુ છે. ધર્મના સ્થાનકમાં નિદ્રાનું જેર વિશેષ નજરે આવે છે. કેટલાક સાધુ મુનિવ્રત ધારણ કરી, પાપ શ્રમણ (પાપી સાધુ) બને છે. તેઓને વગર મહેનતે આહાર, વસ્ત્ર, ઉપાશ્રય વગેરે સામગ્રી મળતાં બેફિકર બની ઘણે વખત ઊંઘવામાં ગુજારે છે. આ નિદ્રારૂપી પ્રમાદ પણે બંને ભવમાં દુખ દેનાર છે. (૫)-વિકતા–વિકથા ચાર પ્રકારની છે. દેશકથા, રાજકથા, સ્ત્રી કથા અને ભત્તકથા–એ ચાર પ્રકારની ખેતી કથા ઉપરાંત ચેરની, પૈસાની, ધર્મ ખંડનની, વેરવિરોધની, સદ્ગુણનો વધ કરનારી, વિષયવાસના વધારનારી, કલેશકારી, પરને દુઃખકારી, ગ્લાનિ ઉત્પન્ન કરનારી વગેરે અનેક પ્રકારની વિકથાઓ છે. એ કથાઓ કરવામાં જે પિતાના અમૂલ્ય મનુષ્ય જન્મનું આયુષ્ય ખુએ છે તે ઘણું જ અઘટિત કરે છે. કેટલાક વિદ્વાન સભાને રાજી કરવા સારૂ અનેક કપળ કલિપત વાતે બનાવી, કલિપત વિષયેની ઢાળ રચી હાસ્ય ૧૬ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શૃંગાર, બિભત્સ વગેરે રસમાં માણસને લીન કરે છે તેઓ ફૂટેલા વહાણના ખલાસીની પેઠે પિતાના ભક્તજનો સહિત પાતાળમાં બેસે છે. આ પાંચ પ્રમાદ ટાળવા અતિ કઠણ છે. શ્રી ભગવતજી સુત્રના ૮ મા શતકમાં ફરમાવ્યું છે કે, ચાર જ્ઞાનના ધણી, ચાદ પૂર્વધારી, આહારક શરીર કરી શકે એવા મુનિરાજે પણ આ પાંચ પ્રમાદને તાબે થઈ આયુષ્ય પૂર્ણ કરે તે અધોગતિ પામે છે. પ્રમાદને દુષ્ટ જાણું પ્રભુએ ખાસ ફરમાવ્યું છે કે “પ્રમાદને સમય માત્ર પણુ સહવાસ ન કરે.” એ પ્રમાદની જરા પણ સેબત કરવાથી આત્મા પર એવી અસર થાય છે કે મરણ પર્યત છૂટવી મુશ્કેલ છે. હાલ જૈન જેવા પવિત્ર ધર્મની દુર્દશા થઈ રહી છે એ પ્રમાદને જ પ્રતાપ છે. જે મહાત્મા આ પાંચ પ્રમાદથી બચશે તે ખરી ધ્યાન સિદ્ધિ પ્રાપ્ત કરી શકશે. આ આજ્ઞાવિચય ધ્યાનને અર્થ ઘણોજ ગંભીર અને અપાર છે. પણ અહીં એટલું જ કહી હવે સર્વનો સાર થેડામાં જણાવી પૂરું કરીશ. गाथा-किं बहुणा इहा जहा जहा, रागदोसा लहू विजइ । तह तह पयट्रियव्वं, एसा आणा जिणिंदाणं ॥ અર્થ—અહીં વિશેષ કહેવાનું શું પ્રજન છે? બસ, થોડામાંજ સમજી લેવું કે જે જે પ્રવૃત્તિથી રાગ અને દેષ એકદમ કમી થાય તેવી તેવી પ્રવૃત્તિ કરો-એ શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે. : દુહા-ટશ વો શ વોરારી, દશ વોલાઈ થી , ગુણી તો જપ મારે, સંવેહી ના સવા II ? || અર્થ–ભોળા દશ શ્રાવક, દશ શ્રાવિકા, અને દશ બાળકની પરિષદમાં - ગુરૂજી (સાધુજી ) ગપ્પાં મારે છે ને તે ભોળા લોકાસાચું માની • ' લે છે. આ પ્રમાણે પણ બને છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ આ આજ્ઞાચિય નામે ધર્મ ધ્યાનમાં પ્રવેશ કરવાથી, મિથ્યાત્વ વગેરે અનાદિના મેલને નાશ કરી ચૈતન્યને પવિત્ર બનાવવામાં તે જળની માફક કામ કરે છે. આધિ, વ્યાધિ, ઉપાધિ, રૂપ જવાળાથી બળતા જીવને શાંત કરવામાં પુષ્પરાવર્ત નામે મેઘની બરાબર છે. મેહરૂપી વનચર પશુને નાશ કરવામાં કેસરી સિંહરૂપ છે, બુદ્ધિ, વિવેક વગેરે સગુણે વધારવામાં સરસ્વતી રૂપ છે, જેગી લોકોના મનને આનંદ આપવામાં શાંત મહેલ રૂપે છે, વગેરે અનેક ગુણના સાગર રૂપી આજ્ઞાવિચયનું ચિંત્વન ધર્મ ધ્યાની હમેશાં કરે છે. દ્વિતીય પત્ર–અપાય વિચય, गाथा-अप्पाणमेव जुझ्झाहिं, किं ते जुझ्झेण वझ्झओ। સામેવ સરપાળ, જરૂર સુરgિ . . અર્થ_શ્રી નમિરાજઋષિ શકેદ્રને કહે છે કે, સુખની ઈચ્છા કરનારે પિતાના આત્મામાં રહેલા દુર્ગુણોને પરાજય કરે જોઈએ. બીજાની સાથે બાહ્ય યુદ્ધ કરવાની કશી જરૂર નથી. જ્ઞાન, દર્શન વગેરેથી ભરેલા આત્માને પિતાના બાકી રહેલા કષાયરૂપ આમા સાથે યુદ્ધ કરાવવાથીજ આત્માને પરમ સુખ થાય છે. • અપાય વિચય નામે ધર્મ ધ્યાનના બીજા પાયાનું ધ્યાન કરનાર એ વિચાર કહે છે કે મારે જીવ હંમેશાં સુખ ચાહે છે, અનંતભવથી સુખ મેળવવાને માટે તરફડીઆ મારી રહ્યો છે, અનેક ઉપાય કરતાં છતાં સંકટ આવ્યા કરે છે, કરેલી મહેનત નિષ્ફળ જાય છે, એ બધાનું શું કારણ? મારી પાસે અનંત, અક્ષય, આવ્યાબાધ સુખ રહેલ છે તેને મેળવવામાં વિશ્વરૂપ, અને મારા કરલા ઉપાયોને નિષ્ફળ કરનાર એ શત્રુ કોણ છે? વિચાર ઉતરા૦ ૯ ગાથા ૨૫, _K - - - --- Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪ કરતાં એટલું તે સૂછે છે કે ખરેખર, એ શત્રુઓ બહારના કેઈ પદાર્થ નથી. મહારના શત્રુ હોત તે મને દુઃખ દેતી વખતે નજરે ચડત. મારા શત્રુએ તે મારા ઘરમાં જ ઘર કરી રહેલ છે. ઠીક થયું કે બહાર શોધ કરવાની કડાકૂટ મટી. આશ્ચર્ય એ છે કે આટલા દિવસ લગી તેઓ મને કેમ ન દેખાયા? પણ કયાંથી દેખાય? હું તે આજ લગી તેને શોધવા માટે મારું પિતાનું ઘર છેડી, બીજાના ઘરમાં ભટકતે ફર્યો, તેથી તેઓ મારા ઘરમાં મારા પ્રયત્નને નિરાંતે નાશ કરી શક્યા. ઠીક, પણ હવે મારી એ ભૂલ સુધારૂં, અને બહારથી મિત્ર જણાતા પણ અંદર શત્રુનું કામ કરતા એ વેરીને બરાબર રીતે પિછાણવા હવે બાહ્ય દ્રષ્ટિ બંધ કરું. શ્રી ભગવાને ફરમાવ્યું છે કે “એક કાર્યમાં બે કાર્ય ન થાય.” આ વિચાર કરી આંખ મીંચી મેં અંદર અવકન કર્યું.. તે મને માલમ પડયું કે મારા શત્રુઓ ઘણુ બળવાન છે અને એણે અંદર ભારે ધામધુમ જમાવી છે! મેહરૂપી જમ્બર શત્રુની આાંતરિક જમાવટ આ પ્રમાણે છે. અતર શત્રુ મેહની ત્રાદ્ધિ, અવિદ્યારૂપી નગરીને ત્રણ અજ્ઞાન રૂપ ત્રણ ગઢ છે. એગઢને પ્રકૃતિ રૂપી કાંગરાં છે અને ચાર ગતિરૂપી ચાર દરવાજા છે. એ અવિદ્યારૂપી નગરીની વચ્ચે વચ્ચે અસંયમરૂપી મહેલમાં અધર્મ નામે સભા છે. તે સભામાં ભ્રષ્ટમતિ નામે સિંહાસન ઉપર અતિ પ્રચંડ શરીર ધારણ કરીને મદમાં છકેલે મેહ નામે મહારાજા" બેઠેલો છે. તેણે અનાજ્ઞા નામે છત્ર ધારણ કરેલું છે અને બે પડખે રતિ અરતિ રૂપી બે દાસીઓ હર્ષ શોક રૂપી બે ચામર ઢળે છે.' મેહરાજાએ પાપરૂપી પિશાક ધારણ કર્યો છે, અવતરૂપી મુગટ વગેરે ઘરેણાં પહેર્યા હોવાથી ઝળકી રહે છે. તેની ક્રિયારૂપી. તરવાર મનરૂપી મખમલના મ્યાનમાં ઝળકે છે, અને જતારૂપી . પહેલા ધારા છે. ચાર fકવાર મને Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫ હાલ પાછલા ભાગમાં લટકી રહી છે. માહરાજાની માયારૂપી પટ્ટરાણી ચાર સત્તારૂપી દાસીએમથી પરવરી અધોગના બની રહી છે. કામદેવરૂપી પુત્ર, જ્ઞાનાવરણી વગેરે ૭ માંડલિક મહારાજા, મિથ્યાત્વ પ્રધાન, પ્રમાદ પુરહિત, રાગ દ્વેષ સેનાધિપતિ, ક્રૂરભાવ કોટવાળ, વ્યાક્ષેપ (દુષ્ટભાવ) નગરશેઠ, કુન્ય સન ભડારી, કુ સંગ દાણી,નિંદક પટેલ, કુકવિ રૂપીભાટ, પરિણામ દ્ભુત, ક્રૂ'ભ દુર્દત, પાખ'ડ દ્વારપાળ વગેરે મહાજના બેઠેલા છે, એવી માહરાજાની સભાએ મહાલય'કર રૂપ ધારણ કર્યું છે. અવિધાનગરીમાં ચેારાશી લાખ મજારો, અનેક રૂપગુડ્ડા અને વિચિત્ર પ્રકૃતિવાળી પ્રજાના વાસ છે. જા માન મળતાં ફૂલાઈ જવું, જરા અપમાન થતાં રીસાઈ જવું, જરા લાભ થતાં હુષ્ટ પામવા અને નુકશાનીમાં શેક કરવા ઇત્યાદિ વિચિત્ર સ્વભાવના પ્રજાજના છે. માહરાજાના લશ્કરમાં માનરૂપી ગજાધીશ, ફ્રોધરૂપી અશ્વાધીશ, કપટરૂપી રથાધીશ, લાલરૂપી પાયઃલાધીશ, વગેરે વિકટ અમલદારો છે. એ વખતે ચૈતન્ય પાકાર કરે છે કેઆ તે ભારે જખરા શત્રુ છે; હું એકલા આને શી રીતે પરાજય કરી શકું, કે જેથી ધારેલું કામ સિદ્ધ થાય; આમાં મારૂં કાઇ નથી; હે પ્રભુ, હવે શું કરૂં ? અંતર મિત્ર ચૈતન્ય રાજાની ઋદ્ધિ, એ વખતે એક પાસે ઉભેલા વિવેક નામે ચૈતન્યના પરમ મિત્ર અને હાથજોડીને કહ્યું, કેમ ચૈતન્ય મહારાજ, શી ચિ'તા કરીછે ? શત્રુઓને જોરાવર દેખી કાયર શું મને છે ? કાયરતા છેડી છે. આવાં વચનાથી ચૈતન્યે વિવેકને પોતાના હિતેચ્છુ જાણી જવાબ દીધા કે ભાઈ, શક્તિ વિના શૂરાતન શું કામનું વિવેક વાહ ! મહારાજા ખનીને આવા શબ્દે કેમ ઉચારા ! આપની પાસે એકે ખાખતની તાણુ નથી. આપની ઋદ્ધિ તા આ માહરાજાની ઋદ્ધિ કરતાં બધી રીતે વધારે છે, Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આપના સૈન્યને પરિવાર કુશળ અને પ્રબળ છે. આપ શત્રુના તાબામાં રહ્યા ત્યાં લગી અમારા તરફ દ્રષ્ટિ સરખી પણ ન કરી. જેથી અમે ગરીબ થઈ સ્વામીના આદર વિના ચુપચાપ બેઠા રહ્યા. આજ અમારા તરફ આપે જરા સુદ્રષ્ટિથી અવેલેકન કર્યું તે આ સેવક આપની સેવામાં હાજર થયે. હવે આપને અરજ કરું છું કે, આપ આપના પરિવારની ખબર લેવા કૃપા કરે, બધાને સંભાળી હુશીઆર કરે, અને પછી આપ હુકમ કરે કે જેથી અમે ચાર જેવા તમામ શત્રુઓને હરાવી આપની મનકામના સિદ્ધ કરીએ. આટલું સાંભળતાં ચિતન્ય રાજાને ધીરજ આવી, અને તેણે કહ્યું કે-વહાલા મિત્ર, મારે પરિવાર મને બતાવ. વિવેક–જુઓ આ આપની શ્રદ્ધારૂપી નગરી છે. તેને ત્રણ ગુપ્તિરૂપી ત્રણ ગઢ છે. તે ગઢને દાન, શિયાળ, તપ અને ભાવરૂપી ચાર દરવાજા છે. શ્રદ્ધા નગરીની વચમાં સંયમરૂપી મહેલમાં ધર્મ નામે સભા છે. તે સભામાં સમિતિરૂપસિંહાસન છે તે જિનાજ્ઞારૂપી છત્રથી અને સમ, સંવેગરૂપી બે ચામરેથી શોભે છે. બજારમાં શુભભાવરૂપી નગરશેઠ, પુણ્ય દુકાનમાં ત્રદ્ધિસિદ્ધિયુક્ત વિરાજે છે અને મુક્યિારૂપી વેપાર કરે છે. એ સિવાય બીજે આપને ઘણે પરિવાર છે. પણ તે શહેરમાં પેઠા પછી આવી મળશે. શહેરમાં હુશીઆરી રાખીને પિસવાનું છે કેમકે મેહરૂપી રાજાએ આગળથી ચકી પહેરાને પુખ્ત બંદોબસ્ત કર્યો છે. ડરવાની જરા પણ જરૂર નથી. લે, આ જ્ઞાનરૂપી ખડે કે જેથી સર્વ કાર્ય ફહમંદ થશે. આટલું સાંભળી ચિતયરાજ શ્રદ્ધા નગરીમાં પ્રવેશ કરવાને તૈયાર થયે. નગરમાં પેસતાં મિથ્યાત્વ પ્રધાનના મિશ્યામે, મિશ્રમેહ, સમ્યકત્વમેહ અને અનંતાનુબંધીની કડી મળી સાત ભારે સુભટ, સન્મુખ આવી બોલ્યા કે ખબરદાર ચૈતન્યાય! આગળ વધવા દેવાની માહ મહારાજની આજ્ઞા નથી. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ચિતન્ય મહારાજ જ્ઞાનરૂપી તરવાર લઈ એકદમ સામે દેડયા કે જેથી સાતે સુભટ નાશી ગયા. ચૈતન્યરાયે, ઉમંગભેર નગરમાં પ્રવેશ કર્યો. નગરની છટા જોઈ બહુજ આનંદ થયે. એટલામાં અવતના રાખેલા ૧૨ સુભટ સામે થયા. તે બોલ્યા કે આ સંયમ રૂપી મહેલમાં પેસવાને હુકમ નથી. આથી ચૈતન્ય પ્રત્યાખ્યાન રૂપી ભાલાથી તેમને હઠાવ્યા અને સંયમ મહેલમાં પ્રવેશ કર્યો. મહેલમાં જઈ સમિતિ સિંહાસન પર જિનાજ્ઞારૂપી છત્ર ધારણ કરી વિરાજ્યા. તરતજ લજજા અને ધૈર્ય રૂપી દાસીએ સમ સવેશરૂપી અમર ઢળવા લાગી. તેજ વખતે ચિતન્યરાજને તમામ પરિવાર હર્ષ સાથે વિનય પૂર્વક હાજર થયે. ચિતન્યાયે તમામને યથાયોગ્ય સત્કાર કર્યો. તcરૂચિ અને બુદ્ધિરૂપી વિરહિણી પટ્ટરાણુઓને અંકમાં (ખેાળામાં) સ્થાપિત કરી. પંચ મહાવતેને માંડલિક રાજાની પદવી આપી, સમ્યકત્વ પ્રધાન, ઉધમપુરે હિત ઉપશમ સન્યાધિપતિ, શાંતભાવ કેટવાળ, શુભભાવ નગરશેઠ, પરમાગમથી ભરપુર ભંડાર પર વિજ્ઞાનરૂપી ભંડારી, સત્સંગ દાણી વ્યવહાર પટેલ, ગુણજન ભાટ, સત્યત, ન્યાય દ્વારપાળ, મનેનિગ્રહ અશ્વાધીશ, માર્દવ ગજાધીશ, આર્જવ રથાધીશ સુતેષ, પાયદલાધીશ, વગેરેને યથાયેગ્ય અધિકાર પર સ્થાપિત કરી, ચિતન્ય મહારાજા બહુ આનંદથી રાજ કરવા લાગ્યું. છતાં મેહના પ્રબળ પ્રતાપની અસર એના હૃદયમાં ચમકી રહી હતી. એક દિવસે સભામાં ચૈતન્ય મહારાજ બોલ્યા કે--મારા વ્હાલા સામંતગણે! હું આપના મેળાપથી ઘણે રાજી થયે છું. છતાં જ્યાં લગી મેહરૂપી શત્રુને નાશ નહિ થાય ત્યાં લગી હું પૂરેપૂરે સુખી ગણાઉં નહિ, તેટલા વાતે મહારાજાને નાશ કરવાને પ્રથમથી જ પ્રયત્ન કરવા ઈચ્છું છું. એટલું સાંભળતાંજ વિવેક વગેરે સર્વ અધિકારીએ નમ્રતાપૂર્વક બેલ્યા કે હે નાથ ! તૈયારી કરે, હમણાંજ ચાલે, આપણે એહરાજને નાશ કરીએ અને મનોકામના Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સિદ્ધ કરીએ, કે જેથી સવે સુખી થાય. ચિતરાજે હુકમ કર્યો તેથી મહારાજાને પરાજ્ય કરવાને બધા સુભટે તૈયારી કરવા મંડયા. આ સમાચાર પરિણુમરૂપી સુભટ મારફતે મેહ નૃપતિને પહોંચ્યા. સુભટે કહ્યું કે મહારાજ! ચૈતન્યરાયે શ્રદ્ધા નગરીમાં પ્રવેશ કરી સયંમ રૂપી મહેલ તાબે કરી ખૂબ ઠાઠમાઠ જમા છે. હવે આપને જીતવાને તૈયારી કરવા મંડે છે. આ ખબર સાંભળતાં મેહનૃપતિ કે ધાતુર થઈ બેભે, હે મારા પ્યારા સામતે મેં અનતી વખત મના કરી ચતન્યને કહ્યું છે કે તારે આવે ઢગ કરે નહિ, છતાં તે નિર્લજજ (પિતાની ઘણી ઘણું ફજેતી થયા છતાં) શરમાતું નથી. ચાલે ઉઠે આપણે તેની આંખ ઉઘાડી કેદ કરી આપણે તાબે કરીએ. આટલું સાંભળતાં મેહરાજાના પાખંડ સેવકે કુબોધરૂપી ભેરી બજાવીને સૈન્યને સાવધ કર્યું. અચાનક ભેરી વાગતા તમામ સેવક ચમકી ઉઠયા, અને પોતપોતાનાં હથિયાર વગેરેથી તરત સજજ થયા. મમત અભિમાન રૂપી હાથી, ચંચળ ચપળ મનરૂપી અશ્વ, રંગ બેરંગી ઝણઝણાટ કરતા કપટરૂપી રથ, અને અતિ બળવાન ભરૂપ પાયદળના સમૂહ સાથે પરવરી, તામસરૂપી બખ્તર પહેરી, કુકિયારૂપી શસ્ત્ર ધારણ કરી ત્રણ ખરાબ લેશ્યરૂપી કાળાં, આસમાની અને લીલાં નિશાન ફરકાવતાં, બેટા આલાપરૂપી વાજિંત્રેના ઝણકારથી ગગન ગજાવતા કર્મોદયરૂપી મુહૂર્તમાં પ્રયાણ કરી, કમરહણરૂપી માર્ગમાં મેહરાજા પરિવાર સહિત તૈયાર ઊભે. મેહનું લશ્કર જોઈ અધ્યવસાય નામે સન્ધિપાળ (સમાધાન કરાવનાર) ચિતન્યની પાસે આવી અરજ કરવા લાગ્યું કે હે સ્વામી, હું બંને પક્ષનું ભલું ચાહું છું. આપને ચેતવું છું કે મેહરાજા ઘણે પુરાતની અને વૃદ્ધ છે. આપ જેવા જુવાન મહારાજાએ એનું અપમાન કરવું યંગ્ય નથી, જેણે ત્રણ લેક પિતાને તાબે કરેલ છે એ એના સૈન્યને પ્રબળ પ્રતાપ આપના જાણવામાં Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ કયાં નથી? એની સાથે લડવામાં આપની જીત થવી બહુ મુશ્કેલ છે. સંભાળજે, કદાચ એવું ન થઈ જાય કે આપનું લશ્કર એમાં મળી જઈ આપનું અપમાન થાય અને રાજ પણ જાય, માટે આપ તેની પાસે જઈ સમાધાન કરે, વૃદ્ધ પુરૂષની સેવામાં અપમાન સમજશે નહિ. આ સાંભળી ચિતન્ય રાજા હસીને બેલ્યા કે હું એ તમામ જાણું છું. જ્યાં સુધી સિંહ ગુફામાં ભર ઉંઘમાં પડે છે ત્યાં લગી વનમાં પશુઓને તોફાન કરવાની સગવડ મળે છે. ઘણું વખતથી ઉડતી ધૂળને શણવારમાં વરસાદ દબાવી દે છે. મારા સિવાય એ મોહની ખબર લેનાર બીજે છે કે? આટલા દિવસ ગમ ખાધી એ મારી ભૂલ થઈ. અન્યાયીની પાયમાલી કરવી એ મારું કર્તવ્ય છે. શું તમે નથી જાણતા કે હું મેહને તાબે હતું ત્યારે તેણે મારી કેવી ફજેતી કરી હતી ! એ ફજેતી ક્ષણે ક્ષણે મને યાદ આવે છે. હવે હું એ મૂર્ખ નથી કે પાછે એના તાબે થઈ ફજેતી કરાવું! આટલા દિવસ મારા પરિવારની મને ખબર નહતી, પણ વિવેક મંત્રીશ્વરનું ભલું થાઓ કે તેણે મને દુઃખથી છૂટવાને યુક્તિઓ અને સામગ્રીઓ બતાવી. હું મેહની સામે થઈ તેને નાશ કરવાને તૈયાર હતે પણ સારું થયું કે તેજ હવે સામે આવી ઉભે છે. હે સન્ધિપાલ, તમે ડીવાર ઉભા રહે, અને મારી સેનાનું પરાકેમ તે જુઓ કે ત્રણ લેકમાં પૂજાએલા મેહરાજાની કેવી દુર્દશા થાય છે. એટલું કહી ચૈતન્ય મહારાજે સદ્ગુરૂ સુભટની પાસે ભેરી (બ્યુગલ) વગડાવી સૈન્યને તૈયાર કર્યું. એ જ વખતે શાંતરસથી ભરેલ મનોનિગ્રહરૂપી અશ્વ, વૈરાગ્યના કેફમાં ઘુમતા રહેલા માર્દવ રૂપા ગજ, સરળતાથી શોભિત આજવરૂપી રથ અને તૃપ્તિ પામેલ સંતેષરૂપી પાયદળવાળું ચતુરંગિણ સૈન્ય, ક્ષમાબખર અને તારૂપ અનેક અસ્ત્ર શસથી તૈયાર બની સ્વાધ્યાયરૂપી નગારું બજાવતાં ભજનરૂપી શરણાઈઓ ગજાવતાં, વૈરાગ્ય રૂપી માર્ગમાં આગળ ૧૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦. વધતાં, ત્રણ લેસ્થારૂપી લાલ, પીળાં અને ધૂળાં નિશાન ફરકાવતાં ગુણસ્થાનરેહણ રણગણમાં આવી ખડું થયું. બંને માલીકને હુકમ થયે કે તરતજ સંગ્રામ શરૂ થયે. મેહની તરફથી મિથ્યાત્વ મંત્રીશ્વર પચીશ ઉમરાવ અને અનંત સુભટે સાથે ચિતન્યની સામે આવીને કહેવા લાગ્યું કે કેમ ચેતન્ય, ત્રિલેકવ્યાપી મારું પરાક્રમ તું ભૂલી ગયે કે શું? મેં તારી અનંત વખત ખુવારી કરી તે પણ બેશરમ થઈ લડવાને તૈયાર થયું છે. જે હમણુંજ એક ક્ષણમાં તને તીવ્ર બાણથી ભૂમિ પર નાંખી પાતાળમાં (નરકમાં પહોંચાડું છું અને કુદેવ, કુગુરૂ, કુધર્મ, કુશાસ્ત્ર વગેરે મારા સેવકને હાથે ફજેતી કરાવું છું. એ બકબકાટ કરતે મિથ્યાત્વ મંત્રીશ્વર પિતાનું બાણ ખેંચી ઉભે. તે વખતે ચૈતન્ય મહારાજ તરફ નજર કરી, વિવેક મંત્રીશ્વર બલ્ય, હે સ્વામી, આ મેહ નૃપતિને અતિ માનીને પ્રધાન મિથ્યાત્વ છે. આપણા સમ્યકત્વરૂપી પ્રધાનની દ્રષ્ટિ માત્રથી જ એ મરી જશે. એના મરવાથી મહરાજનું આખું સૈન્ય ઠંડુગાર થઈ જશે અને આપણે શ્રદ્ધા નગરીને નિર્ભય કરીશું. અટિલું સાંભળતાં સમ્યકત્વ મંત્રીશ્વર પાંચ સમકિત રૂપી મહા સુભટ તથા અન્ય લશ્કર સાથે મિથ્યાત્વની સામે થયે. તત્વાતત્વ વિચારરૂપી બાણ છોડતાં જ મિથ્યાત્વને પરિવાર સાથે નાશ થઈ ગયે. ચૈતન્યના સૈન્યમાં જયનાં નગારાં વાગવા માંડયા અને મેહરાજા અતિ બળવાન મંત્રીના વિયોગથી અત્યંત દિલગીર થયે. એ વખતે અવતરાય આગળ આવી મેહ મહારાજને કહેવા લાગે, સ્વામી, આપ જરા પણ ફિકર ન કરે, હમણુંજ હું પ્રધાનને બદલે લઉં છું. બિચારે ચૈતન્ય મારી પાસે કેણ ગણતરીમાં છે? એવું કહીં અવતરાયે બાર ઉમરા સાથે ચૈતન્યની સામે આવી કહ્યું કે અરે ચૈતન્ય, આવા તારા ઢંગને મેં વારંવાર ઉડાડી દીધા તે પણ તે સામે થતાં શરમાતે નથી! પણ હવે આવી જા, ને જે મજા ! Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ તેજ સમયે ચૈતન્ય મહારાજ તરફ નજર કરી, વિવેક મત્રીશ્વર બે, મહારાજ, એના જેટલે સમર્થ આપણામાં સર્વત્રતીરાય છે. એ એને એક ક્ષણમાં નાશ કરી આપણું સંયમરૂપ મહેલને નિર્ભય બનાવી દેશે. આ સાંભળી સર્વવ્રતરાયે તેર . ચારિત્ર અને અનેક શુભ પરિણુમરૂપી સુભને પરિવાર લઈ વૈરાગ્ય બાણની વૃષ્ટિ કરી અવતરાયને કાળ ધર્મે પહોંચાડશે અને ચિતાની છત કરી. આથી એહ રાજા અત્યંત શેકાતુર થઈ કહેવા લાગ્યું કે હવે ચિતન્યની સાથે લડવામાં ફત્તેહ મળવી મુશ્કેલ છે. ત્યારે પ્રમાદસિંહજી હસતાં હસતાં બોલ્યા, મહારાજ, આવા ઢગ તે ચિતજે ઘણીવાર કર્યા છે. મેં પૂર્વધારી મહામુનિ જેને પણ નરકગામી બનાવી દીધા આ બિચારે કેણું ગણતરીમાં! દક્ષિણનાં વાદળાને જેમ વાયુ વીખેરી નાંખે છે તેમ હું હમણું ચૈતન્યનાં તમામ સિન્યને નસાડું છું. એવી મગરૂરી કરતે, પાંચ ઉમરાવ અને અનેક રોદ્ધાઓ સાથે ચૈતન્યની સન્મુખ આવી કહેવા લાગ્યું કે તું હવે મારી આગળથી ભાગીને ક્યાં જવાને છે? તારી ફિસીઆરી અને ઢંગને હમણાંજ નાશ કરું છું. ત્યારે વિવેક મંત્રીશ્વર બે, સ્વામી, એને હરાવવાને આપણામાં ઉપશમરાવજી સમર્થ છે, તેજ વખતે ઉમશમરાવ પાંચ અપ્રમાદરૂપી પાંચ ઉમરા અને અનેક સુભટે સાથે પ્રઆદની સામે આવી ઉો. તેણે પરિણુમની ધારારૂપી ગોળીઓના વરસાદથી પ્રમાદને પશક્ય કરી સ્વધામ પહોંચાડયે. જેથી ચૈતન્યરાય નિજધ્યાનમાં લીન બની સુખી થયે. પ્રમાદરાવનું મૃત્યુ સાંભળી મેહ રાજા પિતાની સાન શુદ્ધ અહી ગયે, બેહેશ અને બેહાલ બની ગયે. ત્યારે કામદેવ કુમાર બ, પિતાજી, મારા જેવા પરાક્રમી પુત્ર આપને છે તે આપ જરાપણ ફિકર ન કરે. હમણાં વાતવાતમાં ચૈતન્યને કબજે કરી આપની પાસે હાજર કરું છું. કુમાર સાહેબનાં આ વચન સાંભળી Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર, સ્ત્રી, પુરૂષ અને નપુંસક એ ત્રણ ઉમરા તૈયાર થઈ કહેવા લાગ્યા કે અમે કુમાર સાહેબની મદદમાં જઈએ છીએ અને ચૈતન્યની મગરૂરી તથા ફીસીઆરીને એક ક્ષણમાં તેડી નાંખીએ છીએ. કેધરૂપી અધાધિપ ઉભા થઈ ધમધમાયમાન થઈ બેલ્યા કે કેની માએ શેર સૂંઠ ખાધી છે કે મારી સામે ઉભે રહે, અને મારા રાગ, દ્વેષ, કલહ, ચંડ, ભંડ, વિવાદ સુભટની સામે ટકે ! ગજાધિપ અભિમાનજી બોલ્યા કે મેં અનેક વખત ચૈતન્યને અશક્ત અને રાંક બનાવી દીધો છે. શું મારા અવિનય, માન, મદ, દર્પ, દંભ, ઉત્કર્ષ, ગર્વ સુભટનું પરાક્રમ કમ છે? રથાધિપ કપટજી બોલ્યા, મેં ઘણી વખત ચિત ને બાઈડી બનાવી ઘાઘરે, ઓઢણી, ચૂડીઓ પહેરાવી છે. શું હવે હું તેને છેડી દઈશ? માયાકપટ, ખટપટ, યુકિત, લુચ્ચાઈ, કુડ, છળવિધા, એ મારા સુભટનું પરાક્રમ શું કમ છે? એ પ્રમાણે બડાઈ કરી ત્રણે સેનાપતિ પિતાના પરિવાર સહિત કામદેવ કુમારની સાથે ચાલ્યા, જેથી કામદેવ કુમારને ઠાઠ સૌથી વધારે થયે. અનુરાગ (પ્યારરૂપી) રણશીંગડું બજાવી તેણે એકદમ ચૈતન્ય ઉપર વિષયરાગરૂપી બાણને વરસાદ શરૂ કર્યો. ક્રોધજીતે વાળામય બાણે છેડવા મંડયા, અભિમાનજીએ સ્થંભનવિદ્યા ફેંકી, અને કપટરાય ગુપ્ત રીતે નાશ કરવા તૈયાર થયા. આ પ્રમાણે અણધાર્યો જુલમ એકદમ તે જોઈ વિવેકે ચૈતન્યને કહ્યું, આપ ગભરાશે નહિ. શાંતિરૂપી ઢાલની એથે વિરાજે. કામદેવને નિદરાય, કોઇને ક્ષમાચંદ્ર, માનને માવસિંહ, કપટને આજીવપ્રસાદ, એક ક્ષણવારમાં ઉડાડી નાશ કરશે. એટલું સાંભળતાં ચૈતન્યના ચારે સેનાપતિ તૈયાર થઈ ૧૮૦૦૦ શીલાંગ રથને ઝણઝણાટ કરતા સામે આવી ઉભા. નવવાડરૂપી સંગીન સૈન્યના કેટથી ઘેરી, વૈરાગ્યરૂપી બાણે - વરસાદની ધારાની માફક વરસાવી કામદેવને પરાજ્ય કરી તેને મરણ શરણ કર્યો. જેથી તેના બાકીના ત્રણ ઉમારા ભાગવા મંડયા, Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ પણ ભાગતાં ભાગતાં ક્ષમાચદ્રે ક્રોધને, માસિ હૈ માનતા અને વપ્રસાદે કપઢના નાશ કર્યાં. આથી ચૈતન્યના સૈન્યમાં ભારે જયજયકાર થઈ રહ્યા અને ચૈતન્ય નિર્વિષયી, શાંત, અને સરળ થઈ પરમ આનંદૅ ભાગવવા લાગ્યા. ગ્યા માહે રાજા, પોતાના વ્હાલા પુત્ર અને મહાબલિષ્ટ ત્રણ ઉમરાવાનું મૃત્યુ સાંભળી મૂર્છા આવતાં ચકરી ખાઈ પડયેા. હાય હાય ! ત્રાહ્ય ત્રાહ્ય ! કરવા લાગ્યા. લાલ આંખ કરી કહેવા લાગ્યા કે હવે હું પોતેજ ચૈતન્યનો નાશ કરીશ. ત્યારે લેાભરાય એલ્યા કે આપ જેવા મહારાજાધિરાજને ચૈતન્ય ભૂપતિ જેવા બાળકની સામે લડવા નીકળવું ઘટિત નથી. મેં ઉપાય શેાધી કાઢયે છે તે એ છે કે, ચૈતન્યરાયને ઉપશમ મેહરૂપી કિલ્લે દેવાની લાલચ આપવી. જેથી તે સૈન્ય સાથે તે કિલ્લામાં જશે. જ્યાં આપણા છૂપાયેલા સુભટો એકદમ તૂટી પડતાં તેના તમામ સૈન્યને નસાડી કેદ કરી લેશે. આ યુકિત અને સલાહુ મેહુ રાજાને પસંદ પડી. તે કહેવા લાગ્યા કે વિલંબ ન કરે. આ હુકમ સાંભળી લાલચ'દ્ર તુરત સજજ થયે. એની સાથે હાસ્ય, રતિ, અતિ, ભય, શાક, દુગંધ્રા, એ ઉમરાવેા સપરિવાર તૈયાર થઈ ચાલ્યા. અહીં ચૈતન્ય મહારાજની આજ્ઞા લઈ વિવેચ ૢ મત્રીશ્વરે, ધમસ્થાનકમાં પોતાના સર્વ માંડલિક સામત અને સુભટેની સભા એલાવી. પેાતે કહેવા લાગ્યા કે, ભાઈએ, આપણું ઘણું કામ ફત્તેહમદ થયું છે. હવે જે થાતુ રહ્યુ છે તે આપ સૌની મદદથી થોડીવારમાં પાર પડશેજ. પણુ હમણાં ગુપ્ત એલચી મારફતે ખબર મળી કે ઉપશમ કિલ્લામાં મેહ રાજાએ પોતાના ગુપ્ત સુભટાને ગાળ્યા છે, માટે આપણામાંના કેાઈએ કોઈપણ લાલચમાં ન પડવું અને તે કિલ્લામાં પ્રવેશ ન કરવા. રસ્તામાંના તમામ ઉપસર્ગે† અડગપણે સહન કરવા. આપણે સર્વે એ ક્ષીણુમેહ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ કિલ્લામાં પ્રવેશ કરે કે જેથી મેહને એક ક્ષણમાં પરાજય થશે અને ઈચ્છેલાં તમામ કામે ફળીભૂત થશે. વિવેક મંત્રોની આ શીખામણ સૈએ હર્ષ સહિત માથે ચડાવી અને તરતજ બધાએ સજજ થઈ ક્ષીણુમેહ કિલ્લા તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં લેભચંદ્ર મળી ગયા. તેણે મધુરતાથી કહ્યું, હવે શા માટે ભાગે છે? તમે અમારું સત્યાનાશ તે કાઢી નાંખ્યું. હવે અમે તમારાજ છીએ. શા માટે ડર છે ? આ ઉપશમકષાય કિલ્લે તમારે છે, એમાં પ્રવેશ કરી બે ફિકર રહે. અમારા મેહથાય તે બિચારા ચુપચાપ બેઠા છે, હવે તમારું નામ પણ લેવાના નથી. આ સર્વ દગાથી વિવેકમંત્રીએ પ્રથમથી જ સર્વને વાકેફ કર્યા હતા. જેથી લેભચંદ્રનાં મીઠાં વચનથી કેઈ ઠગાયા નહિ અને આગળ ચાલવા મંડયા. ત્યારે લોભચંદ્ર એકદમ લાલાળ થઈ પિતાના પરિવાર સહિત સામે થઈ કહેવા લાગ્યું. દુટે, મારા ભાઈઓને મારીને આ તરફ કયાં જાઓ છે? હવે હું તમને છેડનાર નથી. એમ કહી સર્વ સૈન્યયુક્ત ચૈતન્યની સેનાપર ઈરછા, તૃષ્ણ, મૂછ, કાંક્ષા, વૃદ્ધતા, આશા વગેરે બાણની વૃષ્ટિ કરવા લાગ્યું. તે જ વખતે ચૈતન્ય ક્ષાયિક બાણને પ્રહાર કરી લેભને સપરિવાર નાશ કરી નિશ્ચિત બની ક્ષીણકષાય કિલ્લામાં જઈ પરમાનંદ પામે. લેભચંદ્રને સપરિવાર નાશ કરી લીન્કષાય કિલ્લામાં ચિતન્ય નિવાસ કર્યો, એવી મહરાજાને ખબર પડતાંજ અંગેઅંગે ઢીલ થઈ ગયે. જીતવાની તે આશા દૂર રહી પણ ઈજજત અને જીવ બચાવો મુશ્કેલ થઈ પડ્યો. છતાં પણ માનમાં મરડાઈ આપખુદ ચૈતન્યને પરાજય કરવા તૈયાર થયે. તે વખતે જ્ઞાના Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ વય, દશનાવરણ્ય વગેરે સાત મહામાંડલિક રાજા પિતાનું અસંખ્ય દળ બળ લઈ તેની મદદે આવ્યા અને તમામ લશ્કર ચૈતન્યરાજ તરફ ગયું. ચૈતન્યરાયને આ ખબર મળતાં ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર જેવા મહાપરાકમી રાજાઓને સાથે લઈ, કરણસત્ય, ભાવસત્ય, ગસત્ય, વગેરે બખરે ધારણ કરી, વીતરાગી અને અકષાયી શસ્ત્રો લઈ, સંપૂર્ણ સબડતારૂપી ચારે તરફ બંદોબસ્ત કરી, સંપૂર્ણ ભાવિતાત્મારૂપી કેફમાં ગુલતાન બની મહદ્ જ્ઞાનરૂપીવાજાઓનાં રણકારથી મહાધ્યાન રૂપી નિશાન ફરકાવતાં, મહાતપ તેજથી દીપાયમાન થઈ, અહી-અવિકારીપણે અપડવાઈપણુરૂપી દ્રઢતા ધારી, ક્ષપકશ્રેણું રૂપી ચેકમાં સર્વ પરિવાર સાથે આવી ઉભે. ચિતન્યને આ પ્રમાણે ઠાઠમાઠથી સામે ઉભેલો જોઈ, મદમાં છકી જઈ મેહરાય છે. તે ચિતન્ય, તું મારા જ ઘરમાં મોટે થયે, મારી સેવામાં અનંત કાળ તે ગાળે અને હવે નિમકહરામ થઈ મારી સાથે જ લડવાને તૈયાર થયે. તારી પાસે જે જે અદ્ધિ છે તે મારા પ્રતાપથીજ છે. તે ઘણી વખત મારી સામે થયે, મેં તારી દરેક વખતે ખુવારી કરી છતાં તે શરમાય નહિ અને આગલા દિવસે ભૂલી પાછો સામે આવી ઉભે. શરમ! શરમ! ચિત --હા, હા, મારી લાજને ગુમાવનાર, અનત કાળથી મારી ફજેતી કરાવનાર, આપને મેં હવે બહુ સારી રીતે ઓળખ્યા છે. હવે જ મને ખબર પડી છે, માટેજ આપના સર્વ પરિવારને નાશ કરવા સામે આવી ઉભું છું. આપને પણ મરવાને શેખ પેદા થયું છે. તમામને નાશ કરવાની ધારણાથી મારી સામે આવ્યા છે તે સંભાળજે. એટલું કહેતાં વાર ચિતજે મેહરાજાના માથામાં ક્ષાયિક અને પ્રહાર કરી તેને નાશ કર્યો. તેજ વખતે તેના સાત માંડલિક રાજામાંથી જ્ઞાનાવરણય, દર્શનાવરણય અને Page #169 -------------------------------------------------------------------------- ________________ મહારાજની ઉનક, તિન્ય . અત્રી પરમાનંદ ૧૩૬ અંતરાય એ ત્રણને સ્વાભાવિક રીતે નાશ થઈ ગયે. આકાશમાં દેવતાઓએ જય જયકાર કર્યો, શ્રેષ્ઠ દ્રવ્યની વૃષ્ટિ કરી અને દેવ દુંદુભિ વાગવા માંડયાં. ચિતન્ય મહારાજને કેવળજ્ઞાન, કેવળદર્શરૂપી મહા ઋદ્ધિની પ્રાપ્તિ થઈ અને ત્રણે લેકમાં ચિતન્ય મહારાજની આણ દુવાઈ ફરી ગઈ. સર્વ જગતના વદનિક, પૂજનિક, અને અર્થનિક, ચિતન્ય મહારાજા બન્યા. પિતાનું તમામ કામ, વિવેક મંત્રીશ્વરની સલાહથી સિદ્ધ થયું જાણી ચૈતન્યરાય, સપરિવાર સંયમરૂપી મહેલમાં પરમાનંદ ભગવે છે. એવામાં એક દિવસ વિવેકચંદ્ર કહે, સ્વામી, આપની ઈષ્ટિત અર્થ સિદ્ધિ થયાથી હું કઈ પણ પ્રકારની સલ્લાહ દેવા અસમર્થ છું. આપ જાણે છે કે આપના ચાર શત્રુ હજી આપની સાથે છે. એને કઈ વિચાર કરે ઘટે છે. ચૈતન્ય મહારાજા બોલ્યા, કંઈ વિચાર કરવાની જરૂર નથી. એ ચાર શત્રુ બિચારા નિર્બળ થઈને પડયા છે. તેઓ મારી સાથે રહીને જગતના જીનું ભલું થાય તેવું જ કામ કરે છે. મને તેઓ જરાપણ હરકત કરતા નથી. આયુષ્ય, નામ, ગેત્ર, અને શાતાવેદનીય એ ચારે એક આયુષ્યના આધારથી ટકી રહ્યા છે. આયુષ્ય તે બિચારું સ્વભાવથી જ ક્ષણે ક્ષણે ઘટી ક્ષય પામે છે અને એમ સર્વથા ક્ષય થશે કે બાકીના ત્રણ પણ તેની સાથેજ ક્ષય પામશે, એટલે હું સીધે સીધે શિવપુરમાં જઈ અજર, અમર, અવિકારી બની, અક્ષય અને અનંત પરમ સુખને ભેકિતા બનીશ. અપાય વિચય નામે ધર્મ ધ્યાનના ત્રીજા પાયાનું ધ્યાન કરનાર મનુષ્ય અનંત કાળથી હેરાનગતિ કરનારા કર્મ શત્રુઓ શી રીતે નાશ પામે તેને વિચાર એકાગ્રતાથી તાદૃશ બની ચિંતવે છે અને કર્મવૃદ્ધિનાં કામેથી નિવૃત્તિભાવ ધારણ કરી આત્મ સુખના ઉપાયમાં સંલગ્ન બની મેક્ષ માર્ગે જવા સમર્થ બને છે. એમ કરતાં કઈ કાળે તે અક્ષય સુખને ભોક્તા જરૂર થાય છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ તૃતીય પત્ર—વિપાક વિચય, આહાહા! આ જગતની કેવી આશ્ચર્યકારક રચના ઢેખાય છે, સર્વાં જીવો એકસરખા છે છતાં કોઈ સુખી તા કાઈ દુઃખી, કોઇ નીચ તા કોઈ ઊંચ, કેાઈ મૂર્ખ તે કોઈ વિદ્વાન, કાઈ દરિદ્રી તા ફ્રાઈ શ્રીમત વગેરે વિચિત્ર રચના નજરે જોવામાં આવે છે. આ કારણુ શું ? જીવ પાતે પોતાનું મૂરું નજ કરે, માટે બુરું કરનાર જીવની સાથે કાઈ બીજો છે. આ ખીજું કાણુ છે? જરા વિશેષ વિચાર, કરીએ તે, જેને અપાય વિચયમાં વિચાર કરતાં એળખ્યા હતા તેજ કર્મરૂપ શત્રુ અંદર રહીને આ બધુ કરે છે. એમ સ્પષ્ટ જણાશે. આ કર્મરૂપ શત્રુ એ પ્રકારના વિપાક ( =અસર ) ઉત્પન્ન કરે છે. (૧) અશુભ ક્રરૂપ વિપાક—તે કડવા એટલે દુઃખ રૂપ. (૨) શુભ કૅરૂપવિપાક—તે મીઠા એટલે સુખરૂપ શુભ કર્મનાં ફળ ભાગવતાં જીવ મજા માને છે, તેથી અશુભ મધ પડે છે. આ અશુભ મધનાં ફળ દુઃખરૂપે ભગવવાં પડે છે. એ રીતે અશુભ કર્મને ક્ષય થવાથી શુભ કર્મની વૃદ્ધિ થાય છે, એવી પર પરા રાત દીવસના ક્રમની પેઠે અનાદિ કાળથી ચાલી આવે છે. હવે શુભ અને અશુભ કર્યાં શી રીતે યાય છે તેની રીત શાસ્ત્રના આધારે વિચારવાની જરૂર છે. કયા કર્મથી જીવ સુખ પામે છે, અને કયા કર્મથી જીવ દુઃખ પામે છે. એ વિચાર અહીં કરવામાં આવેછે. અશુભ અને શુભ કર્રનાં ફળ— (૧) પ્ર૦—મહેશે અથવા મ્રુતંદ્રિયની હીનતા શાથી થાય ? ઉ——વિકથા સાંભળી ખુશી થાય, સત્યને અસત્ય અને અસત્યને સત્ય ઠરાવે, મહેરા માણસની હાંસી કરે, તેને ખીજવે, ૧. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩ દીન માણસોના કરૂણામય શબ્દ તથા આજીજીપર ધ્યાન ન આપે, સબોધ તથા શાસ્ત્ર શ્રવણ ન કરે, આવા કર્મો કરવાથી બહેરાપણું આવે, કાનને રેગ થાય અને ચારદ્રિયપણું પામે. (૨) પ્રવ–નેંદ્રિયની મજબૂતી શાથી થાય? ઉ–શાસ્ત્ર અને સુકથા સાંભળે, યથાયોગ્ય શ્રદ્ધાથી શાસ્ત્ર વચન પ્રગમા, બહેરાઓની દયા ખાય, તેમજ યથાશક્તિ મદદ કરે, ગરીબની અરજ ધ્યાનમાં લઈ મીઠી વાણીથી સાથે, ગુણ જનેના ગુણ સાંભળી હરખ પામે અને કેઈની નિંદા સાંભળે નહિ તે છેતેદ્રિય (કાન) ની આરેગ્યતા, સુન્દરતા અને તીવ્રતા પામે તથા ચંદ્રિયપણું મેળવે. (કાન મળે તેજ પચેંદ્રિય થવાય છે.) (૩) પ્ર–ચક્ષુ ઈદ્રિય (આંખ)ની હીનતા શાથી થાય? ઉ–સ્ત્રી પુરૂષનાં સુંદર રૂપ જોઈ વિષય સેવવા પ્રીતિ કરે. રૂપાહીનને જોઈ તિરસ્કાર કરી નિંદા કરે, આંધળાઓની હાંસી કરે તથા ખીજવે, મનુષ્ય અને પશુઓની આંખોને ઈજા કરે અગર ફેડે, પાખંડી શાસૅ, પુસ્તકે કે પત્ર વાંચે, નાટક વગેરે જુએ, નેત્રના વિષયમાં આસક્તિ રાખે, કુર દ્રષ્ટિથી જુએ, આંખના બેટા ચાળા કરે, તે આંધળે, કાણે, ટુંકી નજરવાળે, ચંચળ વગેરે આંખના રેગવાળે થાય અને તેઈદ્રિયપણું પામે. (૪) પ્ર-ચક્ષુ ઈદ્રિય (આંખ)ની પ્રબળતા શાથી થાય? * ઉ–સાધુ સાધ્વીઓનાં દર્શન કરી હરખ પામે, ધર્મપર પ્રીતિ રાખે, વિષય વિકાર ઉપજે એવાં રૂપ દેખી તુરત નજર કેરવી લે, આંખના રોગીઓની દયા ખાય, સશાસ, પુસ્તક અને પનું પઠન કરે, વિષય ભેગથી આંખને બચાવે તે તેજસ્વી, મનહર અને લાંબી નજરવાળી આંખે પામે. ( આંખ મળે ત્યારે જ ચંદ્રિય થવાય છે.) Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ (૫) પ્ર.--ધ્રાણેન્દ્રિય (નાક) ની હીનતા (= ન મળવું) શા કારણથી થાય છે? ઉ–સુગંધી પદાર્થો પર પ્રીતિ હોય, અત્તર, ફૂલ વગેરે સેવન કરે, દુર્ગધી તરફ દ્વેષ હોય, નાક વગરનાની (નકા કે ગુગાની) હાંસી કરે અને દુઃખી કરે, મનુષ્ય, પશુ અને પક્ષીઓનાં નાકનું છેદન ભેદન કરે કે કરાવે તે ગુંગે અગર નકટે થઈને બેઈદ્રિયપણું પામે. (ક) પ્ર—ઘાણંદ્રિયનું નિરગીપણું શાથી પામે? ઉ–પરમાત્મા, સાધુ, સાધવી, પૂજ્ય મનુષ્ય, અને ગુણી જનની સાથે વિનય રાખે, નમસ્કાર કરે, સુગંધી પદાર્થમાં આસક્ત ન બને, નાક વગરના માણસને મદદ કરે તે રૂપાળું, રેગ રહિત નાક પામે. (નાક મળે તેજ તેઈદ્રિયપણું પ્રાપ્ત થાય છે). (૭) પ્ર.--જી ઈદ્રિયની ખેડ(=ન મળવું તે) શાથી પામે? ઉ–દારૂ, માંસ, કંદમૂળ, વગેરે અભય પદાર્થ ખાય, છ જાતના રસવાળા પદાર્થ ઉપર અત્યંત લેલુપતા રાખે, જીભના સ્વાદની ખાતર, વનસ્પતિને મહા આરંભ કરે, બેટે નઠાર ઉપદેશ ફેલાવે તેમજ પાખંડ વધારે, મર્મવાળું જૂઠું બોલે, કઠેર - અને તીખાં વચન બોલે, જૂઠું બેલે, મુંગા અને તેતડાની હાંસી કરી ખીજવે, સાધુ સાધ્વી વગેરે ગુણીજનની નિંદા કરે, બીજાની જીભને છેદે, ભેદે, અને બીજાના શ્વાસે શ્વાસ રૂંધે તે જીભની બેટ આવે, તેતડે થાય, મુંગ થાય, એનું બોલ્યું કેઈને ગમે નહિ, મોઢામાંથી દુધી નીકળે અને એનેંદ્રિયપણું પામે. (૮) પ્ર–રસેંદ્રિયની આરેગ્યતા શાથી મેળવે ? આરંભ રાંધવું, કાપવું, સવું, છેદવું, ભેદવું વગેરે ધર્મ દ્રષ્ટિએ જણાતી તમામ પાપકારી ક્રિયાઓ જેથી છકાય જીવની હિંસા થાય છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪. : આ ઉ––અભક્ષ્ય પદાર્થને ત્યાગ કરે, જાતજાતના રસમાં આસકત ન રહે, સદુબોધ આપી ધર્મને ફેલાવે કરે, ગુણકારી અને સર્વને સુખ દેનારી વાણી બોલે, રસના વગરનાની સહાયતા કરે તે રસના (રસેંદ્રિય) નિગી, મધુર અને લાવણ્યમયી થાય. (જીભ મળે તેજ બેઈદ્રિયપણું પ્રાપ્ત થાય છે ). ૯) પ્રહ–હાથની ખામી કયારે હોય? ઉ–-બીજાના હાથ છે, બેટાં તેલાં, ખેટાં માપ, વાપરે, બેટા લેખ લખે, ખેટાં શાસ્ત્ર બનાવે, ચેરી કરે, હુંઠા કે હાથવગરનાની હાંસી કરે, બીજાના હાથને દુઃખ દે, ભેદે, મરડે, મચરડે, પક્ષીઓની પાંખ કાપે, તે હાથ વગરને થાય. (૧૦) પ્રવે--હાથ મજબુત ને નિગી કયારે થાય? - ઉ–દાન દે, બેટી લેણ દેણ ન કરે, બેટા લેખન લખે, પવિત્ર ધર્મની વૃદ્ધિ થાય તેવા લેખ લખે, અણદીધેલી વસ્તુઓ હાથમાં લે નહિ, હાથ ન હોય તેને મદદ કરે તે રેગ રહિત અને બળવાન હાથ પામે. (૧૧) પ્ર–પગની ખામી શાથી પામે? ઉ--રસ્ત છોડીને ચાલે, હિંસા વગેરે પાપના કામમાં આગેવાની લે, ધર્મનાં કામોમાં પાછળ હઠ, કાચી માટી, કાચું પાણી, લીલોતરી, કીડીઓનાં દર વગેરેને પગથી દાબે, નાના મોટા જેના પગ તેડે, લૂલાં લંગડાની મશ્કરી કરે, ચેરી છીનવાળી વગેરે કુકર્મોમાં પ્રવર્તે તે ભૂલે પાંગળો થાય. (૧૨) પ્ર–-પગ મજબૂત શાથી પામે? ઉ– ખોટે રસ્તે જાય નહિ, બીજા જતા હોય તેમને બચાવે, સચેત પદાર્થ ઉપર પગ દે નહિ, લલાં લંગડાંની સહાય કરે તે રોગરહિત અને બળવાન પગ પામે, Page #174 -------------------------------------------------------------------------- ________________ બી ની આ છો, પણ એનિમા ખાતે તે ૧૪૧ (૧૩) પ્ર--નિર્ધન એટલે દરિદ્રી શાથી થાય ? ઉ--ચેરીથી, દગાથી ઠગાઈથી, ધન કમાય, પૈસાદાર પર ખાર રાખે, પૈસાદારને નિર્ધન કરવા ઈછે, મહેનત કરીને જે લેકે કંઈ કમાયા હોય તે લૂંટી લે અને ઘર, અન્ન, વસ્ત્રથી તેમને દુઃખી કરે, ગરીબોને કઠેર વચને કહે, ખોટા આળ ચડાવે અને ફસાવે, ગરીબની આજીવિકાને ભંગ કરે, સાધુ છતાં પૈસા રાખે, બીજાની કમાણમાં પાણે નાખે, થાપણ પચાવી પાડે, આ બધાં પાપથી નિધનપણું મળે છે. બીજાનું ધન અગ્નિમાં બાળે, પાણીમાં ડુબાડે એમ જે રીતે બીજાના દ્રવ્યનો નાશ કરે તે રીતે તેના દ્રવ્યને નાશ થાય છે. (૧૪) પ્ર–પૈસાદાર શાથી થવાય છે? ઉ–ગરીબની દયા રાખે, તેમને મદદ કરે, બીજાને પૈસાદાર થતે જોઈ હર્ષ પામે, મળેલાં નાણાં પર મમત્વ ભાવ એ છે કરી તેમાંથી દાન, પુણ્ય, ધર્મને ઉત, અનાથને મદદ વગેરે સારાં કામમાં દ્રવ્ય ખર્ચે તે પૈસાદાર થવાય છે. (૧૫) પ્ર–વાંઝીએ શાથી થાય છે? ઉ–પશુનાં, પંખીનાં અને મનુષ્ય વગેરેનાં અનાથ બચ્ચાંને, જૂ, લીખને મારે, ઈડાં ફેડે, પુત્રવત ગૃહસ્થને દેખી ષ કરે, ગાય, ભેંસ વગેરેનાં બચ્ચાંને દૂધ પીતાં ખેંચી લે અગર વેચી નાંખી વિગ પડાવે, બીને ગર્ભ (મીંજ) કઢાવે, આ બધાં પાપથી વાંઝી આપણું પામે. (૧૬) પ્ર-પુત્રવંત શાથી થાય? ઉ૦-પશુ, પક્ષી, મનુષ્ય વગેરેનાં અનાથ બચ્ચાંનું રક્ષણ પાલણ કરે, અને જીંદગી લગી તે બાળકે પિતાને નિર્વાહ કરી શકે તેવાં બનાવે, તે બહુ પુત્રવાનું થાય. (૧૭) પ્ર---કુપુત્રવંત (ખરાબ દીકરાના પરિવાર વાળે ) શાથી થાય? Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ઉ—ખીજાના દીકરાઓને અવળુ' સમજાવી મામાપના અવિનય કરાવે, પિતા પુત્રના ઝઘડા જોઈ ખુશી થાય, માબાપ અને છેકરામાં કુસંપ કરાવે, પોતાનાં માતા પિતાને દુઃખ આપે, ઋણુ અને થાપણુ દખાવે તે તેના પુત્ર કુપુત્ર થાય. (૧૮) પ્ર૰--સુપુત્રા શાથી થાય ? ૩૦-પેાતે માત પિતાની ભક્તિ કરે, બીજાને તેવી ભક્તિ કરવાના બાધ કરે, પુત્રને ધર્મ માર્ગમાં જોડ, સુપુત્રાને જોઈ હરખાય, તે પોતે સુપુત્રવાળા થાય. (૧૯) પ્ર૦-કુભારજા શાથી મળે ? ઉ-ધણી ધણીઆણીમાં કલેશ કરાવે, વર વહુને કજી કરતા જોઈ હરખ પામે, આઇડીઆને ભેળવે, તેને વ્યભિચારિણી અનાવે, સતી સ્ત્રીઓની નિંદા કરે, તેનાપર કલંક ચડાવે, અને બીજાની સારી સ્ત્રી દેખી દુ:ખી થાય તે પાતાને કુભારજા મળે, (૨૦) પ્ર૦-સુભાk ( સતી સ્ત્રી ) શાથી મળે ? ઉ—પાતે શીયળ પાળે, વ્યભિચારિણી સ્ત્રીઓના સમાગમે રહે નહિ અને વ્રત ભાંગે નહિ, કુલટા સ્રીઓને સુધારે, સતી સ્ત્રીઓનાં વખાણ કરે, તેમને મદદ કરે, અને વર વહુના વિશેષ મટાડે તે ભલી સ્ત્રી મળે. (૨૧) પ્ર૦—માનભંગ ( માનહીન ) શાથી થાય ? ઉ——ખીજાનું માન ખંડન કરે, માતા, પિતા, ગુરુ, વૃદ્ધ વગેરેના વિનય ન કરે, ગરીબ અને બુદ્ધિહીનના તિરસ્કાર કરે, પોતાના શત્રુનું અપમાન સાંભળી ખુશી થાય, પોતાના માઢાથી પોતાનાં વખાણ કરે, પોતાના ગુણુની ઢાઈ કરે, ગુણવાનના દ્વેષ * વવાઇજી સૂત્રમાં ફરમાવ્યું છે કે માત પિતાની ભક્તિ કરવાથી ૬૪૦૦૦ વર્ષની આવરદા વાળા દેવતા થાય. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૪૭ કર, ગુણવાનાને નમસ્કાર ન કરે; ગુણી જનને બીજા નમતા કાય તે તેને અટકાવે, અને સ્વચઢે ચાલે તે માનહીન થાય. (રર) પ્ર૦-માનવત શાથી થાય? ઉ--તીર્થંકર, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, સમ્યક્દ્રષ્ટિ (સમકિત પામેલા હાય તે), જ્ઞાની, ગુણી, ધર્મમાં દ્વીપકરૂપ, એવા મહાજનાના ગુણગ્રામ કરે, તેમના ગુણ દીપાવે, તેમની વિનયભક્તિ કરે, તેમની કીર્તિ સાંભળી રાજી થાય, તેને પાતે વંદના કરે ને બીજા પાસે કરાવે, પાતે ગુણીજન છતાં પેાતાના ગુણા છુપાવે, હમેશાં પાતે નમ્ર રહે, તા બધે સ્થળે સન્માન પામે, (૨૩) પ્ર૦-—લેશી કુટુંબ શાથી મળે ? ઉ—કુટુંમમાં ઝગડા કરાવે અને કુટુંબના ઝગડા દુખી ખુશી થાય તા જીઆળુ કુટુંખ મળે. (૨૪) પ્ર૦—સારૂં કુટુંમ શાથી મળે? —કુટુંબમાં સપ કરાવે, ગરીબ કુટુંબને મદદ આપે અને કુટુંબમાં સંપ દેખી રાજી થાય તે સુખદાતા કુટુંબ પામે, (૨૫) પ્ર૦-- રોગી શાથી થાય ? ઉ-રાગીઓને સતાપે, તેની નિંદા અને હાંસી કરે, ઓસડ દેવામાં અંતરાઈ નાંખે, રોગ વધારી અશાતા ઉપજાવવાના ઉપાય કરે, અને સાધુ મહારાજનાં મલીન વજ્ર દેખી દુગા (છિદ્ર છિટ) કરે તે રોગિષ્ઠ થાય. (૨૬) પ્ર॰~~ નિરોગી કાયા શાથી થાય ? ઉગરીખ અને દુઃખી માણસાને રાગી દેખી તેની દયા આણે, તથા સુખ ઉપજાવે, સાધુ અને સાધ્વીને આસડનું દાન કે તેા તે નિરોગી થાય. (૨૭) પ્ર૦—ક્રુર સ્વભાવના ાથી થાય ? Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ઉ૦-ખરાબ સેબતમાં આનંદ માને, સત્સંગથી અલગ રહે, વાત વાતમાં તપી જાય, અને નરકમાંથી જીવ આવ્યે હેય તે તે ર સ્વભાવને થાય. (૨૮) પ્ર–મળતાવડે શાથી થાય? ઉ–સાધુનાં દર્શનથી પ્રસન્ન થાય, કુસંગને ત્યાગ કરે, ખરાબ વચન સાંભળી ધીરજ રાખે, મળેલી વસ્તુથી સંતોષમાં રહે, અને દેવગતિમાંથી આવેલે જીવ હોય તે તે સારા સ્વભાવને મલતાવડે થાય. (૨૯) પ્ર--પાપી જીવ શૌથી થાય? ઉ–-લોકેને ધર્મથી ભ્રષ્ટ કરે, સાચા ધર્મની નિંદા કરે, બેટા ધર્મને મહિમા વધારે, અને અધમીઓની સબત કરે તે જીવ પાપાત્મા થાય છે ? (૩૦) પ્ર.--ધર્માત્મા જીવ શાથી થાય છે ? ઉ––અધમ ધમ બનાવે, અને ધર્મની ચડતી તન ધનથી કરે તે ધર્માત્મા જીવ થાય છે. (૩૧) પ્ર—બળહીણ શાથી થાય છે? ઉ–ગરીબને દુખ આપે, તેમની સાથે ઝગડા કરે, તેમને માટે અને બાંધે, અને પિતાના બળને ગર્વ કરે છે તે નબળે થાય છે. (૩૨) પ્ર--બળવાન શાથી થાય છે? ઉ–ગરીબ અને અનાથ પર દયા રાખી તેમને શાંતિ ઉપજાવે, સંકટમાં સહાય કરે, અને અન્ન વસ્ત્ર વગેરે આનંદથી આપે, તે બળવાન થાય છે. (૩૩) પ્રકાયર શાથી થાય છે? Page #178 -------------------------------------------------------------------------- ________________ જાવ . ૧૪૫ - ઉ-બીજા ને ભય ઉપજાવે, દ્વારકા પાડે, આબર ટે, રાજા, પંચ, ચાર, સર્ષ, ઝેર, અગ્નિ, પાણી દેવ બત, વગેરે ભયંકર વસ્તુઓનું નામ લઈ બીજાને બીવરાવે, પશુઓને ત્રાસદાયક બનાવીને અથવા ચમકાવીને રાજી થાય તે કાયરપણું પામે છે. (૩૪) પ્ર --શુરવીર શાથી થાય? ઉદીન, દુઃખી, અને અપરાધીને અભયદાન દઈને ભયથી બચાવે અને ઉપદ્રવ મટાડે તે શૂરવીર થાય. (૩૫)–પ્રલેભી શાથી થાય? - ઉ––દ્રવ્ય છતાં દાન ન દે, દેતે હોય તેને ન દેવા ? દાન દેનારને જોઈ પિતાને ખેદ થાય, દાન દેનારની નિંદા કરે, અને તૃષ્ણા ઘણીજ હેય તે તે કૃપણ એટલે લેભી થાય છે. (૩૬) પ્ર.–દાતાર શાથી થાય? ઉત્તર--ગરીબ છતાં દાન આપે, બીજાને દાન દેતા જોઈ આનંદ પામે, સમર્થ હોય તે દીન અને દુઃખીનું રક્ષણ કરે, દાન દેવાની સદા ઈચ્છા રાખે, અને ધર્મની ચડતી સાંભળી રાજી થાય તે તે શ્રીમંત થઈ દાતાર પણ થાય. (૩૭) પ્ર–મૂર્ખ શાથી થાય છે? ઉ૦–વિદ્વાને અને પંડિતની હાંસી. નિંદા, અવિનય, આશાતના કરે, જ્ઞાનના ફેલાવામાં અંતરાઈ નાંખે, જ્ઞાનનાં પુસ્તક અને સાધનોનો નાશ કરે, જ્ઞાનને તિરસ્કાર કરે, જ્ઞાનની ચોરી કરે, સાચાં શાસ્ત્રને જૂઠાં બનાવે, જૂઠાંને સાચાં બનાવે, તે મૂખ થાય છે. (૩૮) પ્ર–પંડિત શાથી થાય? ઉ–વિદ્યાદાન આપે, વિદ્યાના ફેલાવામાં તન ધન ખર્ચ વિદ્વાને ને મહિમા વધારે અને ધર્મનાં પુસ્તક તથા સાધને મફત ફલાવે તે તે પંડિત થાય. ૧૯ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ (૩૯) પ્ર૦—પરાધીન શાથી થાય? ઉ--બીજાને ખંધીખાનામાં નાંખે, બહુ મહેનત કરાવીને ઘેાડી મજુરી આપે, દેવદારાનાં ઘર લૂટે, તેની આબરૂ લે, કુટુંબને અને નાકરોને આહારપાણીની અંતરાઈ પાડે, તેમની પાસે જબરદસ્તીથી કામ કરાવે, પશુ અને પંખીને વાડામાં અગર પાંજરામાં રાકી રાખે, બીજાને પરાધીન દેખી ખુશી થાય, અને બીજાની સ્વાધીનતા લૂટી લે તે પરાધીન થાય. (૪૦) પ્ર૦-~-સ્વાધીન (સ્વતંત્ર) શાથી થાય ? ઉ——કુટુંબને અને નાકરીને સંતાંપે નહિ, તેમને આહાર, વસ્ત્ર, ઘર આપી શાતા ઉપાવે, શક્તિ ઉપરાંત કામ ન કરાવે, મનુષ્ય, પશુ, પક્ષી, વગેરેને બંદીખાનાથી છેડાવીને તેને સ્વતંત્ર બનાવે, પોતાની ઇચ્છા પ્રમાણે ન વર્તતાં ગુરૂ મહારાજના હુકમમાં વર્તે તે સ્વતંત્ર થાય છે. (૪૧) પ્ર૦--કુરૂપવાન શાથી થાય છે? ઉ—પોતે રૂપવાળા હોઈને અભિમાન કરે, બીજા સ્વરૂપવાન હાય તેની નિંદા કરે, કદરૂપાની હાંસી કરે, અપમાન કરે, અને આળ ચડાવે, વળી શણગાર બહુ સર્જે તે તે કુરૂપવાન થાય. (૪૨) પ્ર૦—સ્વરૂપવાન શાથી થાય છે? ૯૦~~પેાતાની સુંદરતાના ગવ ન કરે, સુંદર સ્ત્રીએ વગેરેને વિકાર દ્રષ્ટિથી ન જુએ, કદરૂપાનેા તિરસ્કાર ન કરે, અને શિયળ પાળે તે સ્વરૂપવાન થાય છે. (૪૩) ૫૦—ધનવાન છતાં ધનને ઉપભાગ શાથી ન કરી શકે ?. ઉ—બીજાઓને ખાવા, પીવા, વસ્ત્ર અને ભૂષણની અ’તરાઇ આપે, પોતે સમર્થ થઈને ભાગ ભેળવે અને આશ્રયે પડેલાંને ભાગવવા ન દે, બીજાને ભાગ અને ઉપભેગ ભાગવતા જોઇ તે અળ્યાં કરે; તે ધન મળ્યા છતાં ભાગવી નહિ શકે. (૪૪) પ્ર—સુખ વિલાસી શાથી થાય? Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ઉ–પિતાને મળેલા ભંગ અને ઉપભોગ ભોગવે નહિ, પિતાને ભોગવવાની વસ્તુઓ દાન પુણ્યમાં તથા સ્વધર્મી એને લઈને તેમનું પિષણ કરે, તે ઈચ્છિત ભોગ ભેગવે. (૪૫) પ્રા–ધી શાથી થાય? ઉ૦––પિતે કેધ કરે, ક્રોધી હોય તેનાં વખાણ કરે, મનુષ્ય, પશુ, અને દેવતાઓનાં જુદ્ધની વાત સાંભળી હરખાય, શિકાર કરે, ક્ષમાવતને દુઃખ દે, તેની નિંદા અને હાંસી કરે, તે તે ધી થાય છે. (૪૬) પ્રવે--તારે શાથી થાય છે? ઉ–ધર્મની ક્રિયાઓમાં, દાન પુણ્યમાં, અને જપ તપમાં કપટ કરે, થોડું દાન પુણ્ય વગેરે કરી, ઘણું બતાવે અને લડાઈ કરે, તે તે દગાબાજ અને ધૂતારે થાય. (૪૭) પ્રવે-સરળ સ્વભાવને શાથી થાય? ઉ–સરળભાવથી ધર્મ કિયા કરે, તેવી કરણી કરીને ગાઈ કરે નહિ તે તે સરળસ્વભાવી થાય. (૪૮) ચાર શાથી થાય? ઉ––ચેરીના કામને સારું ગણે, ચેરને મદદ કરે, હારાઉ માલ લે, ચેરીની કળા શીખવે અને ચેરનાં વખાણ કરે, તે ચાર થાય. (૪) પ્ર––સાહુકાર શાથી થાય? ઉ–અદત્તત્રત (ત્રીજું) ધારણ કરે, અને ચારને સંગ ન કરી તે શાહુકાર થાય. (૫૦) પ્ર --કસાઈ શાથી થાય? ઉ –હિંસા કરવાના કામને વખાણે, હિંસા કરવાની કળા શીખવે, હિંસાકારી હથિયાર બનાવે, અને દયાને નિંદે તે તે કયાણ થાય છે. (૧) પ્રહ– દયાળુ શાથી થાય છે.' Page #181 -------------------------------------------------------------------------- ________________ ઉ–પાપીઓની સેબત ન કરે, હિંસક માણસને ઉપદેશ હઈ દયાળુ બનાવે, ગુજરાતની મદદ દઈ પાપકારી ધંધાથી છેડાવે, તે દયાળુ થાય છે. (૫૨) પ્ર-દુરાચારી શાથી થાય? ઉ૦-પ્રકૃતિ અસ્થિર રાખે, મલીન અને અભક્ષ્ય વસ્તુ ભગવે, સદાચારીની નિંદા કરે, દુરાચાર સેવવામાં આનંદ માને, દુરાચારીઓને સહવાસ રાખે અને દુરાચારને સારે ગણે તે તે કરાચારી થાય છે. ' (૫૩) પ્ર–શુદ્ધાચારી (સદાચારી) શાથી થાય? . ઉ–અનાચારીને શુદ્ધાચારી બનાવે, અનાચારને ટે માને, સદાચારીની સેવા ભક્તિ કરે, અભક્ષ્યને ત્યાગ કરે, અને, નીતિમાં વતે તે તે સદાચારી (શુદ્ધાચારી) થાય છે. ' (૫૪) પ્ર—વિધ શાથી થાય? ઉ--હાથી, ઘેડા, ભેંસ, ઘેટાં, કુતરાં, કુકડાં વગેરે જનાવરેને અંદર અંદર લડાવે, તેમની લડાઈ જોઈ રાજી થાય, તે ભાઈઓમાં વિરોધ થાય છે. (૫૫) પ્ર–ભાઈઓમાં સંપ શાથી થાય છે? ઉ––મનુષ્ય અને પશુઓના ઝગડા મટાડી સંપ કરાવે અને તે જોઈ રાજી થાય, તેમજ તેમની વચ્ચે સંપ રહે તે ઉદ્યમ કરે તે ભાઈઓમાં સ્નેહની વૃદ્ધિ થાય છે. (૫૬) પ્ર.--અંતરક્રિયાની ભૂમિમાં મિથ્યાત્વી જુગળીઓને * અવતાર શાથી આવે? ઉ–મિથ્યાત્વી સાધુ સાધવી વગેરેને દાન આપે, ઉત્તમ સાધુઓને કપટની સાથે ફળની ઈચ્છા રાખીને દાન દે, દાન લીધા પછી બડાઈ કરે, તે અંતરક્રિપામાં મિથ્યાવી જુગળીઓ મનષ્ય થાય છે. ' . . . . (૫૭) પ્ર--અકર્મભૂમિના જુગળિયાં મનુષ્ય શાથી થાય? Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ - ઉ–શુદ્ધ આચારવંત સાધુને હુલાસભાવથી શુદ્ધ આહાર, સ્થાન, વસ્ત્ર, અને પાત્ર આપે, બીજા પાસેથી પણ અપાવે, બીજા દે તે જોઈ પિતે રાજી થાય, તે અકર્મભૂમિમાં સમ્યફદ્રષ્ટિ જુગળિયાં થાય. (૫૮) પ્ર.--અનાર્ય દેશમાં જન્મ શાથી થાય? - ઉ–બેટા આળ ચડાવે, મ્લેચ્છ લેકેની સુખ સંપત્તિ સારી લાગે, મ્લેચ્છના જે વર્ષો પહેરે, મ્લેચ્છના કામેનાં વખાણું કરે, આર્ય દેશ છેડી અનાર્ય દેશમાં રહે, તે અનાર્ય દેશમાં જન્મ પામે.. (૫૯) પ્રવે--આર્યદેશમાં જન્મ શાથી થાય? ઉ–-આની રીતભાત પસંદ કરે, અનાર્યના રિવાજ તથા કામ છેડે, અનાર્યને આર્ય બનાવે, મુનિરાજ સાધુનાં વખાણ કરે, આને શક્તિ પ્રમાણે મદદ કરે, તે આર્ય દેશમાં જન્મ પામે. r (૬૦) પ્ર હમાલ (મજુર) શાથી થાય? ઉ – મનુષ્ય અને પશુઓ પર ગજા ઉપરાંત ભાર ભરે, વેઠમાં માણસેને પકડી બળાત્કારે કામ કરાવે, થડે ભાર કહી વધારે ભરે, વધારે વજન ઉપાડનારને જોઈને રાજી થાય, તે હમાલ, પિઠીઆ, બળદ, ઘેડા વગેરે થાય. (૬૧) પ્ર–કુકવિ (ભાટ, ચારણ) શાથી થાય? - ' ઉ૦–કુકથાઓ સાંભળવાને પ્રેમી બને, લૈકિક શાસ (મિથ્યા શાસ્ત્ર) નું દાન દે, ધર્મકથાનું નામ રાખી વ્યભિચાર થાય એવી કથા કરે, વિષય વધારનારી કવિતા બનાવે, વિષય વધારવાર વચને, રાગ, રાગણુઓ સાંભળે, એવી ક્રિયા પર પ્રેમ કરે, તે તે કુકવિ (ભાટ, ચારણ) થાય. (૬૨) પ્ર–સુકવિ શાથી થાય? ઉ૦–જિનરાજ, મુનિરાજનાં ગુણ કીર્તને સાંભળી આનંદ * * S : Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પામે, શાસકર્તા ગણધર આચાર્યોનાં વખાણ કરે, જ્ઞાનવૃદ્ધિમાં ધન વાપરે, ધર્મની કવિતા કરનારાઓને મદદ આપે, ધમની કવિતાનાં રહસ્ય જાણી બહુ હરખ પામે છે તે વિદ્વાન સુકવિ થાય.' | (૬૩) પ્ર–લાંબી આવરદા શાથી પામે? ઉo--દ્રવ્ય દઈ કસાઈના હાથમાંથી છને છેડાવે, તે ઈને ખાન, પાન, સ્થાનની સહાયતા આપે, બંદીવાનને છોડાવે, સંસારના કામ પર ઉદાસીનતા રાખી વતે, દયા ભાવ રાખે, ગરીબ અને અનાથને મદદ કરે, સાધુને નિર્દોષ શુદ્ધ આહાર વગેરે આપે તે લાંબી આવરદાવાળે થાય. (૬) પ્ર–ઓછી આવરદાવાળે શાથી થાય? ઉ૦--જીવઘાત કરે, ગર્ભ ગળાવે, આજીવિકાને નાશ કરે, જૂ, માંકડ વગેરેને મારે, સાધુને ખરાબ અને દુઃખકારી આ હાર વગેરે આપે, શુદ્ધ આહાર લેનાર સાધુને અશુદ્ધ આહારાદિ આપે, અગ્નિ, ઝેર, હથિયાર વગેરેથી જેને મારે, તે અલ્પાયુષી થાય. (૬૫) પ્રહ–હમેશાં ચિંતાતુર શાથી રહે? ઉ–-ઘણા જીવને ચિંતા ઉપજે એવી વાત કર્યા કરે તે સદા ચિંતાતુરપણું પામે. (૬૬) પ્ર–સદા નિશ્ચિત (ચિંતા રહિત) શાથી રહે?' ઉ––બીજાની ચિંતા મટાડે, ધર્માત્મા છને જોઈ ખુશી થાય, દુઃખથી પીડાતા અને સંતોષ ઉપજાવે, તે હમેશાં નચિંત રહે. (૬૭) પ્ર––દાસપણું શાથી પામે? ઉ–-નેકરેને બહુ પીડા આપે, તેનાથી બહુ કામ છે, કુટુંબ પરિવાર અને લશ્કરનું અભિમાન રાખે તે તે ઘણા માણસોને દાસ બને. ' (૯૮) પ્ર–માલેક શેઠ) શાથી બને? Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ઉ.--ધમ ની અને તપસ્વીબાની વૈયાવચ્ચ કર માત્મા અને દુઃખી માણસનું પિષણ કરે, બીજાની પાસે માત્મા જીવોની સેવા ભક્તિ કરાવે, તેવી સેવા કરનારાને જોઈ પિતે ખુશ થાય તે તે ઘણા માણસને શેઠ બને. (૬૯) પ્ર --નપુંસક શાથી થાય? - ઉ–-નપુંસક માણસના નાચ, ગાયન, ઠઠ્ઠા મશ્કરી, દેખી ખુશી થાય, પુરૂષને બાઈડીને વેશ પહેરાવી નાચ કરાવે, અળદ, ઘેડા, વગેરે પશુના અને માણસના લિંગ છેદન કરે (ખસી કરે), નપુંસકની સાથે વિષયનું સેવન કરે, પોતે નપુંસક જેવા ચાળા કરે, સ્ત્રી પુરૂષને મેળાપ કરવાની દલાલી ખાય, બેઇદ્રિય, તે ઇન્દ્રિય, ચેતેંદ્રિય જીવની હિંસા કરે તે તે નપુંસક થાય. (૭૦) પ્ર--- શ્રી શાથી થાય? ઉ૦-સ્ત્રી બંધી વિષયમાં ઘણે આસક્ત રહે, પુરૂષ છતાં સ્ત્રીનું રૂપ બનાવે, સ્ત્રીઓની પેઠે ચાળા કરે, અથવા ક૫ટ કરે તે સ્ત્રી થાય. (૭૧) પ્ર--નિગાદમાં શાથી જાય? ઉ–દેવ, ગુરૂ, ધર્મની નિંદા કરે, અને કંદમૂળ ખાતે નિગદમાં જાય. (૭૨) પ્ર–એકેંદ્રિય શાથી થાય? ઉ૦--પૃથ્વી, પાણુ, અગ્નિ, હવા, વનસ્પતિ કંદમૂળ, વૃક્ષ, ઘાસ, ફૂલ અને પત્રનું છેદન ભેદન કરે તે એકેદ્રિય થાય. | (૭૩) પ્રહ-વિકલેંદ્રિય શાથી થાય? ઉ૦-નિર્દયતાથી ત્રસ જીવેની ઘાત કરે, અનાજને ઘણા વખત લગી સંગ્રહ કરે, ત્રસ જીવ ઉપજે એવી ચીજોને સંગ્રહ કરી પછી તે જીની ઘાત કરે, મચ્છર, માંકડ, વગેરે અને ટાળવાને માટે ધુમાડા વગેરે કરીને તેને મારે, જેમાં ત્રણ છવ ઉપજે એવાં બેર વગેરે ફળોનું ભક્ષણ કરે, અને ખાળ-કુટી- . Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર મારીમાં પેશાબ કરે તે મરીને વિલેંદ્રિય જીવ (બેઇદ્રિય, તેઇઢિય. ચંદ્રિય જીવ) થાય. * (૭) પ્ર–અંગ ઉપાંગ રહિત શરીર શાથી થાય? ઉ–જીના હાથ, પગ, કાન, નાક, આંખ, આંગળી વગેરે અંગોપાંગનું છેદન ભેદન કરે, કાન કાતરે, વીંધે અગર કાંગરી કરે અને તેને જોઈને હરખ પામે તે અંગે પાંગ રહિત જીવ થાય. (૭૫) પ્ર–પૂર્ણ અંગવાળ શાથી થાય? ઉ–બીજાનાં અપાંગ છેદન થતા જોઈ પોતે તેનું રક્ષણ કરે, અપંગ જીવ પર દયા લાવે, અપંગને સુધારવાને દવાદારૂ કરે, અપંગનું ગુજરાન ચલાલે, તેમજ મદદ દેતે સંપૂર્ણ અંગવાળે જીવ થાય. (૭૬) પ્રવ–નીચ જાતમાં શાથી ઉપજે ? * ઉ–પિતાની ઊંચ જાત હોય ત્યારે કુળનું અભિમાન કરે, ઊંચ જાતિની નિંદા કરે, દ્વેષ કરે, અને નીચ કૃત્ય કરે તે નીચ જાતિમાં ઉપજે, (૭૭) પ્ર—ઊંચી જાત શાથી પામે? આ ઉ–સપુરૂષના ગુણનાં વખાણ કરે, તેમને વંદના નમસ્કાર કરે, પિતાના દુર્ગુણ પ્રગટ કરે, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ ચાર તીર્થની ભક્તિ કરે, એ જીવ મનુષ્ય જન્મ પામે તે રાજાને માનીતે થઈ, સુખ ભેગવે. (૭૮) પ્ર-~ઊંચ જાતિમાં છતાં દાસપણું શાથી કરે? ઉ– ઊંચ કર્મ કરતાં કરતાં અભિમાન કરે, ગુરૂની આજ્ઞાને ભંગ કરે, ઊંચ થઈ ગરીબ પર આળ ચડાવે, ઊંચ છતાં નીચ ધંધા કરે, તે ઊંચ જાતિને છતાં દાસપણું કરે. (૭૯) પ્ર–આજીવિકા (ગુજરાત) માટે પરદેશ શા માટે ફરવું પડે? Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧પ૩ - , ઉ–-ભિખારીઓને બહુજ તરફડાવીને પછી દાન આપે, નેકના પગાર પણ કાલાવાલા કરાવીને આપે, ધર્મ ખાતાને પૈસે ઘણે વખત ઘરમાં રાખે, કાસદને (એપીઆને) બહુ રખડાવે, તે પરદેશ ભમીને આજીવિકા કરવાનો વખત આવે. (૮૦) પ્રદેશમાં રહી સુખે સુખે ગુજરાન શી રીતે ચાલે? ઉ–-ઘર્મામા ને ઘેર બેઠાં આહાર વસ્ત્ર, વગેરે પહોંચડાવી મદદ આપે, એમની પાસેથી ધર્મની વૃદ્ધિ કરાવે, પિતે સ્થિર ચિત્ત ધર્મ ધ્યાન કરે એવી રીતે ધર્મ ધ્યાન કરતા હોય તેવા સ્થિર ચિત્તવાળાનાં વખાણ કરે, તે ઘેર બેઠાં સુખે આજીવિકા મળે, (૮૧) કપટકરીને પેટ ભરવાનું શી રીતે થાય? ઉ૦ કપટભાવથી ગરીબ માણસને દાન આપે, મુનિમહારાજને પ્રેમભક્તિ વગર દાન આપે, ચાર લુચ્ચા વગેરેમાંથી પિતાની આજીવિકા ચલાવે, એવાઓની પ્રશંસા કરે, પ્રમાણિકપણે ગુજરાન ચલાવનાર ઉપર આળ ચડાવે, તે મહા મુશીબતે અને કપટ કરી ગુજરાન ચલાવે. (૮૨) પ્ર–પ્રમાણિપણે આજીવિકા કેણ કરે ? ઉ૦–સરળ ભાવથી, વિનય સહિત, ધર્માત્માજીવને આહાર પાણી વગેરે દે, ગરીની રક્ષા કરે નિર્દોષ આજીવિકા ન મળવાથી ભૂખ, તૃષા, વગેરે પરિષહ સહન કરેછતાં ખેટા વેપાર ન કરે તે સરળપણે અને સુખે સુખે કમાણું મેળવે. (૮૩) પ્રવે--મનુષ્ય અને પશુઓ વગેરે છ બજારમાં શા . માટે વેચાય છે? | ઉ--મનુષ્ય અને પશુઓને વેચે, કન્યાવિક્રય, પુત્રવિકેય કરે, અથવા તેવા કામની દલાલી કરે તે તે જીવ મનુષ્ય અથવા પશુ થઈ બજારમાં ગુલામની પેઠે વેચાય. (૮૪) પ્રક-સામુદાણી (એક સાથે સૈનું ભેગું) કર્મ શાથી બધાય ? - ' ' ૨૦ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ઉ૦ – મનુષ્ય અને પશુને વધ થતું હોય ત્યાં જેવા સારૂ ઘણા માણસે ઉભા રહે, અને પછી વિચાર કરે કે કયારે આને મારે કે આપણે ઝટ ઘેર જઈએ, વળી ભિન્ન ભિન્ન સંપ્રદાયના લેકે એકઠા થઈ સત્ય દેવ, ગુરૂ અને ધર્મની નિંદા કરે તે તેનાં સામુદાયિક કર્મ બંધાય છે. એવા સામુદાણું કર્મવાળા છે એક સાથે પાણીમાં ડુબે છે, આગમાં બળે છે, અથવા પ્લેગ વગેરેના સપાટામાં આવી એકદમ મરી જાય છે. (૮૫) પ્ર–એક સાથે ઘણું જીવે ઝટ સ્વર્ગમાં શી રીતે જાય ? ઉ–ધર્મ મહોત્સવ, દિક્ષાઓચ્છવ, કેવળ મહત્સવ, ધર્મસભા, અને વ્યાખ્યાન વગેરેમાં ઘણા માણસે ભેગા થઈ આનંદ પામે, વૈરાગ્ય ભાવ લાવે, એવા કામની પ્રશંસા કરે તે એકદમ ઘણા જીવ સ્વર્ગ અથવા મેક્ષે જાય. (૮૬) પ્ર–આ ભવમાં વગર કારણે કેઈ ફેષ કરે તેનું શું કારણ હશે? ઉ–પરભવમાં કેઈને દુઃખ દીધું હોય, કેઈનું ભુંડું કર્યું હોય, તે વગર વાંકે આ ભવમાં ઠેષ રાખ્યા કરે. (૮૭) પ્રવે-આ ભવમાં કંઈપણ સંબંધ વગર સ્નેહ આવ્યાં કરે એનું શું કારણ હશે? ઉ૦–પરભવમાં દુઃખમાંથી છોડાવેલ હોય, શાતા ઉપજાવી હોય, વનમાં, પહાડમાં, લડાઈમાં, નિરાધાર થયેલાને આધાર આ હેય, તે તે જીવ આપણને દુઃખ ટાણે વગર ધાર્યું આ ભવમાં સહાય કરે અને વગર કારણે પ્રેમ કરે. (૮૮) પ્ર––ભૂત, વ્યંતર વ્યાધિથી છૂટે નહિ તેનું શું કારણ? ઉ–વૈદ કે હકીમ થઈ અનેક જીની સાથે વિશ્વાસ ઘાત કરે, જાણતાં છતાં ખરાબ ઓસડ આપે, રેગ વધારે, જોશી થઈને ગ્રહ, નક્ષત્ર, ભૂત, વ્યાધિ વગેરેને ડર બતાવે અને બીજાને Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ લેટે, દેવ દેવીની માનતા કરાવે, તથા ઝેર, શસ્ત્ર, અગ્નિથી આપઘાત કરે, તે અત્યંત ઉપાય કરતાં છતાં પણ રોગ, બિમારી અને ન્યતર વગેરે વ્યાધિ મટે નહિ (૯) પ્ર--પૈસાદાર લેકને પૈસે ધર્મના કામમાં ન વપરાય તેનું શું કારણ? ઉ–-બીજાને ભેટે ઉપદેશ આપે, તેનું દ્રવ્ય વેશ્યા નાચ, વગેરે ખોટા વ્યસનમાં ખરચાય, બીજાને નુકશાન થયું જાણી ખુશી થાય, તે પિતાનું દ્રવ્ય જુગાર અને સટ્ટમાં ગુમાવે, એવાં એવાં કારણથી ધનવાન છતાં કુમાર્ગમાં ધન ખરચાય પણ ધર્મના કામમાં પૈસા ખરચી ન શકે. (૯૦) પ્ર.--ગર્ભમાંજ મરણ શાથી થાય? ઉ૦-શોકને અગર પિતાને ગર્ભ, દવાથી કે મંત્ર વગેરેથી ગળાવે, પાડે, પડાવે, તે તે ગર્ભમાંજ મરણ પામે. ૯૧) પ્ર–હિતનાં વચને ખરાબ શા માટે લાગે ? ઉ–બીજાને છેટે ઉપદેશ આપી ખેટે માર્ગે ચલાવે, ગુરૂ અને માબાપનાં હિત વચન સાંભળે નહિ, શિક્ષકની હાંસી કરે, એને હિતશિક્ષા પણ અહિત લાગે. , (૨) પ્રહ–જાતિ મરણ જ્ઞાન અને અવધિ જ્ઞાન શાથી થાય? ઉ૦--તપ સંજમ પાળ હોય, જ્ઞાની મહાત્માની સેવા ભક્તિ કરી હોય, જ્ઞાનને મહિમા અને બહુ માન વધારેલ હોય, એને જાતિ સમરણ તથા અવધિ જ્ઞાન ઉપજે છે. (૩) પ્રવે--વ્રત પચ્ચખાણ કેમ ન કરી શકે? " ઉ--બીજાનાં વ્રત ભંગ કરાવે, શુદ્ધ વર્તનારને દેષ લગાડે, બીજને વ્રત ભાંગતો જોઈ રાજી થાય, પિતે વ્રત લઈ પામી ધારામાં સંકલ્પ વિકલપ કરે, વારે વારે વ્રત ભાંગે તે શત પાણખાણ કરી શકે નહિ. (૯૪) પ્રવ-કયા પાપથી કસાઈઓને હાથે કપાવું પડે? Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ઉ–કસાઈઓ સાથે વેપાર કરે, કસાઈઓને જાનવર દે, કસાઈને ધધ કરે, દગાથી જીવની ઘાત કરે, વગડાઉ પશુને શિકાર કરે, અને માંસ ભક્ષણ કરે, તે પશુ થઈને કસાઈના હાથથી કપાવું પડે, (૫) પ્ર–પાપનેજ ધર્મ માને તે શા કારણથી? ઉ––ભ્રષ્ટાચારીની સેબત કરે, પાપના કામને ધર્મ કહે, સત્ય દેવ, ગુરૂ ને ધર્મની નિંદા કરે, તે કારણથી પાપના કામને જ ધર્મ માને. (૯૬) પ્ર–વ્યભિચારી શાથી થાય? ઉ –-વેશ્યાને બંધ કરી કમાય, વેશ્યાને સંગ કરે, વ્યભિચારીઓનાં વખાણ કરે, પશુ વગેરે તિર્યંચના સંયેગ મેળવે, સગ દેખી રાજી થાય તેં તે વ્યભિચારી થાય છે. (૭) પ્ર––શીયળવંત શાથી થાય? ઉ–શિયળ પાળે, શિયળવંતની પ્રશંસા કરે, તેને સહાય કરે, વ્યભિચારીઓનો સંગ મૂકી દે, તે શિયળવંત થાય. * (૮) પ્ર–શ્રીમંત શાથી થાય? ' ઉ સુપાત્રે દાન દેવાથી શ્રીમંત થાય. (૯) પ્ર–માગતાં છતાં વસ્તુ મળે નહિ તે કયા કારણથી? . ઉ–ધનવંત છતાં દાન દે નહિ અને આશ્રિત જનને રાંકની પેઠે આજીજી કરાવે તે. (૧૦૦) પ્ર—ભિખારી કેણું થાય? ઉ–છિદ્ર જોનાર અને નિંદા કરનાર (૧૦૧) પ્ર–પિતાની સ્ત્રીએ શાથી મર્યા કરે? ઉ–પિત ઘણી સ્ત્રીઓને પણ હોય અને તેને માતે. (૧૨) પ્ર–ભ્રમિત ચિત્ત શાથી રહે છે? આ ૯૭ બેલ મુદ્ર તરંગણિ નામના દિગંબર ગ્રંથમાંથી કહ્યા છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧પ૭ ઉ૦–મદિરા, ભાંગ, અફીણ વગેરે કેફી વસ્તુઓનું સેવન કરવાથી. (૧૦૩) પ્રહ–દાહવર (બળતરીઓ તાવ) શાથી આવે? ઉ૦–માણસ અને ઢોર ઉપર ગજા ઉપરાંત ભાર ભરવાથી. (૧૦) પ્રહ–બળ વિધવા શાથી થાય? ઉ–પિતાના પતિને મારી નાંખી વ્યભિચાર સેવવાથી તથા ધણીનું અપમાન કરવાથી. A (જૈ૦૫) પ્ર–મરેલ છોકરાં શાથી આવતાં હશે? ઉ૦–પશુ અને પંખીનાં બચ્ચાં તથા ઈંડાં મારવાથી, લીને ફાડી નાંખવાથી, ઉગતી વનસ્પતિનાં કુમળાં (કેટ) ચુંટી કાઢવાથી. (૧૦૬) પ્ર-વધારે દીકરીઓ શાથી થાય છે? ઉ૦–-પાણી પીતાં ઢોરને રેકીને મારી નાંખવાથી, તથા બહુ પુત્રીવાળાની નિંદા કરવાથી. (૧૦૭) પ્ર–-પુત્રી વિધવા શાથી થાય? ઉ~-ધર્મ ખાતાને પિસે ખાય, ધર્મનાં સાધનેની ચેરી કરે તે. (૧૦૮) પ્ર -- ગાંડે શાથી થાય છે? 0 . ઉ૦-મદિરા અને માંસ ભેગવવાથી, ગાંડા માણસની હાંસી કરવાથી. (૧૦૯) પ્ર.--અપચાને રેગ શાથી થાય છે? - સાધુ મુનિરાજને ખરાબ આહાર દેવાથી. (૧૧૦) પ્રહ-નક્ષય રોગ શાથી થાય છે? ઉ૦-હાડકાંને વેપાર કરે, અને મધપૂડા તેડે તે. (૧૧૧) પ્ર કુરૂપ, અને એડળ ચહેરે શાથી થાય? Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ઉo--દાતારની નિંદા કરવાથી અને મુખને બહુ શણગાર કરવાથી. (૧૧ર) પ્ર --છોડ (ગર્ભને રેગ) શાથી રહે છે? ઉ ––ગર્ભપાત કરવાથી.. (૧૧૩) પ્ર.--સ્થાન ભ્રષ્ટ (અધિકાર પરથી રજા મળવી તે) શાથી થાય છે? ઉ--રસ્તાપરનાં ઝાડ કાપવાથી, તથા આશરે રહેલા ને આશરે તેડવાથી. (૧૧) પ્ર–-ળે કેઢ શાથી થાય? ઉદ– ગોવધ કરે, કેન્યાવિક્રય કરે, અને સાધુ થઈ બત ભાંગે તે. (૧૧૫) પ્ર-પુત્રને વિજેગ શાથી થાય? ઉ–-ગાય, ભેંસનાં બચ્ચાંને દૂધ ન પાય અને પશુ પંખીનાં બચ્ચાંને મારે તે. (૧૧૬) પ્ર–નાનપણમાં માબાપ શાથી મરે ? ઉ૦–શરણે આવે તેની વાત કરે, અને માતપિતાનું અપમાન કરે તે. (૧૧) પ્રહ--જળદર (પેટનું વધી જવું તે રેગ) શાથી થાય ઉ – અભક્ષ્ય પદાર્થના ખાવાથી. (૧૧૮) પ્ર.–દાંત શાથી દુખ્યા કરે ? ઉ–જીભને બહુ સ્વાદ કરવાથી, અને અભક્ષ્ય ખોરાક ખાવાથી, (૧૧૯) પ્ર-લાંબા દાંતવાળો શાથી થાય? ઉ–ઘરેઘર નિંદા અને ચાડી ચુગલી કરવાથી, (૧૨૦) પ્ર–મુત્રકૃછ અને પથરીને રેગ શાથી થાય? ઉ૦–રાણીઓ અને પરસ્ત્રીઓ સાથે ગમન કરવાથી, (૧૨૧) પ્ર=ગે શાથી થાય? શાથી થાય એ અને પરી (૧ર૧) મા Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ઉ૦-જૂઠી સાક્ષી પૂરે, અને ગુરૂને ગાળો દેવાથી, (૧૨૨) પ્ર–શૂળ રોગ (શુળ નીકળે તે) શાથી થાય? ઉ–પશુ પંખીને બાણ મારવાથી, તથા તેમને સૂળી, કટા, અને આર ઘેચવાથી. . (૧૨૩) પ્ર–ઉત્તમ જાતિને મનુષ્ય થઈ ભીખ કેમ માગે? ઉ૦–માતા પિતા અને ગુરૂને મારે, અને અપમાન કરે તે. (૧૨૪) પ્ર-ગુમડાં અને મસ વધારે શાથી થાય? ઉપશુ પંખીને પત્થર મારવાથી. (૧૫) પ્ર–ચામડી ફાટવાનો અને દાદરને રોગ શાથી થાય? ઉ૦-- સાપ, વીછી, ઘે, માંકડ, જૂ, અને લીખને મારે તે. (૧૨૬) પ્રહ–સદા માંદે શાથી થાય? ઉ–ધમદાનું ખાઈને ધર્મ ન કરે તે. (૧ર૭) પ્ર–પીનસ (સળેખમ) શાથી થાય? ઉ – ચકલાં, મેર, અને પિપટ વગેરેને મારવાથી. (૧૨૮) પ્ર૭– કઢને રોગ શાથી થાય? ઉ– સાધુને સંતાપવાથી. (૧૨૯) પ્ર–શરીરમાં કંપવા શાથી થાય? ઉ૦-રસ્તે ચાલતાં ઝાડ અને ખડ તેડવાથી. (૧૩૦) પ્ર–અર્ધાગ રેગ (પક્ષાઘાત) શાથી થાય? ઉ૦–- સ્ત્રી હત્યા કરવાથી. (૧૩૧) પ્ર-નાસુરને રેગ શાથી થાય છે? ઉ૦–પશુ, પક્ષી, અને માણસના નાકમાં નાથ નાંખવાથી. (૧૩૨) પ્ર-ગળત કેડ શાથી થાય છે? ઉ–પશુ, પક્ષી અને મનુષ્યને ફાંસી દઈને મારવાથી, (૧૩૩) પ્રહરસને વેગ શાથી થાય? Page #193 -------------------------------------------------------------------------- ________________ ઉ૦-નદી, તળાવ, કુવાનાં પાણી સંસાવાથી, અને પાણીમાંના જળચર જીવે મારવાથી, (૧૩૪) પ્રહ--રાત અધે ( રતાંધળ) શાથી થાય? ઉ૦-સવારમાં, બપોરે અને સાંજે ભેજન કરવાથી (૧૩૫) પ્રહ–સંધીવા શાથી થાય? ઉ–ઘોડા, ઉંટ, બળદ, બકરાં અને ગાડાં ભાડે દેવાથી” (૧૩૬) પ્ર–ભગ દર રેગ શાથી થાય ? ઉ–ઈડાને રસ પીવાથી. (૧૩૫) પ્ર—ઘુવડ શાથી થાય ? ઉ૦–રાત્રી ભોજન કરવાથી, તથા જોયા વગર વસ્તુ ખાવાથી. (૧૩૮) પ્રહ-સિંહ, સર્પ, વગેરે શાથી થાય? ઉ૦–ધમાં કંકાસ થતાં દુઃખી થઈ આત્મહત્યા કરવાથી. (૧૩૯) પ્ર–ગધેડાં અને કુતરાં શાથી થાય? ઉ૦-અભિમાનને તાબે થઈ કુકર્મ કરી મરવાથી, (૧૪૦) પ્ર-બિલાડી શાથી થાય? ઉઠ–દો કરવાથી. (૧૪૧) પ્રવ–નળીઆ અને સર્ષ શાથી થાય? ઉ૦–લેભ કરવાથી. (૧૪૨) પ્ર–વાળા (વાળાને રેગ) શાથી નીકળે? ઉ૦-વગર ગળે પાણી પીએ અને દાણા વગેરેની છવાત ( જીવ જતુ) નું જતન ન કરે તે. (૧૪૩) પ્ર–મનુષ્ય શાથી થાય છે? ઉ–ક્ષમા, દયા અને નમ્રતાથી. (૧૪) પ્રર--શ્રી મરીને પુરૂષ શાથી થાય છે? - ઉ–સત્ય, શિયળ, સંતોષ અને વિનય વગેરે ગુણે ધારણ કરવાથી Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ (૧૪૫) પ્રય--દેવતા કોણું થાય? ઉ૦–-સાધુ, શ્રાવક, તાપસ, અને અકામ(મન વિના) નિર્જરા કરનાર, (૧૪) પ્રહ-લક્ષમી સ્થિર શાથી રહે? ઉ–- સાધુ મુનિરાજને દાન દઈને પશ્ચાત્તાપ ન કરે તે. (૧૪૭) પ્ર -- કોણે શાથી થાય છે? ઉ ––બીજ, ફળ, ફૂલ છેદે અને હાર, ગજરા વગેરે બનાવે તે. (૧૪૮) પ્ર–ગળત કોઢવાળ શાથી થાય? - ઉ૦ –સોના, રૂપા, ત્રાંબા અને લેઢા વગેરેની ખાણ ખેડાવવાથી. (૧૪૯) પ્રહ–જશનાં કામ કરતાં અપજશ શાથી મળે? ઉ૦-સચેત એસડ કરવાથી અને બીજાના કરેલા ઉપકાર ન માનવાથી. (૧૫) પ્રવે--આંખમાં આંજણ શાથી થાય? ઉ૦–-મીઠાની ખાણે છે દવાથી, (૧૫૧) પ્રબુધવાળે શાથી થાય? ઉ–સમ્યકત્વ દ્રષ્ટિ છતાં મિથ્યાત્વીનાં અને અનાનાં. કામ કરે. (૧૫૩) પ્ર–-ફંડ મુંડ શરીર શાથી થાય? ઉ– ન્યાયાધીશ થઈને સખ દંડ દેવાથી (૧૫૩) પ્ર–કંઠમાળને રેગ શાથી થાય? ઉ૦–માછલાંને આહાર કરવાથી. (૧૫૪) પ્ર–નિરેગી દેખાય છતાં રેગી શાથી હોય ? ઉ–લાંચ લઈ જૂઠે ન્યાય કરવાથી. (૧૫૫) પ્ર.--સંયોગ મળવા છતાં વિજેગ શાથી થાય? ઉ– કૃતજ્ઞતા, મિત્રહ અને વિશ્વાસઘાત કરવાથી. ૨૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ મ (૧૫૬) પ્ર૦-ખીકણુ સ્વભાવ શાથી થાય? ♦ તેથી. ઉ કોટવાળ થઇ સમ્ર દડ કરે અને બીજાને ડરાવે – (૧૫૭) પ્ર—ખરજના રાગ શાથી થાય ? ઉ-~, લીખ, માંકડ, મચ્છર અને ઉધે વગેરે તે ઇંદ્રિય જીવ મારવાથી. (૧૫૮) પ્ર॰--ા ઝાઝી શાથી પડે? ઉ--માછલાંના આહાર કરવાથી અને જીએને અગ્નિ વગેરેમાં નાંખી મારે તા. - (૧૫૯) ૨૦--તપશ્ચર્યાં શા માટે ન થાય ? —તપ અને જપ કરવાનું અભિમાન કરે, તથા તાં કરનારને અ'તરાઈ પાડે તા. (૧૬૦) પ્ર૦—અસાઢુામણી ખેલી શા માટે લાગે ? ઉ—સારી વાણીનું અભિમાન કરે, અને કઠોર વચન આલે તા. (૧૬૧) પ્ર૦—અપજશ શામાટે મળે? ઉ—સાસુ, નણું', દેરાણી, જેઠાણી ભાઈ, ભેજાઈ ની અદેખાઇ કરે. (૧૬૨) પ્ર૦—જુવાનીમાં સ્ત્રી શાથી મરે ? ઉભાગની તીવ્ર અભિલાષા રાખે, અને મરજાદા રહિત વિષય સેવવાથી. (૧૬૩) પ્ર—સમૂમિ મનુષ્ય શાથી થાય ? ઉ—ગળીના કુંડ કરે, અને સમૂમિની ઘાત કરે તા. (૧૬૪) ૩૦—ભૂખ બહુ શાથી લાગે ? ઉ—ખેતીનાં કામ કરવાથી અને પાતે શક્તિમાન છતાં આશ્રિતાને ભૂખે મારવાથી. (૧૬૫) ૨૦~~વાઈ અને અધગવાયુના રોગ શાથી થાય ? Page #196 -------------------------------------------------------------------------- ________________ - ઉ૦–લવારની ધમણ ધમે, વાઈ (ફેફરું) આવે તેને કખ દે તે. . " (૧૬૬) પ્ર – બોલતાં બેલતાં બગાસાં શાથી આવે? ઉ૦--રંગારાના ધંધા કરવાથી અને તેતડાને ખીજવવાથી (૧૬) પ્રહ–બોલતાં બેલતાં થુંક શાથી ઉડે? ઉ૦-છાણ સડાવ્યાં કરે તે. (૧૬૮) પ્ર-વહાણ શાથી બે? * * ઉ૦–પાયખાનામાં ઝાડે ફરે, મૂતરડીમાં મૂતરે અને આખી રાતનું મૂતર ભેગું કરે તે. (૧૬) પ્ર–ખેજા શાથી થાય? ઉ૦-ઘણાં વન કપાવે અને બેજાઓની સાથે ક્રીડા કરે તે. (૧૭૦) પ્રા–જુવાનીમાં દાંત પડી જાય અને ધોળા વાળ થઈ. જાય, તેનું શું કારણ? ઉ–-કુણી કુણી વનસ્પતિનું છેદન, ભેદન, ચટણી, કચુંબર, વગેરે કરવાથી, * (૧૭૧) પ્રવભરનીંગર ગુમડાં શાથી થાય? ઉ––ફળને ચીરી મસાલા ભરવાથી. (૧૭૨) પ્ર–શરીરમાં કીડા શાથી પડે? ઉ--બીજાના ઉપર ઘેડાને પેશાબ છાંટવાથી અને સલી વસ્તુ ખાવાથી. (૧૭૩) પ્ર–એક સાથે સળ રેગ શાથી થાય? ઉ–ગામડાં ઉજડ કરે, તૂટે તથા ધાડાં પાડે છે. (૧૭૪) પ્રવ—ઉછેરીને મોટા કરેલા માણસ દો શાથી દે? ઉ૦–રસેઈને વેપાર કરવાથી અને સારી વસ્તુ દેખાડી ખાટી ખવરાવવાથી. (૧૫) પ્ર--બાર વર્ષનું છેડ (સ્ત્રીઓના ગર્ભમાં) શાથી રહે Page #197 -------------------------------------------------------------------------- ________________ ઉ--પિશાબ ભેળે કરી આખી રાત રાખે છે. (૧૭૬) પ્ર૭- ૨૪ વર્ષનું છોડ શાથી રહે? ઉ૦-તીવ્ર ભાવથી વિષય ભોગ ભોગવવાથી અને ગર્લને ગાળવાથી.. (૧૭૭) પ્રહ–હમેશાં શરીરમાં બળતરા શાથી થાય? ઉ--લેનું મર્દન કરાવવાથી, અને શરીરપર બહુજ અસર તથા લેપ લગાડવાથી. (૧૭૮) પ્ર–-વાંઝણું સ્ત્રી શાથી થાય? ઉ૦–કૂલનું અત્તર કાઢવાથી, તથા મનુષ્ય અને પશુનાં બચ્ચાં મારવાથી. (૧૭૯) પ્ર—ઘણી બાઈડીએને પરણ્યા છતાં પુત્ર કેમ ન થાય? - ઉ–ઘણી વનસ્પતિને રસ કાઢવાથી. (૧૮) પ્રહ–હલાલખોર શાથી થાય? ઉ૦-બહુ જલચર ને મારવાથી તથા કસાઈનાં કર્મ કરવાથી, (૧૮૧) પ્ર--શકિત છતાં ધમાં કરણી કેમ ન બને? ઉ –મમઈ એટલે ઘણાં માણસનું લેહી કાઢયું હોય તે. (૧૮૨) પ્રવ –શરીર ભારે શાથી થાય? ઉ૦-આસવ, શરાબ કે દારૂ બહુ પીધે હોય તે. (૧૮૩) પ્ર–ગર્ભમાં આડું બાળક શાથી આવે? ઉ૦–સાધુને માથે આળ ચડાવે, શુદ્ધ આહાર લેનાર સાધુને અશુદ્ધ આપે તે ગર્ભમાં આડું આવે. (૧૪) પ્રવે--નરકમાંથી અગર તિર્યંચમાંથી અકામ નિર્જરા વગર મને ભૂખ વગેરે દુખ સહન કરવાં તે) કરીને મનુષ્ય થયે હેય તે? ઉ–તે મનુષ્ય પ્રથમ દુઃખી થાય અને પાછળથી - સુખ ભેગવે. વળી તેને શીર કલંક આવે, સજા પણ ભેગવે પણ 1 ભાખર ઈનસાફ થતાં નિર્દોષ ઠરી છૂટે. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ (૧૮૫) પ્ર–મેક્ષ શાથી મળે? , ઉ–જ્ઞાન, દર્શન (=શ્રદ્ધા) ચારિત્ર અને તપની રૂડે પ્રકારે આરાધના કરે, પાળે, અને ફરશે તે એ વગેરે કર્મના બંધ પાડવાનાં અને પાપનાં ફળ ભેગવવાનાં અનેક કારણે શાસ્ત્ર ગ્રંથમાં બતાવ્યાં છે. આ ભવમાં કરેલાં કેટલાંક કર્મ આ ભવમાંજ અને કેટલાંક આગળના ભાવમાં ભેગવવાં પડે છે. અનંત જ્ઞાની, સર્વજ્ઞ ભગવાને સંસારી જીની જે દશા કર્મને વિપાક થતી વખતે થાય છે તેનું અવલોકન કર્યું. તેનું વણીથી સંપૂર્ણ વર્ણન થઈ શકે નહિ. કારણ કે સંપૂર્ણ વિશ્વ અનંત જીથી ભરપૂર છે. એમાંના અકેક જીવને અનંત કર્મવર્ગણાના પુગળે લાગ્યાં છે અને એવા અકેક વર્ણ ગંધ વગેરે પર્યાયને અનંત વિસ્તાર થઈ શકે છે. એવા અપરંપાર વિપાકવિચયનું વર્ણન વાણી મારફતે કદી પણ બની શકે નહિ, તે પણ ધર્મધ્યાની જન, જ્ઞાની મહારાજની આજ્ઞાનુસાર વિપાક વિચયને યથાશક્તિ વિચાર કરતે કરતે કર્મોની વિચિત્રતાથી વાકેફ થાય છે. એવા માણસે કમ બાંધવાને કારણેથી બચીને, કર્મને ક્ષય કરવાના માર્ગમાં પ્રવર્તી, અનંત આધ્યાત્મિક સુખ મેળવે છે. ચતુર્થ પત્ર--“સંસ્થાનવિચય”. સંસ્થાનને અર્થ આકાર અને વિચયને અર્થવિચાર થાય છે. જગતને તથા જગતમાં રહેતા પદાર્થોના આકારને વિચાર કરે તેને સંસ્થાન વિચય ધમ ધ્યાન કહે છે. અનંત આકાશ (=પિલાણ) રૂપ જે અનંત ક્ષેત્ર છે કે જેને છેડે નથી તેને “અલોક” કહેવામાં આવે છે. આ અલેકના મધ્ય ભાગમાં ૩૪૩ રાજુઘનાકાર લાંબી પહેલી, એવી જગામાં જીવ અજીવ અથવા * ૯૭ પછીના તમામ બેલ “ગતમ પૃચ્છા” અને ધર્મશાનપ્રકાશ ગ્રંથના અનુસારે કંઈ વધારો કરી લખ્યા છે Page #199 -------------------------------------------------------------------------- ________________ उद्धलाक ૧૦, ૯ રૂપી અરૂપી પદાર્થરૂપ એક પીંડ છે તેને “લોક' કહેવામાં આવે છે. આ લેક, નીચે એટલે लोकाकार. સાતમી નરકને તળીયે ૭ सिद्ध રાજુ પહાળે છે. અને તે મૂળથી સાત રાજુ ઉપર આવે ત્યાં સુધી ઘટતું ઘટતું એક રાજુ આવે ત્યાં મધ્ય લેક છે. એ મધ્ય લેક એક રાજુ પહોળો છે, અને ત્યાંથી ઉપર ચડતાં અને પહેળાઈમાં પણ વધતાં વધતાં ચાર રાજુ (પાંચમા દેવલેક સુધી) આવે, ત્યાં मध्यलोक પાંચ રાજુની પહેળાઈ છે. ત્યાંથી ઉપર જતાં પહેળાઈમાં ઘટતાં ઘટતાં ત્રણ રાજુ લોકાગ્ર(મેક્ષસ્થાન) આવે છે, ત્યાં એક રાજુની પહોળાઈ છે. નીચે ઉછે, તે ઉપર સવળો અને તેની नित्य ઉપર ઉધે એમ ત્રણ દિવા निगोद (કડી) રાખવામાં આવે એવા અથવા પગ પહોળા કરી કેડ ઉપર હાથ લગાડી માણસ ઉભું રહે વગેરે ગેડવણ જેવા સંસ્થાન (આકાર)વાળે લોક છે, આવું કથન ભગવતિ આદિ શાસમાં લખેલું છે. આ લેકના મધ્ય ભાગમાં એક નસરણી જેવી એક રાજુ પહેળી ને સાતમી નરકથી મોક્ષ સુધી ચૈદ રાજુ नरक ૬ અધોકો Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ લાંબી ત્રસનાળ છે, તેની અંદર રસ અને સ્થાવર અને પ્રકારના જીવ છે. બાકીના સર્વ લેકમાં એકલા સ્થાવરજ જીવ ભરેલા છે. ત્રસનાળને નીચેને વિભાગ એટલે સાત રાજુ જેટલી, ( ઉંધા દિવા જેવી) જગ્યા જેને અધલક કહે છે તેમાં સાત નરક સ્થાન છે. ત્યાં પાપની અધિકતા હોય છે. જીવ ત્યાં ઉપજીને કરેલાં કર્મનાં અશુભ ફળ દુઃખી થઈ ભગવે છે. મધ્યમાં બને દિવાની સંધી મળે છે–ભેગા થાય છે ત્યાં ગોળાકાર ૧૮૦૦ જેજના ઉચી જગ્યા છે. તેને “મધ્ય” (તિરછ) લોક કહેવામાં આવે છે. તે તિરછા લેકની મધ્યમાં એક લાખ જજન જેટલે ઊંચે અને નીચે દશ હજાર જોજન પહેળે (મલથંભ જે) મેરૂ પર્વત છે. તેની ચારે બાજુએ ગેળ (ચૂડી જેવ) એક લક્ષ જનને લાંબો પહોળે (ગાળ) “જંબુદ્વિપ છે. તેની બહાર ચારે તરફ (ચૂડી જેવો) ગેળ બે લક્ષ જન પહેળે “લવણ સમુદ્ર છે. તેની ચારે બાજુએ તેજ ગેળ ચાર લક્ષ એજન પહેળે “ધાતકી ખંડ દ્વિપ છે. તેની ચારે બાજુએ આઠ લક્ષ જોજન પહેળે “કાલોદધ” સમુદ્ર છે તેની ચારે કેર ૧૬ લક્ષ જોજન પહેળે “પુષ્કર દ્વિપ” છે. આમ એકેકને ચારે બાજુ ફરતા ફરતા અને પહેળામાં એકેકથી બમણું અસંખ્યાત દ્વિપ અને અસંખ્યાત સમુદ્ર સર્વ ચુડી (બંગડી) ના સંસ્થાને (આકારમાં) છે. મેરૂ પર્વતની જડમાં સમ ભૂમિ છે, ત્યાંથી ૭૯૦ એજન ઉપર તારા મંડળ, ત્યાંથી ૧૦ જોજન ઉપર સૂર્યનું વિમાન છે ત્યાંથી ૮૦જન * પુષ્કરદિપના મધ્ય ભાગમાં ગોળાકાર (ચૂડી જેવો) માનુક્ષેત્ર પવત છે. આથી પુષ્કર દ્વિપના ચૂડાકારે ગોળ બે ભાગ પડે છે. જંબુદ્વિપ, ઘાતકી ખંડ દિપ, અને “પુષ્કરા દિપ એમ ગણ ભાગમળીને “અઢીદિ૫” કહેવામાં આવે છે અને તેની અંદરજ મનુષ્યની વસ્તી છે. * ચન્દ્રમાનું વિમાન સામાન્યપણે ૧૮૦૦ કાશ (ગાઉ) પહેલું છે, જ્યારે સૂર્યને ૧૬o0 ગાઉ પહોળો; અને ગ્રહ નક્ષત્ર તારામાં વિમાન જઘન્ય ૧૨૫ કેશ, ઉત્કૃષ્ટ ૫૦૦ કેશ પહોળાં છે. ૧૬ લક્ષ ગાઉ સુર્ય તથા ૧૭ લાખ ૬૦ હજાર ગાઉ ચન્દ્રમા પૃતીથી ઉંચો છે. એમ મિથ્યાત્વ ખંડન સુત્રમાં લખેલું છે, Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ઉપર ચંદ્રમાનું વિમાન છે. અને તે ઉપર ૨૦ જેજનની અંદર સર્વ તિષીઓનાં વિમાન આવેલાં છે. અઢી ક્રિપની અંદરના જ્યોતિષીનાં વિમાન અર્ધા કઠિના સંસ્થાનવાળ છે, અને બાહેરનાં ઈટ જેવાં છે. આગળ ઉપર (મૃદંગને આકારે) સાત કાજુ માઠે (કઈક એ છે) જે લેક રહે છે તેને “ઉધવલક” (ઉંચે લેક) કહેવામાં આવે છે. ત્યાં ૧૨ દેવલોક, ૯ કાંતિક, ૯ ગ્રેવક, ૫ અનુત્તર વિમાન આવેલાં છે, તેમાં બધાં મળી ૮૪૯૭૦૨૩ વિમાન છે, કેટલાંક ખુણી, કેટલાક ત્રણ ખુણીઓ અને કેટલાંક ગેળાકાર છે. ત્યાં પુણ્યની અધિકતા છે તેથી જે જીવ ત્યાં ઉપજે છે તે કરેલાં કર્મનાં શુભ ફળ સુખમાં ભેગવે છે. સર્વાર્થસિદ્ધ વિમાનથી ૧૨ જે જન ઉપર “સિદ્ધ શિલા” છે, તે ઉઘાડેલી ચતી છત્રી સમાન ૪૫ લક્ષ જોજન લાંબી અને તેટલીજ પહેળી ગેળાકારે છે. તેની ઉપર એક જોજનના વશમા ભાગ જેટલી જગામાં અનંત સિદ્ધ ભગવંત અરૂપી અવસ્થામાં અલેકની સાથે અડીને વિરાજમાન છે. આ સંક્ષેપમાં લેક અને અલકમાં રહેલા સ્કૂલ પદાર્થોના સંસ્થાનનું વર્ણન કર્યું. જીવન ૬ સંસ્થાન. (૧)--જેની ચારે બાજુ બરાબર અંગહાય અર્થાત્ પદ્માસનથી બેસીને બંને ઘુંટણની વચમાંની દેરી બરાબર આવે, વળી જમણા ખભા અને જમણા ઘૂંટણની વચમાં પણ તેજ દેરી જેટલું માપ આવે (જે પ્રમાણે હમણાં કેટલીક જૈન મૂર્તિને બનાવવામાં આવે છે) તેનું નામ “સમ ઉરસ સંસ્થાન, (૨)જેવું વડનું ઝાડ, કે જે નીચે માત્ર લાકડાનું થડ રૂંઢ મૂંઢ દેખાય છે અને ઉપર શાખા પ્રતિ શાખાથી શેભે છે, તેવી જ રીતે કમરથી નીચેનું શરીર અશોભનિક અને ઉપરનું શરીર શેનિક હોય તેનું નામ “નિગેહ પરિમંડલ સંસ્થાન.” (૩) જેવી રીતે + કાઠના ઝાડનું ફળ. * - Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ (૩) જેવી રીતે ખુરસાણો આંખઢીનુ ડ કે જેના ઉપરના ભાગમાં ઢુંઢાં નીકળે અને નીચે શાખા પ્રતિશાખાથી ચાલે; તે પ્રમાણે ઉપરનું શરીર તેા અશેાનિક અને કમરથી નીચેનું શરીર ાણ નિક લાગે તે સાદિ સ્થાન. (૪) વામનરૂપ એટલે રીંગણુ શરીર હેાય તે • વામન સંસ્થાન ’ (૫) પીઠમાં તથા છાતીમાં કુમડુ શરીર હોય તે જ સ’સ્થાન* * (૬) ગાઁ મળેલા મુડદાની પેઠે બધું શરીર ખરાબ હોય તે ‘હુડ સસ્થાન, ’ નરક, પાંચ સ્થાવર, ત્રણ વિકàદ્રિય, અને અસન્ની તિર્યંચ પંચેન્દ્રિય એ જીવાને આ છ સંડાણુમાંથી એક હુંડ સસ્થાન પ્રાપ્ત થાય છે; અને સ` દેવતા, તીર્થંકર, ચક્રવર્તિ, ખળદેવ, વાસુદેવ, આદિ ઉત્તમ પુરૂષોને એક સમ ચરસ સસ્થાન હોય છે. ત અજીવનાં પાંચ સસ્થાનઃ-(૧) વ⟩-બધી તરફથી ગાળ એટલે હૈં લાડુ જેવું, (ર) ત્રાંસુ=ત્રણ ખુણી એટલે ત્રિકાણાકૃતિ > સિ`ઘેાડા જેવું, (૩) ચેારસ = ચાર ખુણી ખાજોઠ ] જેવું, (૪) પરિમલ=ગાળ ૦ ચૂડી જેવું, અને (૫) આય’તસ= | લાંબું લાકડી જેવું. આ પાંચ સસ્થાનવાળા આ જગતમાં અનેક અજીવ પદ્મા છે. વટ્ટ સંસ્થાનવાળા એટલે વાટલા આકારના, વૈતાઢ પર્વત વગેરે; ત્રાંસા અને ચારસ આકારનાં, કેટલાક દેવતાનાં વિમાન વગેરે; તથા પરિમડલ આકારના, દ્વિપસમુદ્રાદિક છે. તે; એમ અનેક ખીજા પદાર્થ જાણવા. આ સંસ્થાન ( સઢાણુ ) નું જે વર્ણન કર્યું તેવા આકારના સર્વ પદાથા માં આપા જીવ અનત વખત ઉપજીને મરણ પામી આન્યા છે.--અર્થાત્ સર્વ પ્રકારના ઉંચ નીચ સસ્થાન વાળી વસ્તુના માલિક બની આવ્યે છે, અને તે તમામ વસ્તુને ભાગવીપણુ આવ્યા છે, હવે અરેરે જીવ! અહીં તને પુણ્યદયથી તારા શરીરનું ર Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ શ્રી આદિનું, મનેભ્ય સસ્થાન મળેલું છે, તથા શયન, આસન, રહેઠાણુ, વસ, સુષણ, વાહન ઇત્યાદિ ઇચ્છિત ઋદ્ધિ પ્રાપ્ત થઈ છે, તેજોઈતે શામાટે તેના ક્દમાં ફસાય છે? શું મરણ પામીને તેમાંજ તારે ઉત્પન્ન થવું છે? કહેવાય છે કે · આશા ત્યાં વાસા જેવી ઇચ્છા તેવા વાસ મળે તે પ્રમાણે જાણી સારા સંસ્થાનના પંઢાર્થાંમાંથી મમત્વના ત્યાગ કરવા, અને કેઈ વખત અશુભેાદયથી અશે।ભાનિક સંસ્થાનમય પેાતાનું શરીર અથવા સ્ત્રી આફ્રિક કુટુંબ સચેત્ર મળી ગયા, અથવા તા અયેાગ્ય શયનાસનને જોગ મળી ગયા તા ખેન્દ્રિત ન થતા, કારણ કે સંસ્થાન તે ફક્ત એક વ્યાવહારિક રૂપ છે. તેથી આંતરિક કાંઈ કાર્યની સિદ્ધિ થતી નથી. જેનાથી કાર્યની સિદ્ધિ થાય નહિ, તેમાં રૂ” તુષ્ટ થવું એને અજ્ઞાનતા કહેવામાં આવે છે. વળી વિશેષ વિચાર કરકે હું જીવ! જ્ઞાની થઈને નકામા કાર્ટીમાં રાગ દ્વેષ કરી કર્મ બધન કરે છે, તે તારા જ્ઞાનથી તને શું ફાયદો થયા ? ' ઇત્યાદિ વિચારી સારા યા ખરાબ સંસ્થાનવાળા પદાર્થાંમાંથી રાગ દ્વેષ આછા કર અને સદા એકજ આકારમાં રહેનાર જે નિજામ ગુણ તથા પરમાત્મ સ્વરૂપ છે તેમાં પેાતાને પરિણમાવ. . 6 આ ધર્મ ધ્યાનના ચાર પાયાનું સંક્ષેપમાં રૂપ કહ્યું, ધ ધ્યાની જીવ એ વિષે યથા બુદ્ધિવિચાર કરી ધર્મ ધ્યાનમાં પેાતાના આત્માને સ્થિર કરે છે. દ્વિતીય પ્રતિશાખા--- ધમધ્યાનાનાં લક્ષણ. धम्मस्सणं झ्झाणस्स चत्तारि लख्खणा पण्णत्ता तं जहा, તા બાળાર, નિલપર, કફ મુન્નરૂ, I —વવાઇ સત્ર. Page #204 -------------------------------------------------------------------------- ________________ 'આ ધર્મધ્યાનના ધ્યાતાને ઓળખવાનાં ચાર લક્ષણ છે – (૧).જિનાજ્ઞામાં રૂચિ હોય તે “આજ્ઞારૂચિ', (૨) જિજ્ઞાનના આભ્યાસમાં રૂચિ હોય તે “નિસગરૂચિ, (૩) સબોધ શ્રવણ કરવાની રૂચિ તે “ ઉપદેશ રૂચિ, અને (૪) જિનાગમ શ્રવણ કરવાની રૂચિહેય તે “સત્ર રૂચિ રૂચિને અર્થ ઉત્કૃષ્ટ ઈચ્છા છે. જેવી રીતે કામીને કામની ધનેચ્છને પૈસાની, નામલેભીને નામની, ભૂખ્યાને અન્નની, તરસ્યાને પાણીની, સમુદ્રગામીને વહાણની, રોગીને ઓસડની, રસ્તે જતાં ભૂલા પડેલાને કેઈ સાથની ઈત્યાદિ જે જે કાર્યને જે જે અથી , હોય છે, તેને તે તે કામ પૂરું થવા માટે સ્વભાવિક ઈચ્છા રહે. છે. કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તેના મનમાં તાલાવેલી ઝણઝણાટી થઈ રહે છે, કાર્ય પૂર્ણ થયા પછી હર્ષ પ્રાપ્ત થાય છે, અને વિયેગ થતાં પાછી તેવી તેવી ઉત્કંઠા જાગે છે તેનું નામ રૂચિ છે. સંસારી જીની જેવી રૂચિ વ્યાવહારિક પિગલિક કામોમાં હોય છે તેવી રૂચિ ધર્મધ્યાનીને આત્મસાધનનાં કાર્યોમાં હોય છે. આ આત્મસાધનની રૂચિનાં જે પારમાર્થિક કાર્યો છે તેના મુખ્ય ચાર ભેદ કરેલા છે. પ્રથમ પત્ર–“આજ્ઞા રૂચિ. ” (૧) “આજ્ઞારૂચિ—-અનાદિ કાળથી આ જીવ જિનાજ્ઞાનું ઉલ્લે ઘન કરી સ્વછંદાચારી બની રહ્યા છે. તેથીજ અત્યાર સુધી સંસારમાં પરિભ્રમણ કર્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવ્યું છે કે -- छदं निरोहेण उवेइ मोख्खं । (ઉત્તરા ૪, ગાથા ૮).. અથર્--સ્વછંદ (ઈચ્છા )નું નિરૂધન કરી જિનાજ્ઞામાં પ્રવર્તન : કરવાથી મોક્ષ મળે છે. માટે મુમુક્ષુ જને પિતાની ઈચ્છાને રેકી, વીતરાગની આજ્ઞામાં પ્રવર્તવાને પ્રયત્ન કરી જોઈએ. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર હવે વીતરાગની આજ્ઞા શું છે તે વિચારીએ – વીતરાગ' રાગ દ્વેષના ક્ષય કરનારને કહેવામાં આવે છે. જેણે રાગ દ્વેષના ક્ષયમાંજ લાભ જે છે તે રાગ દ્વેષ ઓછા કરવાની જ આજ્ઞા કરે એ નિ:સંદેહ છે. આવું જાણું વીતરાગની આજ્ઞાને ઈરછકે સદા મધ્યસ્થ પરિણમી અથવા પ્રતિબંધ રહિત રહેવું ઘટે છે. એ પ્રતિબધ ચાર પ્રકારનાં છેઃ (૧) દ્રવ્યથી–તેના ત્રણ ભેદ છે. (૧)સજીવ– તે દ્વિપદ એટલે મનુષ્ય, પંખી આદિ અને ચતુષ્પાદ એટલે પશુ, ગાય આદિ, (૨) અછવ-તે વસ્ત્રાપાત્ર ધનાદિકને, અને (૩) મિશ્ર–એટલે બંને (જીવ આજીવ)નું મિશ્રણ થયેલ છે જેમકે વસ્ત્ર ભૂષણથી સજજ થયેલ મનુષ્ય, પશુ ઈત્યાદિ (૨) ક્ષેત્રથી-ગામ, નગર, ઘર, ખેતર ઈત્યાદિ, (૩) કાલથી-ઘડી, પહેર, દિવસ, રાત્રિ, પક્ષ, માસ, વર્ષ વગેરે, (૪) ભાવથી-ધાદિ કષાય, મેહ, મમત્વ, આ ચારે પ્રતિબંધથી રહિત રહેવું જોઈએ. * ક્ષુધા (મુખ), તરસ, ઠડી, તડકે આદિ સમભાવથી સહન કરવો જોઈએ, મીઠાં કે કડવાં વચનની દરકાર ન રાખવી જોઈએ, નિદ્રા, પ્રમાદ, આહાર ઓછાં કરવાં જોઈએ, સદા જ્ઞાન, ધ્યાન, તપ, સંયમમાં આત્માનું રમણ કરી તેવી પ્રવૃત્તિ રાખવી જોઈએ. [ આ આજ્ઞારૂચિને વિસ્તાર અગાઉ આજ્ઞાવિચયમાં વિશેષતાથી થઈ ગયું છે. ત્યાં જે કહ્યું છે તે “વિચાર” સમજ અને અહીં જે કહેલ છે તે પ્રવર્તન કરવાની “ઇચ્છા” એમ સમજવું.] * આ શ્રાવક અમાર, આ ક્ષેત્ર અમારૂં એવા પ્રતિબંધનમાં બંધાવાથીજ હમણાંના વખતમાં વીતરાગના અનુયાયીઓમાં ધર્મધ્યાનની હાનિ થઈ કેશમાં વૃદ્ધિ થતી નજરે દેખાય છે. આત્માર્થીઓએ આ ઝગડાથી બચી અમતબંધ-વિહારી થવું જોઈએ કે જેથી ધર્મધ્યાન અખંડિત રહે. ' Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ દ્વિતીય પત્ર–નિસગ રૂચિ.” (૨). “નિસર્ગો (નિસ) રૂચિ' –-ધર્મધ્યાની પુરૂષને આ વિધાલયમાંના સર્વ પદાર્થ એવા લાગે છે કે તે જાણે પિતાને સદુબધજ કરતા હેય નહિ. શ્રી આચારાંગ શાસ્ત્રના ફરમાન મુજબ જ્ઞાની મહાત્મા આસવના સ્થાનમાંજ સંવર નિપજાવી લે છે. જેવી રીતે નિમિરાજ ઋષિએ પિતાની પ્રેમાળ સ્ત્રીઓની ચૂડીઓને અવાજ સાંભળી [ જે કિયા અન્યના સંબંધમાં કામ રાગની વૃદ્ધિ થવાનું કારણ થાય છે] તેનાથી તેને વૈરાગ્ય પ્રાપ્ત થયે. એવી જ રીતે ઝાડ, ખાન, પાન, વસ્ત્ર, ભૂષણ, ગ્રામ, મસાણ, રેગ, હર્ષ, શોક, વાદળાં, વિદ્યુત (વિજળી), સંયેગ, વિયેગ, નિવૃત્તિ ભાવ, એ સર્વ વૈિરાગ્ય ઉત્પન્ન થવાનાં કારણ બની વૈરાગ્ય ઉત્પન્ન થાય તે નિસર્ગ રૂચિ, તેમજ કેટલાક જાતિસ્મરણ જ્ઞાનથી પિતાના પૂર્વના ૯૦૦ ભવ (સંજ્ઞી પંચેંદ્રિયની લગોલગ કર્યો હોય તેને) જાણે છે તેથી જન્માંતરમાં કૃતકર્મનાં ફળ ભેગવેલાં જોઈ વૈરાગ્ય પામે છે. આવાં આવાં અનેક કારણથી જેને તત્વજ્ઞાન પ્રાપ્ત x (મિથિલા નગરીના નમિરાયજીને શરીરમાં દાહજવર થયે, તે વખતે વૈદ્યના કહેવાથી શાંતિના ઉપચાર વાતે ૧૦૮ રાણીઓ બાવનાચંદન ઘસીને શરીર પર લગાડતી હતી. તે વખતે સર્વના હાથની ચુડીઓ ભેગી થતાં તેને અવાજ ઘ થવાથી નમિરાયે કહ્યું: ‘મને આ ઘાંઘાટ સારો નથી લાગ.” એટલે તરત જ સર્વે પ્રેમી પ્રમદાએ સૌભાગ્ય ચિફ તરીકે અમે ચૂડી હાથમાં રાખી બીજી બધી ચૂડીઓ ઉતારી નાંખી. અવાજ બંધ થવાનું કારણ વિચારતાં સમજમાં આવ્યું કે “બધી ચૂડી એક સ્થાને હતી તેથીજ ગડબડ થતી હતી પણ જ્યારે એક રહી ત્યારે બધી ગડબડ મટી ગઈ. બસ! જ્યાં સુધી બધામાંજ હું ફસાયો છું ત્યાં સુધીજ હું દુખી છું. જે હું આ બંધનમાંથી મુક્ત થાઉં તે સર્વ શોક તજી સુખી બનું.” આટલું વિચારતાં તેને રોગ શાંત થયે અને તે દિક્ષા લઈ અનંત સુખ પામ્યો) Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ કરવાની રૂચિ થાય છે તેને નિસર્ગ રૂચિ કહેવામાં આવે છે. અન્ય મતાવલખીને અજ્ઞાન તપનાં કષ્ટ સહેવાથી અકામનિર્જરા થાય છે અને તેથી જ્ઞાનાવરણીય કર્મના ક્ષયપશમ થતાં વિભગજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ જ્ઞાનથી જૈન મતના સાધુની ઉત્કૃષ્ટ શુદ્ધ ક્રિયા જોઈ અનુરાગ જાગતાં, વિભગજ્ઞાન મટી અવધિ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે તત્વજ્ઞાનપર ચિ જાગતાં જે સમ્યકત્ર પ્રાપ્તિ થઈ તે તે પશુ ‘નિસળ રૂચિ. ’ આવી રીતે કાઇ પણુ પ્રકારે તત્ત્વજ્ઞતા પ્રાપ્ત થાય, અને તેમાં પરિણામ સ્થિરીભુત થાય, તેજ ધર્મ ધ્યાનીની નિસર્ગ રૂચિનું લક્ષણ જાગ્રુવું. તૃતીય પત્ર— ઉપદેશ ચિ " - ૨. • ઉપદેશ રૂચિ ’ — શ્રી તીર્થંકર, કેવલજ્ઞાની, ગણધર મહારાજ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, સમ્યદ્રષ્ટિ, ઈત્યાદિ જે શુદ્ધ શાસ્ત્રાનુસાર ઉપદેશ કરે, અને તે સાંભળવાથી ધર્મ ધ્યાનીની રૂચિ જાગે તે ‘ઉપદેશ ચ’ દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં ફરમાવ્યું છે કે: - ગાથા—સોચા ગાળફ છાનું, સોચા નાળરૂ પાવનું; 1 उभयं पि जाणइ सोच्चा, जं सेयं तं समायरे ॥ દશવૈકાલિક સૂત્ર 'એધ્ય૦ ૪ ગાથા ૧૧. અ—(૧) સાંભળવાથી જાણી શકાય છે કે અમુક સુકૃત્ય કરવાથી આત્માનું કલ્યાણ (સારૂં ભલું) થશે, (૨) અમુક કુકૃત્ય કરવાથી પાપ થશે—ખુરું થશે તથા (૩) અમુક કામ કરવાથી ભલું અને જીરૂં અને કામ થશે. જેવી રીતે:--કામભોગથી સુખ થાડું છે અને દુ:ખ અનતછે એ અને વાત સમજાયછે. આ ખાખતમાં કહેવું જોઇએ કે મિશ્ર પક્ષ ગૃહસ્થને છે, ને શાસ્ત્રમાં તેને ધમ્મામમ્મી’ તથા ‘ચરિત્તા ચરિત્તે' કહેલછે, તેને સ'સારમાં વસીને પાપવિના ગુજરાન કરવું મુશ્કેલછે.આવું સમજી ઉદાસીન વૃત્તિથી ગૃહસ્થેપશ્ચાતાપ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ યુક્ત કામ જેનું કાર્ય કરવાનું છે, અને આત્મ કલ્યાણના કતાં તરીકે ધર્મને જાણી જ્યારે જ્યારે અવસર મળે ત્યારે ત્યારે અત્યંત હર્ષથી ધર્મ ક્રિયા કરે છે. સાંભળવાથી આ ત્રણ વાતે માલુમ પડે છે, તે તેમાંથી જે સારી લાગે તેને સ્વીકાર કરવાથી સુખી થવાય છે. ઉપદેશ સાંભળવાથી જ એ બધું જાણે શકાય છે. ઉપદેશ માં સદા વના નવા તથા જાત જાતના સદ્ધ શ્રવણ કરવાથી સ્વભાવિક રીતે તત્ત્વ રૂચિ અને તત્ત્વજ્ઞતા ઉત્પન્ન થાય છે. ધ્યાનસ્થ થવાથી તે બોધ હૃદયમાં રમણ કરે છે, તેથી અન્ય વૃત્તિથી ચિત્ત નિવૃત્ત બની એકાંત ધર્મધ્યાનમાં લાગી ધ્યાનની સિદ્ધિ કરે છે. ધર્મધ્યાની જ ઉપદેશ, શ્રવણ, મનન, નિદિધ્યાસન અને તે અનુસાર પ્રવૃત્તિ કરવામાં અધિક રૂચિ રાખે છે. ચતુર્થ પત્ર–“સૂત્ર રૂચિ ” -સૂત્રરૂચિ' (સુત્તરૂ)-સૂત્ર એટલે દ્વાદશાંગી અથવા ભગવંતની વાણી,તે બાર અંગનાં નામ:-(૧) “આચારાંગ–આમાં સાધુના આચાર વગેરેનું વર્ણન છે (૨) “સુયગડાંગ-આમાં અન્ય મતાવલંબીઓના મતનું સ્વરૂપ બતાવી તેનું નિરાકરણ કર્યું છે. (૩) “ઠાણુંગ–આમાં દશ સ્થાનકના અધિકાર છે, (૪) “સમવાયાંગ–આમાં જીવાદિ પદાર્થોના સમૂડને સંખ્યા યુકત સમાવેશ કર્યો છે; (૫) “વિવિહા પણુતિ' (ભગવતી) -આમાં વિવિધ પ્રકારના અધિકાર છે, (૬) જ્ઞાતા–એમાં ધર્મ કથાઓ છે; (૭) “ઉપાસક દશાંગ–એમાં દશ શ્રાવકને અધિકાર છે, (૮) “અતગડી માં અંતગડ (કર્મને અંત , કરનાર) કેવલીઓને અધિકાર છે, (૯) “અણુતાવવા–એમાં અનુત્તર વિમાનમાં ઉપજનારાને અધિકાર છે, (૧૦) પ્રશ્વવ્યાકરણ માં આસવ સંવરને અધિકાર છે, (૧૧) “વિપાક–એમાં શુભા શુભ કમ ભેગવનારની કથા છે. અને (૧૨) દ્રષ્ટિવાદ' નામના અંગમાં સર્વ જ્ઞાનને સમાવેશ કરવામાં આવ્યું હતું. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ આ દ્વાદશાંગી એટલે શ્રી જિનેશ્વર ભગવાનની વાણી -અગાધ જ્ઞાનને સાગર છે, તત્વજ્ઞાનથી પ્રતિપૂર્ણ ભરેલી છે જ્ઞાતાને અપૂર્વ ચમત્કાર હૃદયમાં ઉત્પન્ન કરે છે; અત્મિસ્વરૂપ બતાવનારી, મિથ્યા બ્રમ મટાડનારી, મેહ પિશાચને નસાડનારી, મોક્ષ પથે ચડાવનારી અને અનંત અક્ષય અવ્યાધ સુખને ચખાડનારી છે. શ્રી જિનેશ્વર ભગવંતની વાણુજ ગુણની ખાણ છે. તેના પઠન, શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવામાં ધર્મધ્યાની મહાત્મા સદા પ્રેમાતુર રહે છે. એકેક શબ્દ અત્યંત ઉત્સુક્તાથી ગ્રડણ કરી તેના રહસ્યમાં અંતઃકરણને પ્રવેશ કરી, એકાગ્રતાથી લીન થઈ અપૂર્વ અનુપમ આનંદ પ્રાપ્ત કરે છે. તૃતીય પ્રતિ શાખા- ધર્મધ્યાનીનાં આલમ્બન, સવ-ધમણ જ્ઞાન વારિ ગાઈવ પviા તં નહાવાયા, પુછા, પય, વા. અર્થ–-ધર્મધ્યાન કરનારને ચાર આલંબન (આધાર) ફરમાવ્યા છે. જેવી રીતે વૃદ્ધ મનુષ્યને માર્ગક્રમણ કરવામાં લાકડી આધારભૂત થાય છે, અને જેમ મહેલ ઉપર ચઢવાને નિસરણીનાં પગથી આધારભૂત છે, તેવી રીતે ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થનાર મહાત્માને જે ચાર પ્રકારના આધાર હોય છે તે કહીએ છીએ -- (૧) “વાયણ –(વાચના)-સૂત્રનું પઠન, (૨) “પુછણ” (પૃચ્છના) -સંદેહ નિવારણ અર્થે ગુરૂને પૂછવું તે, (૩) પરિયડ્ડના' (પરિવતેના)-શીખેલા જ્ઞાનને વારંવાર સંભારવું (ફરી સંભારી જવું, અને (૪) ધમકહા” (ધર્મ કથા )-ધર્મની કથા ( વ્યાખ્યાન ). કહી, પ્રગટ કરવી. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ પ્રથમ પત્ર- “વાણું (વાચના) (૧) “વાચના”—ગીતાર્થ, બહુ સૂરી, આચાર્ય, ઉપાધ્યાય, ઈત્યાદિ વિદ્વરની પાસેથી જ્ઞાન ગ્રહણ કરવું (શીખવું), અથવા લિખિત સૂત્ર ગ્રંથાદિ વાંચવા એ દયાનીના યાનનું પ્રથમ આલંબન (આધાર) છે. પહેલાં ચેથા આરામાં પ્રબળ (તીકણુ) પ્રજ્ઞા (=બુદ્ધિ) ના કારણે શાસ્ત્રાદિક લખવાની જરૂર ઘણી ડી હતી. તેઓ સ્વગુરૂ પાસેથી થોડા કાળમાં ઘણું જ્ઞાન કંઠાર કરી લેતા હતા; કેટલાક તે એટલા બધા તેજ બુદ્ધિવાળા હતા કે ૧૪ પૂર્વની વિદ્યા કે જે કદાપિ લખવામાં આવે તે ૧૬૩૮૩ હાથી ડૂબી જાય એટલી શાહી તેમાં જોઈએ તેટલું જ્ઞાન એક મુહૂર્ત માત્રમાં કઠે કરી લેતા હતા; અર્થાત (૧) ઉનેવા--ઉત્પન થનારા પદાર્થ, (૨) વિઘનેવા-- વિનાશ પામનારા પદાર્થ અને (૩) યુવા–ધ્રુવ (સ્થિર) રહેનારા પદાર્થ, એ ત્રણ પદ ભણાવવામાં આવતાં કે તરતજ ચિર પૂર્વનું જ્ઞાન સમજમાં આવી જતું. જેવી રીતે એક કુંડના પાણીમાં એક તેલનું ટીપું નાંખવાથી તે આખા હેજમાં ફેલાઈ જાય છે તેવી રીતે એક સંક્ષિપ્ત શબ્દ કહેવામાં આવતાં તેમને તે શબ્દને તમામ વિસ્તાર પરગમી જતે વળી ચાદપૂર્વનું જ્ઞાન જેના એક ખૂણામાં સમાઈ જાય એવા દ્રષ્ટિવાદ અંગના પઢનારા પણ ત્યારે વિરાજમાન હતા. દ્રષ્ટિવાદ સૂત્રમાં જ્ઞાનને જે પરમેભ્રષ્ટ રસ છે તેમાં તેમને અંતરાત્મા એ લીન થઈ જતું હતું કે છ છ મહિના જેટલે સમય ધ્યાનમાં વ્યતિક્રાંત (વ્યતીત) થઈ જાય છતાં તેમને ભૂખ તરસ, શીત, ઉષ્ણતા આદિ પીડાજનક (દુઃખદાયક) લાગતા નીિ. આવા આવા પ્રબળ બુદ્ધિવાળા હોય ત્યાં લેખ લખવાની શી જરૂર પડે? એ આરે ઉતર્યા પછી લગભગ ૯૭૬ વર્ષ થયા ત્યારે શ્રી દેવી (દેવદ્ધિ) ગણિ 8માં શમણ નામના આચાર્ય ૨૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ - કોઈ રોગને મટાડવા માટે સૂંઠ લઈ આવ્યાં હતા અને તે હાર કર્યા બાદ લેવાની હતી તેથી કાન પર રાખેલી હતી, તે વખતસર ખાવાનું ભૂલી ગયા અને દેવસી પ્રતિક્રમણ કરતી વખતે આશા લેવામાં નમસ્કાર કરતાં સૂંઠ કાન પરથી પડી ગઈ ત્યારે જાણ્યું. પિતાને વિચાર છે કે પૂર્વ જેટલું જ્ઞાન વિદ્યમાન છે છતાં બુદ્ધિ અને યાદશકિત આટલી મંદ થઈ ગઈ તે પછી શું થશે? અમને આમ જ્ઞાન નષ્ટ થતું જશે તે ઘેર અંધકાર છવાશે! આથી જ્ઞાન લખાવવાની ઘણી જરૂર છે. લિખિત જ્ઞાન ભવ્ય જીને હવે પછી બહુ આધારભૂત થશે–ઈત્યાદિ વિચાર કરી સંક્ષેપમાં સૂત્ર લખવાનું શરૂ કર્યું કારણ કે પ્રથમ આચાસંગજીમાં ૧૮૦૦૦ પદ હતાં, જ્યારે હમણાં ફક્ત મૂલના ૨૫૦૦ લેકજ જોવામાં આવે છે. એવી જ રીતે દ્રષ્ટિ વાદાંગ સિવાય ગીઆરે અંગાદિ ૭૨ સૂનું લખવું સંક્ષેપમાં થયું કે જેની હુંડી (નામાદિ) શ્રી સમવાયાંગજી તથા નંદીજી સૂત્રમાં છે. બાકીનું સર્જ. જ્ઞાન તેમની સાથે ગયું. હવે આ પંચમ કાળમાં તીર્થકર, કેવળી, ગણધર, દ્વાદશાંગીના પાઠી, પૂર્વધારી વગેરે અપાર જ્ઞાનના ધારક કોઈ રહ્યા નથી. શ્રી ઉત્તરાધ્યનજીના દશમા અધ્યયનમાં કહ્યું છે કેગાથા -- દુનિને ગઝ ટ્રિ, વઘુમા સિફ મણિપ, संपइ नेयाउए पहे, समयं गोयम मा पमायए. - ઉતરા૦ ૧૦, ગાથા છે. ' અર્થહમણાં આ પંચમકાલમાં નિશ્ચયથી શ્રી જિન-તીર્થકર ભગવાન અને કેવળજ્ઞાની દેખવામાં આવતા નથી, પરંતુ મોક્ષમાગના ઉપદેશ કરનાર, જિનેક્ત સિદ્ધાંતને સદધ કરનાર અને ઇને મુક્તિ પંથમાં વાળનાર “સદગુરૂ” ઘણા છે, તે તેના પાસેથી ન્યાયમાર્ગ-મક્ષપથ પ્રાપ્ત કરવામાં હે ગતમ! સમય માત્ર પ્રમાદ-આળસ ન કરે! Page #212 -------------------------------------------------------------------------- ________________ - ૧૭e. આ ગાથાનુસાર હમણાં તે ભવ્ય. મોક્ષાથી અને જિનેન્દ્ર સંભળાવનાર અને સબધ આપનાર ફક્ત સદ્દગુરૂએ જ આધાર રોલ છે. મેક્ષાથીઓની ઈચ્છા સિદ્ધ કરનારૂં માત્ર જ્ઞાન છે અને તે ફક્ત - સૂત્ર અને ગ્રંથમાં છે. તેનું રહસ્ય ગીતાર્થ, બહુ સૂત્રી, ઉત્પાદ બુદ્ધિવાળા અને દીર્ધ દ્રષ્ટિવાળા પાસે છે. તેમણે પિતાના ગુરૂઓ પાસેથી યથા વિધિ ધારણ કરેલ છે અને ન્યાય માર્ગમાં લૈકિક અને કો સર રીતે શુદ્ધ પ્રવૃત્તિથી પ્રવૃત્ત રહેલા છે. તેઓ શાંત, દાંત, નિરા| ભી અને નિષ્પરિગ્રહી છે, તેમની પાસેથી શાસ્ત્રાભ્યાસ કરવો જોઈએ, કારણ કે શાસ્ત્રરૂપ સમુદ્ર અતિ ગહન ગૂઢાર્થથી ભરેલ છે; તેનું યથાર્થ જ્ઞાન થવું તેજ આત્મ કલ્યાણકારક છે. . . આ જમાનામાં કેટલાક લેભાગુઓ અભિમાનથી ગુરૂગમ વગરની પુસ્તકવિદ્યા પઢી પંડિતરાજ બની ગયા છે, તેમણે ઘણે સ્થાને અર્થનો અનર્થ કરી શાસ્ત્રને શસ્ત્ર બનાવી દીધું છે; અનંત ભવ ભ્રમણ મટાડનાર, પવિત્ર અહિંસામય પરમ ધર્મને હિંસામય બનાવી અનંત ભવને વધારનાર બનાવ્યું છે; આથી ચેતવણી આપવાની જરૂર રહે છે કે મોક્ષાથીઓએ પહેલાં તે જ્ઞાનદાતા ગુરૂના ગુણેની પરીક્ષા શાસ્ત્રાનુસાર કરી તેમની પાસેથી જ્ઞાન લેવું જોઈએ. શ્રી સૂયગડાંગજી સૂત્રના ૧૯મા અધ્યયનમાં ધર્મોપદેશકનું લક્ષણે આ પ્રમાણે બતાવેલ છે. જાયા–ગાપુજે સલાહ, જીતો ગાવે जे धम्म सुद्धं मख्खाति, पडिपुन मणालिसं ॥ ' સૂયગડતાં પ્ર૦ મુ. સ્ક, ૧૧ મું અધ્ય૦, ગાથા ૨૪. અથ–જેણે મન, વચન અને કાયારૂપ આત્માને પાપ માગમાં જતે અટકાવી પિતાને વશ કરેલ છે, જે કુમાર્ગમાં આત્માને જવા દે નથી, જે સદા પંચદ્રિય અને મનને વિષયથી નિવાસી ધર્મ ધ્યાનમાં લાગી રહ્યો છે, જેણે સંસારને આરંભ Page #213 -------------------------------------------------------------------------- ________________ પરિગ્રહરૂપ પ્રવાહ બંધ કરે છે, મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને અશુભગ એ પાંચ આસવથી જે રહિત થયા છે, અને અહિંસા, સત્ય, દત્ત, બ્રહાચર્ય અને અમમત્વ એ પાંચ પાયવ્રત જેણે ધારણ કરેલ છે, આટલા ગુણની ધારક જે હોય તે જ સત્ય, શુદ્ધ, યથાતથ્ય, શ્રી વીતરાગપ્રણત ધર્મ ફરમાવી શકે છે. તે કે ધર્મ ફરમાવશે?–તે કહે છે કે–પ્રતિપૂર્ણ, ન્યૂનાધિતા રહિત, દેશ વિરતિ (શ્રાવકને) અને સર્વ વિરતિ (સાધુને) એમ બે પ્રકારને, નિરૂપમ ઉપમા રહિત એ ધર્મ ફરમાવશે. અન્ય કોઈપણ એવા ધર્મને પ્રકાશ કરી શકતા નથી. આવા ગુણ પાસેથી જ્ઞાન સંપાદન કરવું એગ્ય છે. અન્ન, ધન આદિ સામાન્ય વસ્તુ પણ દાતાની પાસેથી ગ્રહણ કરતાં અનેક મનુષ્ય લઘુતા બતાવે છે, તથા સરેવરમાંથી પણ નમ્યા વગર પાણી લઈ શકાતું નથી તે જ્ઞાન જે અદ્ભુત્તમ પદાર્થ લઘુતા ને નમ્રતા વગર કયાંથી પ્રાપ્ત થાય? માટે જ્ઞાન પ્રાપ્ત કરવાની રીતિ શ્રી ઉત્તરધ્યયનછના પહેલા અધ્યાયમાં એવી ફરમાવી છે કે -- आसणगओन पुच्छेजा, नेव सेज्जागओ कया। आगम्मुडओ संतो, पुच्छेज्जा पंज्जलिउडो ॥ २२॥ . एवं विणअजुत्तस्स, सुतं अत्थं च तदुभयं ॥ पुच्छमाणस्स सीसस्स, वागरेज्ज जहा सुयं ॥२३॥ ઉતરાઅધ્ય. ૧ ગાથા રર-ર૩ અર્થાત-પિતાના આસને બેઠાં બેઠાં તથા પથારીમાં સૂતાં સૂતાં કરી પ્રશ્નાદિક પૂછવા નહિ, કારણ કે આસન અભિમાન જનક છે, અને અભિમાન જ્ઞાનને શત્રુ છે. સૂતાં સૂતાં જ્ઞાન ગ્રહણ કરવાથી અબિનય અને પ્રમાદ થાય છે અને તેથી જ્ઞાનને નાશ થાય છે Page #214 -------------------------------------------------------------------------- ________________ અડાડી બંને હાથી અને સર ? ઉકઠા દશાવી જયારે પ્રશ્ન પૂછવાની અને જ્ઞાન ગ્રહણ કરવાની ઈચ્છા હોય ત્યારે આસન, અવિનય, માન અને પ્રમાદને છેડી જ્યાં ગુર . મહારાજ વિરાજતા હોય ત્યાં તેમની સન્મુખ નમ્રતાથી જઈ બે ઘુંટણ જમીનને અડાડી તેમજ બંને હાથ જોડી મસ્તકને નમાવી ત્રણ વખત ઉઠ બેસ સાથે નમસ્કાર કરે અને બંને ઘુટણને જમીન સાથે અડાડી બંને હાથ જોડી નમસ્કાર સાથે સમુખ રહી ઉંચી રીતે બહુ માન સૂચક વચનેથી પ્રશ્રનેત્તર કરવા, તેમજ સૂત્ર અર્થ વગેરે પૂછવું, શું ઉત્તર મળે છે તેની આતુરત–ઉત્કંઠા દર્શાવી એકાગ્ર દ્રષ્ટિ તેમની સન્મુખ રાખી તે જે ફરમાવે તે “જી! તહર” એવાં વચન પૂર્વક ગ્રહણ કરવું. જેટલું પિતાને યાદ રહે તે ગ્રહણ કરવું, વધારે લેભ નહિ કરે. એવી રીતે વિનય યુકત પૂછવાથી ગુરૂમહારાજ પિતાના ગુરૂ પાસેથી જેવું જ્ઞાન ધારણ કર્યું હશે તે શીખવશે. | સદગુરૂ પાસેથી જે જ્ઞાન ગ્રહણ કર્યું હોય, તેનું પુનરાવર્તન કરતાં (= ફરી ફેરવી જતાં) કઈ પ્રકારની શંકા ઉત્પન્ન થાય, કઈ શબ્દનું વિસ્મરણ થાય (= ભૂલી જવાય), કેઈને પ્રશ્ન પૂછતાં ઉત્તર મળે ન હોય, ધર્મ દીપાવવાની અને નવી વાત અને બતાવવાની જરૂર હોય ત્યારે પણ પૂર્વોક્ત વિધિથી ગુરૂ મહારાજ સન્મુખ આવીને પૂછે છે. દ્વિતીય પત્ર–“પુચ્છણુ” (પૃચ્છના). (૨) “પુછણુ”–અર્થાત્ પૂછા કરે કે- હે કૃપાળુ? આપે અનુગ્રહથી મને અમુક શીખવ્યું હતું તેમાં આ પ્રકારે સંશય ઉત્પન્ન થાય છે તે હે પૂજ્ય! તેનું નિરાકરણ-નિવારણ કરવા અર્થે આપને તસ્કી દઊં છું તે માફ કરશે અને મને માર્ગ બતાવશોઈત્યાદિ નમ્રતા યુક્ત પિતાના મનની શંકા ખુલે ખુલી ગુરૂજી સસુખ પ્રકાશ કરવી અને ગુરૂ મહારાજ ઉત્તર દે તે એકાગ્રતાથી Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ને ઉત્સુકતાથી • જી! તડુત્ત ! 'ઈત્યાદિ સુકામળ મીઠાં વચનથી વધાવીને શ્રદ્ગુણ કરવા. જ્યાં સુધી પેતાના ચિત્તનું પૂરું સમાધાન ન થાય ત્યાં સુધી તર્ક ઉઠાવતા જવું ને પૂછતાંજ જવું, શરમાવું નહિ, ડરવું નહિ, તેમ ગભરાવું નહિ. નિશ્ચળ ચિત્તથી પૂરૂં નિરાકરણ કાવી સંદેડ રહિત થવું કે જેથી કોઈપણ તે વાતને પૂછે તા પાતે તેને હૃદયથી સચેત ઠસાવી શકે, એવા નિશ્ચય કરે. તેમજ તે જે જે બાબતના અભ્યાસ કર્યાં છે અને નિશ્ચયથી નિઃસદેહ જ્ઞાન થયું છે, તેને વારે વારે ફેરવતા રહેવું તૃતીય પત્ર--“પરિય‰ણા” ( પરિવર્તના, ) (૩) ‘પરિયટ્ટણા’-અર્થાત્ વારંવાર પરિવર્તન કરવું-ફેરવવુંફરી ફરી યાદ કરવું–સંભારવું. કારણ કે હમણાં એટલી તીવ્રબુદ્ધિ રહી નથી કે એક વખત શીખવાથી તરતજ યાદ રહી જાય ને પછી યાદ કરવાની જરૂર ન પડે~~ વળી વારંવાર ફેરવણી કરવાથી ઘણા ફાયદા છે. શ્રી ઉત્તરાયન સૂત્રમાં ર૯ મા અધ્યયનમાં ભગવતે ફરમાવ્યું છે કે —- " परियट्टाणाएणं वंजणाई जणयइ, वंजण लध्धि च उप्पाएर ઉતરા૦ ૨૯ ગાથા ૨૧ અક્ષરાનુસારિણી લબ્ધિ પદના અનુસારે ત્યાર અક્ષર કે પદ્મનું જ્ઞાન બીજા કેાઈની ભૂલ શકિત ઉપજે છે. અર્થાત્ જ્ઞાનને વારંવાર ફેરવવાથી ઉત્પન્ન થાય છે; જેમકે:-એક અક્ષર યા પછીના બીજા અગળ પાછળના સંબંધના થાય છે. પેાતે નહિ શીખેલી વિદ્યામાં પણ થઈ હાય તા તે તરત ખતાવી શકાય એવી વળી જે જ્ઞાન ફેરવવું તે એવી રીતે નહિ ફેરવવું કે જેવી રીતે નાનાં ઠેકરાંએ પાડા એલે છે. પોપટની માફક ખેલ્યું જવું " · ચે અણ્ણા—પ્રતિચાઅણ્ણા ' ( લેાચના—પ્રતિલાચના ) કરવાથી જ્ઞાની બહુ ખુશી થાય છે અને શાંતણે તેને જીજ્ઞાસા કરે છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ નહિ. મોઢે કર્યું હોય તે બેલી જાય પરંતુ તેની મતલબ સમજે નહિ, તેથી શું લાભ? વળી તું ચાલ, હું આ એવી ગડબડજ્ઞાનફેરવતાં ન કરવી, પરંતુ તે વખતે “અણુપેહા --(અનુપેક્ષા) અર્થાત ઉપયોગ રાખે. જે જે અક્ષરને મુખથી ઉચ્ચાર થાય તેને અર્થ પણ મનમાં વિચારતાં જવાય, અને તે પર દ્રષ્ટિ પણ થતી રહે. આમ કરવાથી જ ઘણે લાભ છે. સૂત્ર–“ગgmgf ગાવનારા લોકજાગો. धाणयबंधणबद्धाभो, सिढिलबंधणबद्धाओ पकरेइ, दिहकालहिइयाओ हस्सकालठिइयाओ पकरेइ, तिव्वाणुभावाओ मंदाणुभा... वाओ पकरेइ,. बहुपएस्सग्गाओ अप्पपएसगाओ. पकरेइ, आउयं च णं कम्मं सियाबंधइ सिया नो बंधइ, अस्सायावेयणिज्नं चणं कम्मं नो भुज्जो भुज्जो उवचिणाइ अगाइयं च णं अणवदग्म दीहमध्धं चाउरंत संसारकंतारं खिप्पामेव वीइवयइ. ઉતરાઓ ૨૯. ગાથા ૨૨. ' અર્થાત-ઉપગ યુકત જ્ઞાન ફેરવવાથી અને શબ્દના અર્થ પરમાર્થરૂપી દીર્ધદ્રષ્ટિએ વિચારવાથી જીવ આઠ કર્મોમાંથી આયુષ્ય કર્મ સિવાય બાકીનાં સાત કર્મની પ્રકૃતિએ કે જે પહેલાં નિબીડ (મજબુત-ઘટ્ટ) બાંધી હોય તેને શિથિલ (ઢીલી) કરે એટલે છુટી જાય તેવી કરે, બહુ કાળ સુધી ભેગવવી પડે એવે બંધ બાં હોય તે છેડાજ કાળમાં છૂટી જાય એવા બંધવાળી કરે, તીવ્ર ભાવની (ચીકણ રસથી ઉદય આવનાર ) હોય તેને મંદ ભાવે ( સરલપણે) ભેગવાય તેમ કરે. ' આયુષ્ય કર્મ કદાચિત કઈ બાંધે, કેઈ નહિ બાંધે, પણ અશાતા વેદનીય (રેગ, દુઃખ દેનારું) કમ વારંવાર બધે નહિ, અને . આયુષ કર્મનાં બંધ એક ભવમાં બે વખત પડો નથી Page #217 -------------------------------------------------------------------------- ________________ સંસારરૂપી જંગલમાં ચાર ગતિરૂપ માર્ગ જે આદિ રહિત છે તે પણ મુશ્કેલીથી પાર તે પામી શકાય તેમ છે) તેને જલદીથી એ ગે અર્થાત્ તે માર્ગને જલદી પાર પામે અને મોક્ષ પ્રાપ્ત કરે. જુઓ ! શ્રી મહાવીર વદ્ધમાન સ્વામીએ પિતે શાસ્ત્ર દ્વારા વિચાર કરવાને એટલે ધ્યાનને કેટલા બધા વિસ્તારથી ગુણાનુવાદ કર્યો છે! માટે ધ્યાન એટલે વિચાર શક્તિ જ ઉત્તમ છે એવું જાણું ખૂબ ઉપયોગ પૂર્વક જ્ઞાનને વારંવાર ફેરવી જવું જોઈએ. જે જ્ઞાન ફેરવીને પાકું કર્યું અને તેને રસ બરાબર પ્રગમી ગયે તે પછી તેને લાભ બીજાને આપવા માટે ધર્મ કથા કરવી. - ચતુર્થ પત્ર--“ધમ કહા” (ધમ કથા). (). “ધમ કહા' અર્થાત્ ધમકથા (=વ્યાખ્યાન) કરવી. શ્રી ઠાણાંગ સૂત્રમાં ધર્મ કથા ૪ પ્રકારની કહી છે અને તે દરેક પ્રકારના ચાર ચાર ભેદ કરવાથી બધા મળી ૧૬ પ્રકાર થાય છે - (૧). “આખેવણ' અર્થાત્ “આક્ષેપણું–જે બોધ શ્રેતાને સંભળાવવાથી તેની અસર શ્રેતાના મનમાં બરાબર થાય અને તેનું વમન ન થાય એવી રીતે પક્કી ઠસી જાય, રૂચી જાય, પચી જાય તેને આક્ષેપણ ક્યા કહેવી. તેના ૪ ભેદ–-(૧) સાધુના ધર્મ જેવા કે ૫ મહાવ્રત, ૫ સમિતિ, ૩ ગુપ્ત એ ૧૩ ચારિત્ર આદિ કહે, અને જે સાધુ થવા સમર્થ ન હોય તેને માટે શ્રાવકનાં ૧૨ વ્રત આદિ કહે ને યથા શક્તિ ધારણ કરવાની સૂચના કરે, (૨) નિશ્ચય અને વ્યવહારમાં વર્તવાની રીતિ સ્યાદવાદ શૈલીથી કહે એવી રીતે કે નિશ્ચયથી ગણીએ તે જ્ઞાનાદિ ત્રણ રત્નની આરાનાથી અને વ્યવહારથી ગણીએ તે રજોહરણ, મુહપતિ આ સાધુનાં ચિહ્ન અને શુદ્ધ ક્રિયાથી મોક્ષ પમાય છે. નિશ્ચય વિના વ્યવહારની અને વ્યવહાર વિના નિશ્ચયની સિદ્ધિ થવી મુશ્કેલ છે. વ્યવહારમાં શુદ્ધ પ્રવૃત્તિ કરી નિશ્ચયરૂપ સિદ્ધિને ઉપગ રાખવાથી Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ સસિદ્ધિ થાય છે. (૩) શ્રેતાઓના સંશયનું ઉચ્છેદન કરવાને પિતાના મનથી જ પ્રશ્નને ઉઠાવી તેનું પોતેજ સમાધાન કરી બતાવે. પ્રશ્નના ઉતર મામિક શબ્દમાં અસરકારક રીતે દઈ શ્રોતાઓનું સમાધાન કરે, જેથી ઇણિતાર્થ સિદ્ધિ થાય. (૪) સત્ય, સરળ, સર્વને રૂચે એ સબધ કરે, પક્ષપાત, રાગ, દ્વેષ, આત્મ લાઘા અને પરનિન્દા થાય, એ ઉપદેશ ન કરે, બેશક પાપની નિન્દા કરે પણ પાપીની નિન્દા ન કરે. (૨) “વિખેવ”—અર્થાત્ વિક્ષેપિણી-સંયમ અથવા શ્રદ્ધાથી ચલિત પરિણામવાળાની શ્રદ્ધા, ફરીવાર સદુધ આપી.સ્થિર કરે અને આત્માને સવળે કરે, એને વિક્ષેપિણું ધર્મ કથા કહે છે જેના ચાર ભેદ છે. (૧) અન્ય મતના પરિચયથી અગર તેને ગ્રંથનું અવકન કરવાથી કેઈની શ્રદ્ધા ભ્રષ્ટ થઈ ગઈ હોય તે તેને જૈન મર્તનું ગહન સૂક્ષમ જ્ઞાન બતાવી, અન્ય મતની વાતોથી મેળવી પ્રત્યક્ષ ફરક બતાવે જેથી તેની શ્રદ્ધા અને અક્કલ તરત ઠેકાણે આવી જાય એ બેધ કરે. (૨) અન્ય મતમાં એકાંતપણે (તદન) કોઈનું મત ચુંટયું હોય તે તેને તેજ મતના શાસ્ત્રમાં સાધુઓની કઠણ ક્રિયા વગેરે જે વાતે જૈન મત સાથે મળતી હોય તે બતાવીને પૂછે કે જુએ, એવી રીતે ચાલનારા જૈન લોક છે કે બીજા? એવી રીતે સત્યદ્રષ્ટિથી બતાવી જૈન ધર્મમાં દ્રઢ શ્રદ્ધાળુ કરે. (૩) જ્યારે એની શ્રદ્ધા જૈન ધર્મ ઉપર ચૂંટી જણાય ત્યારે તેના હૃદયમાંના બેટ શલ્યનું નિકંદન કરવાને ન્યાય પ્રમાણમાં શાએથી ખુલેખુલી રીતે મિથ્યાત્વનું સ્વરૂપ બતાવી ત્રણે શલ્યથી ઉદ્ધાર કરી નિર્દોષ બનાવે. (૪) જેનું નિર્મલ હૃદય થઈ ગયું છે તેના હૃદયમાં ફરી મિથ્યાત્વ ન પેસે એટલા માટે વિસ્તારથી, યથાત, અને રૂચિકારક રીતે સમ્યકત્વનું સ્વરૂપ બતાવી, તથા તેમાં અનેક પ્રકત્તર કરી મન દ્રઢ કરે. જેથી તે કેઈન ગા ડગે નહિ. (૩) “સંવેગિણું” અર્થાત-સં=સીધું, વેગ=રસ્તે ચલાવવું, તે Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સંવેગિણી કથા. એના ચાર ભેદછે. (૧) જે જે વસ્તુઓ ઉપર અસારી જીવાને પ્રેમ છે, તે તે વસ્તુઓની અનિત્યતા ખતાવે. એવે ઉપદેશ કરે કે જુએ ! આ પ્રત્યક્ષ જણાતી વસ્તુએના સ્વભાવમાં, સ્વરૂપમાં, કેવા ફરક પડી જાય છે. તાજી ચીજ અથવા વાસી ચીજ જોવાથી ફેરફાર તરત માલમ પડે છે. વસ્તુને સ્વભાવજ ક્ષણભ‘ગુર છે એટલે ક્ષણે ક્ષણે બદલે છે. જે ગુણુ અને સ્વાદ ગરમ ચીજમાં હત તે ઠંડી પડતાં રહેતા નથી. એવી રીતે આ શરીર તરફ જુઓ, ઉત્પન્ન થયા પછી જુવાની સુધી સુંદરતામાં કેવા વધારો થયા કરે છે, પણ જ્યારે વૃદ્ધપણુ આવે છે ત્યારે સુંદરતામાં ઘણા ઘટાડા થઈ જાય છે અને છેવટ નાશ થાય છે. જગતના સર્વ પદાર્થીની સ્થિતિ આ પ્રમાણેજ સમજવી. ક્ષણુ ક્ષણુમાં નવાં પુગળા ઉત્ત્પન્ન થાય છે, અને જુનાં નાશ પામે છે. મધા પદાર્થાની સ્થિતિમાં એકક્રમ ફરક પડતા નથી. પણ કેટલાકમાં ધીરે ધીરે ફેરફાર થાય છે અને કેટલાક તેા પાણીના પરપાટાની પેઠે એકદમ વિનાશ પામે છે. પુદ્ગળાના આવા સ્વભાવ જાણી તેના પરથી મમતા-ભાવ નિવારવ. વળી મનુષ્ય જન્મ, આર્યક્ષેત્ર વગેરે ઉત્તમ સામગ્રી મળી છે તેની દુર્લભતા બતાવે. *ચારાસી લાખ જીવ ચેાનીમાં અન તીવાર પરિભ્રમણુ કરતાં મહાપુણ્યાયથી ભવભ્રમણાને નાશ કરનાર, મનુષ્ય જન્મ, શાસ્ત્રશ્રવણુ, શુદ્ધેશ્રદ્ધા અને ધર્મના સ્પર્શ કરાય તેવી સામગ્રી મહા સુસીબતથી મળે છે. એને બ્ય ગુમાવાશે તે પશ્ચાત્તાપના પાર રહેશે નહિ. માટે આ વખતે જે જે કામ થઈ શકે એવું છે, તે જો કરી લેવાય તે કેટલા બધા આનંદ થાય ! વગેરે વગેરે ખાખડેથી વૈરાગ્ય * છ લાખ નિત્ય નિગેાદ, છ લાખ ઇતર નિગેાદ, છ લાખ પૃથ્વીકાય, છ લાખ અપકાય, છ લાખ અગ્નિકાય, છ લાખ વાયુકાય, ૧૦ લાખ પત્યેક વનસ્પતિકાય, ૨ લાખ એઈદ્રિય, ૨ લાખ તેઇંદ્રિય, ૨ લાખ ચારે દ્રિય, ૪ લાખ નારકી, ૪ લાખ દેવતા, ૪ લાખ તિય પચેય અને ૧૪ લાખ મનુષ્ય પચે દ્રિય મળી કુલ ૮૪ લાખ યેાની જીવની છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ પ્રાપ્ત કરાવી ધર્મમાં સંલગ્ન કરે. (૨) આ અલ્પજ્ઞ જીવે છે, તે લાલચમાં પડે તે ધર્મ વૃદ્ધિ કરે એવે વખતે, દેવતાદિકની રિદ્ધિ સિદ્ધિ, ભોગ વિલાસ, વૈકેય વગેરે શક્તિ, દીર્ધ આયુષ્ય, નિરોગી કાયા, ઉત્તમ આહાર વગેરે સુખનું વર્ણન કરે. જે જી વિશેષતાથી અને નિર્દોષપણે ધર્મકરણ કરે છે, તેને જે ઉત્તમ-તમ સુખ મળે છે તે જણાવે. પણ જે સંસારના કામ ભેગમાં લુબ્ધ રહે છે, પાપારંભ કરે છે, તે નરકમાં જઈ દુઃખ ભેગવે છે. નરકની ક્ષેત્રવેદના, પરમાધામી દેવે જે દુઃખ આપે છે તે, અહીંના ક્ષણિક સુખ સારૂ સાગરેપમ જેટલા કાળ લગી દુઃખ ભેગવવું પડે તે, વગેરે વગેરે ભંયકરતા છે તે સમજાવે જેથી પાપને છેડી ધર્મના માર્ગમાં ઉદ્યમી થાય (3) बन्धनानि खलु सन्ति बहूनि, प्रेमरज्जुकृतबन्धनमन्यत् । दारुभेदनिपुणोप षडंघ्रि, निष्क्रियो भवति पंकजकोशे ॥ ચાણક્ય નીતિ, અર્થ–સવ બંધનથી પ્રેમનું બંધન અતિશય કઠણ છે. ભમરે લાકડા જેવા કઠણ પદાર્થને છેદી નાખે છે, પણ કમળ કમળના ફૂલમાં પ્રેમરાગના બંધનથી ફસીને મરી જાય છે! એ દાખલ પ્રત્યક્ષ જોવા જેવું છે “ જેવા પરમજ્યા વધા” અર્થાત્ આ જગલમાં પ્રેમ રાગ (નેહપાશ) જેવું બીજું એ કે બંધન નથી. પ્રેમરાગરૂપી ફસામાં ફસાયેલે જીવ પિતાનું સુખ દુઃખ, સારા નરસાને વિચાર કઇ કરતું નથી. સ્વજન મિત્રેના પ્રેમ બંધનમાં તેમના પિષણ અ અનેક આરંભ કરાય છે. પણ તેમાં પિતાને સ્વાર્થ જરા પણ વાત નથી. જુઓ, જ્યારે કેત્રી મોકલે છે, તે ટાણે કેટલો બે પરિવાર લેગ થાય છે પણ જ્યારે સંકટ આવી પડે ત્યારે વજન મિત્રને કહયત્રી મેકલી હોય તે કેટલા આહશે! Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ * અરે! આવવુંતા દૂર રહ્યું પણ જમવા ટાણે માલ ઉડાવવા ભેગા થનારા કહેશે કે લાડુ કર્યાં વિના કાં નાક કપાતું હતું? કણે પાણા મૂકયા હતા? વગેરે વગેરે કહી સકટ વખતે ઉલટુ માંમાન કરે છે. એવા સ્વજન, મિત્ર, મતલબીએનું પોષણ કરનાર પાપના ભાર પોતાને માથે લઇ, નરક, તિર્યંચ વગેરે ગતિમાં કર્યાં કર્મોનાં ફળ પાતે એકલાજ ભાગવે છે. પાપના ભાગ કાઇ પણ લઈ શકતુ નથી. જુઓ અહીં પણ ચારને સજા થાય છે, પણ જેને માટે ચેરી કરી છે તે માલ ખાનારાં કુટુંબને કઈ સજા થતી નથી, તેમ ભાગે પડતી વહેંચાતી પણ નથી, એવું જાણી સુખી થવાને, કર્મ બંધથી ડરવું, અને ધર્મ કરણી કરવી. આવી આવી સમજણેથી જીવની મેહદશા એછી થાય છે અને ધર્મીમાં જોડાય છે. (૪) કુટુંબ પ્રત્યે * એક મરાઠી કવિ કહે છે કે: संपदा बहु आलीयावरी, सोयरे जमा होती त्याघरी । गेलीयास ती रुष्ट होउनी, बंधु सोयरे जाति सोडुनी ॥ અ—લક્ષ્મી ધણી ભેગી થવાથી સગાં વ્હાલા ભેગાં થવા માટે છે. પણ તે લક્ષ્મી ક્રાપાયમાન થઇને જેવી ચાલવા માંડે છે કે ભાઈએ અને સગાં તરતજ ( તે નિધનને ) છેડીને જતાં રહે છે. * બે ભાઈઓમાં અંદર દર અતિપ્રેમ હતેા. તેમાંના એકને વાળા નીકળ્યા, ખીજાએ ભાઈના દરદને માટે કંમૂળ લીàાતરીની ધણી દવાઓ કરી. એ પાપથી દવા કરનાર ભાઇ કરીને નારકી થયા અને વાળાના રાગવાળા ભાઇ રંગનું કષ્ટ ખમી, અકાળ નિર્જરા મરજીથી મરી પરુમાધામી દેવ થયા અને નરકમાં તે પેાતાનાજ ભાઇને મારવા માંડયા, તથા કહેવા લાગ્યા કે તેં મારામાં લુબ્ધ થઇ ણી લીલેાતરી, કંદમૂળ વગેરેના આરંભ કરી પાપ બાંધ્યાં છે તેનાં મૂળ ભોગવ. નારકી ખેલ્યા, ભાઇ, મે તારા માટેજ પાપ કર્યાં તે તુજ મને અહીં મારે છે, એ કેવા અન્યાય ! પરમાધામી દેવ એયે, હું ન્યાયાન્યાય કંઈ સમજતા નથી. તારા કર્યાં કર્મનાં મૂળ તારેજ ભાગવવાં પડશે. કર્તા સે। ભોકતા ” I . Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ' મમત્વભાવ છે. થયા પછી સર્વ પુગળ પરથી મમતાભાવ ઓછા કરવાના મેધ કરે. તે એવી રીતે કે આ જીવ અનાદિકાળથી કર્મરૂપી નિશામાં એ શુદ્ધ થઈ, પેાતાનું નીજસ્વરૂપ ભૂલી, પરપુદ્ગળાના વિષયેામાં, મન, વચન વગેરે ત્રણે ચાગનું રમણ કરી રહ્યા છે, પણ જરાએ વિચાર કરતા નથી કે પારકું કો પણ પેાતાનું થશેજ નહિ–હાલ પણ આ સંસાર વ્યવહારમાં એક વાર એક માણસ દગા દેછેતેા કાઇ પણ મનુષ્ય ખીજી વખત તેને પડછાયે પણ જતા નથી તે આ પુદ્ગળાએ તે આપણને અન તીવાર ઢગે દીધા છે. કયારેક શુભ સજોગ મેળવી હસાવ્યા, કયારેક અશુભ સ ́જોગ મેળવી રાવરાવ્યા, કયારેક નવગ્રેવેચેક લગી ઊંચે ચડાવ્યા, કયારેક સાતમી નરકની નીચેના નિગેાદમાં ઉપજાવ્યા, કારિક સાને રમણિક લાગે એવા બનાવ્યા, કયારેક વિદ્યાના જીવ બનાવી આપણા પર સૈાને થુકાવ્યા, એવી એવી રીતે આપણને અનત વિટંબના આ પુદૂગળાએ આપી છે. જયાં લગી એના સંગ નહિ છૂટે ત્યાં લગી, પુ=પુરે, મળે, અને ગળ=ગળે, વિખરે, એવા તેના જે સ્વભાવ છેતે કદાપિ નદ્ઘિ છેડે આમ છે તે પછી મૂર્ખ મનીને કયે માણુસ તેની સાખતમાં લુબ્ધ થઈ પેાતાની ફજેતી કરાવે श्रियो दोलालोला विषयजरसाः प्रान्तविरसा । विपनेहं देहं महदपि धनं भूरिनिधनम् ॥ बृहच्छोको लोकः सततमबलादुःखबहला । स्तथाप्यस्मिन् घोरे पथि बतरता हन्त कुधियः ॥ અથ—સ’સારમાં લક્ષ્મી વીજળી જેવી ચંચળ છે, વિષય રસનું પિરણામ નઠારૂ છે, શરીર વિપત્તિનું ઘર છે, સ્ત્રીઓ હંમેશાં દુઃખ દેનારી છે, ઘણું ધન મેાતની નિશાની છે. છતાં અરેરે! અજ્ઞાની મનુષ્યા એ સૌંસારનાં ઘાર કર્માંમાં લુબ્ધ થઈ રહ્યા છે! ॥૧॥ Page #223 -------------------------------------------------------------------------- ________________ ના અરજી પર ભાન કરગથે જ ૧૯૦ એવું જાણી જે આત્માનું હિત ચાહતા હે તે પાગળ ઉપર મમત્વભાવ છેડે, અને આત્માને સ્થિર સ્વભાવી ગુણ જે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી ત્રણ અમૂલ્ય અને જેના સ્વભાવમાં કયારેય ફેર પડતું નથી એવાં રત્ન જે છે તેની પિછાણ કરી તેનાપર અને ખંડ પ્રીતિ કરે. તેથી તે પોતાનું બીજ સ્વરૂપ મેળવી અખંડ, અક્ષય,અવ્યાબાધ સુખને શેકતા બને. આ બધ છેતાઓનું મન મેક્ષની તરફ ખેચે તેને સંવેગિણું કથા કહે છે. (). નિગિણું એટલે નિવર્તિની કથા, સંવેગિણી કથામાં સંસારનું યથાર્થ સ્વરૂપ બતાવે, અને નિગિણી કથામાં સંસારથી નિવર્તવાનું સ્વરૂપ બતાવે. (૧) સંસારમાં રેકનાર કર્મ છે. તેમાંનાં કેટલાંક કર્મ આ ભવમાં કરેલાં હોય અને આ ભવમાંજ ભેગવવાં પડે જેમકે –હિંસા કરીએ તે શૂળી, ફાંસી, જાડું બેલીએ તે અપ્રતીતિ, કેદખાનું, ચેરી કરવાથી કેદ, બેડી; વ્યભિચારથી ફજેતી, ગરમી વગેરે દરદેથી સડીને મરવું, મમત્વભાવથી કુટુંબી જનેના ભરણપષણનું મહા કષ્ટ સહેવું! વગેરે વગેરે. વળી આ દુનિયાના તમામ જીવે જે જે કામ કરે છે તે તમામ સુખ મેળવવાને માટે જ કરે છે, છતાં આપણે ઘણા છેડાને જ સુખી થતા જોઈએ છીએ. એથી પ્રત્યક્ષ જણાય છે કે જે ઉપાયથી સુખ થાય છે તે તેઓ જાણતા નથી. તેઓ દુઃખના ઉપાયે કરી સુખ મેળવવા મથન કરે છે તે તેમ શી રીતે બને? અગ્નિના પ્રયાસમાં શીતલતા કદાપિ નહિ મળે તે પ્રમાણે જેએ ધનથી સુખ ચાહે છે પણ ધનમાં સુખ છેજ કયાં? ધન પેદા કરવામાં ટાઢ, તાપ, ભૂખ, તરસ વગેરે અનેક દુઃખ સહન કરવો પડે * वित्तमार्जितके दुःख, मर्जितानां च रक्षणं । आयेदुःखं व्ययेदुःखं, किमथै दुःखसाधनं ॥१॥ અર્થ–ધન કમાવામાં દુઃખ, કમાયા પછી રક્ષણ કરવામાં દુઃખ, ચાહ્યું જાય તે દુખ એમ બધી રીતે દુખ છે તે પછી તેવું દુઃખનું સાધન શા માટે કરવું? Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૯ છે, જેમ જેમ ધન વધે છે તેમ તેમ તૃષ્ણામાં ઘણું વધારે થતું જાય છે અને “વૃ ધાર પર સુવું” એટલે તૃષ્ણા છે તે પરમ ઉત્કૃષ્ટ દુઃખ છે. હવે અંતરાય કર્મ તૂટવાથી ધનની વૃદ્ધિ થઈ તે તેનું સંરક્ષણ કરવામાં ઘણું દુઃખ ભેગવવું પડે છે. રખે મારૂં ધન રાજા, ચાર, અગ્નિ, પાણી, પૃથ્વી, કુટુંબ, દેવતા વગેરે નાશ કરે; રખે ખરચતાં ઘટી કે ખૂટી જાય; મૂડીમાં એક પાઈ પણ ઘટી જાય તે શેઠ સાહેબને જરા પણ ચેન ન પડે તે પછી પૂરેપૂરો નાશ થવા ટાણે જે દુઃખ થાય તેની તે વાત જ શી કરવી! ઈત્યાદિ વિચારેથી ધન પિોતે દુઃખનું જ સાધન જણાય છે. કેટલાક સ્ત્રીઓથી સુખ માને છે, પણ પ્રતિવ્રતા સ્ત્રી આ કાળમાં મળવી મહામુશ્કેલ છે અને કુભારજા તે ઘેર ઘેર દેખવામાં આવે છે. ઉત્તમ જાતિઓમાં પણ સ્ત્રીઓ પતિનું અપમાન કરે છે, પતિની નજર આગળ અનાચાર સેવે છે, પતિને પિતાના હુકમ પ્રમાણે ચલાવે છે, પારકા ઘરમાં પૂરાઈ પતિના નામને બટે લગાડવામાં કંઈ બાકી રાખતી નથી. શું આવી સ્ત્રીઓથી સુખ સમજે છે? કેટલાક વળી પુત્રથી સુખ સમજે છે. પુત્ર થવા સારૂ સમ્યકત્વરૂપી ઉત્તમ રત્નને બટે લગાડી કુદે, ઢેડ, અમરેને પગે પડે છે અને ધર્મ ભ્રષ્ટ પણ થાય છે. પુત્ર થયે તે તે આ કાળમાં સપૂત નીકળવું મુશ્કેલ છે, પણ કુપુત્ર તે ઘણું દેખાય છે. ઘરડા માતાપિતાને વચન બાણથી તથા લાકડીથી મારે છે, ઘર-ધન વગેરે પદાર્થ પર પિતાની મુત્યારી કરી માબાપને રઝળાવવા કેર્ટમાં કજીએ ચડી ફજેતી કરાવે છે. આ પ્રમાણે પુત્રમાં પણ સુખ જોવાઈ રહ્યું. હવે સંસારનાં કયાં કયાં સુખનું વર્ણન કરૂં? “ સંસાર તુર વાણ' એટલે સંસાર તે દુઃખે કરીને પ્રતિપૂર્ણ ભયે છે. આ પ્રમાણે પાપનાં ફળ શ્રોતાજનને બતાવે છે. (૨) હવે પુણ્યનાં ફળ બતા વે છે. જે કેઈને દુખ દેતું નથી તે હમેશાં નિરાંતે આરામ કરે છે. વખત ઉપર સે મળીને તેને મદદ કરે છે. જે જાયું નથી બોલ, Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ તે તેની ઈજત મહાજમાં તથા રાજ સભામાં વધે છે. ચેરી નથી કરતે તે ઘણે વિશ્વાસુ ગણાય છે. રાજ ભંડારમાં જતાં પણ કે તેને અટકાવતું નથી. બ્રહ્મચારી હોય છે તેનું તેજ, બળ, બુદ્ધિ, નિરગીપણું, સાથી વિશેષ હોય છે. મમત્વરહિત સંતોષી છે તે સદા સુખી હોય છે. “સ નંવર” અર્થાત્ સતોષીને નંદનવન સમાન સુખ હોય છે. ધન નથી છતાં મેટા મોટા મહારા જાઓથી પૂજાય છે. સાદાં અન્ન, વસ્ત્રથી નિર્વાહ કરી નિશ્ચિતપણે આત્મજ્ઞાનમાં પોતાના આત્માને રમણ કરાવે છે, અને સદા આનદમાં રહે છે. આ શુભ કૃત્યનું ફળ આ ભવમાં પ્રત્યક્ષ દેખાય છે. (૩) કેટલાંક કર્મ એવો છે કે, આ ભવમાં અશુભ કર્મ કરીએ પણ તેનાં ફળ આવતા ભવમાં મળે છે. આ ભવમાં કેટલાંક માણસો પાપ કર્મ કરતાં છતાં તેના ફળ ન ભેગવતાં ઉલટાં સુખી દેખાય છે તે સુખ તેનાં પૂર્વ ભવનાં શુભ કર્મનું ફળ સમજવું જોઈએ, અને હાલ જે કરે છે તે પાપ કર્મનું ફળ હવે પછીના ભાવમાં જરૂર જોગવવું પડશે. દ્રષ્ટાંત–પ્રથમ મીઠાઈ ખાય, પછી ડુંગળી ખાય તે પ્રથમ મીઠાઈને ઓડકાર આવશે અને તે પછી ડુંગળીને આવશે. બીજું દ્રષ્ટાંત એક પુણ્યવાન પાલખીમાં બેઠે છે અને ચાર જણ તેની પાલખી ઉઠાવે છે. પાલખી વાળે ઉતરીને ગાદી ઉપર આ બેટે છે અને ઉપાડનારા તેના પગ દાબે છે. એ પાંચ એકઠા છે છતાં પાપ પુણ્યનાં ફળ પ્રત્યક્ષ રીતે અલગ અલગ ભેગવે છે. વળી કમ ફરી જાય તે ઉઠાવનારા પાલખીમાં બેસે અને પાલખીમાં બેસનાર ઉપાડવા માંડે ! આ પાપ પુણ્યનાં ફળની પ્રત્યક્ષ વિચિત્ર રચના છે. આ રચનાથીજ પરભવનાં ફળ આ ભવમાં ભગવે છે. (૪) એ પ્રમાણે કેટલાંક એવાં કામે છે કે આ ભવમાં કરેલાં શુભ કર્મોનું ફળ આવતા ભવમાં મળે. કેટલાક ધર્માત્મા છે ને ધર્મકરણ કરતાં છતાં દુઃખી દેખીએ છીએ, ત્યારે મનમાં શંકા થાય છે કે, જે ધર્મથી સુખ થાય તે આ માણસ દુઃખી શા માટે? Page #226 -------------------------------------------------------------------------- ________________ પણું શંકા લાવવાનું જરા પણ કારણ નથી. દ્રષ્ટાંત-હમણાં કેઈ ઓસડ લે છે તેને ગુણે એકદમ થતું નથી પણ મુદત. થાય, પથ્ય પાળે, ત્યારે જ ગુણકારી થાય છે. જ્યાં લગી પ્રથમ વિકાર ક્ષય નથી થયે ત્યાં લગી ઔષધિને ગુણ દેખાવે મુશ્કેલ છે. તેજ પ્રમાણે ગતભવનાં અશુભ કર્મોનું જોર મંદ નથી પડયું ત્યાં લગી આ ભવની ઉત્તમ ધર્મ કરણનું ફળ દેખાવું મુશ્કેલ છે. પણ એટલું તો નિશ્ચય સમજવું જોઈએ કે “કરણ તણું ફળ જાણજે. છે, કદીએ ન નિષ્ફળ હોય, ” કેટલાક જી જન્મતાંવારને સુખી દેખાય છે તે પૂર્વોપાર્જિત પુણ્યનું ફળ છે. એ પ્રમાણે અહીંની કરણ પણ આગળ ફળ દેશેજ, નિવેગણ કથાને મુખ્ય હેતુ એ છે કે : “ોફાન જન્માણ ન થી મોક” અર્થાત્ કૃતકર્મનાં ફળ અવશ્યમેવ જોગવવવાજ પડશે. પછી આ ભવમાંજ મળે કે આવતા ભવમાં મળે. આવું સમજી કર્મના બંધથી બચવાને હમેશાં પ્રયત્ન કરતા રહેવું, વાંચવું, પૂછવું, અને પરિપટ્ટણ કરવું આ ત્રણ વિધિથી જે જ્ઞાન, પાકું કર્યું છે તે જ્ઞાનને આ ચાર જાતની ધર્મ કથાઓ કરી બીજાને જરૂર લાભ આપવો જોઈએ. આ ધર્મ ધ્યાનનાં ચાર આલંબન-આધાર કહ્યા. એ ચારે આધારમાં ધર્મ ધ્યાનીએ પિતાના મનને નિમન કરી, ઇંદ્રિ બને વિકારના માર્ગોથી બચાવી, આત્મસાધન રૂડી રીતે કરી, ઈષ્ટિતા. આ થને (માક્ષને) સિદ્ધ કરે જોઈએ. ચતુર્થ પ્રતિશાખા-ધર્મધ્યાનની અનુપ્રેક્ષા. ... सूत्र-धम्मस्सणं इझाणस्स चत्तारि अणुप्पेहा पण्णत्ता तं जहा, १ अणिचाणुप्पेहा, २ असरणाणुप्पेहा, ३ एगत्ताणुप्पेहा, ४ संसाराणुप्पहा. - અર્થ-ધર્મ યાનીની ચાર અનુપ્રેક્ષા (વિચાર) છે. ધર્મ ધ્યાનને . ધ્યાતા જ્ઞાની મહાત્મા, ચાર પ્રકારના ઉપયોગથી વિચાર કરે છે, તે શ્રી , ઉત્તરા૦ ૧૩, ગાથા ૨૦, Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પ્રભુએ જે પ્રમાણે ફરમાવ્યા છે તે પ્રમાણે અહીં કહે છે (૧) અનિત્યાનુપ્રેક્ષા, (૨) અસરણુણુપ્રેક્ષા, (૩) એકવાનુપ્રેક્ષા અને (૪) સસારાનુપ્રેક્ષા. પ્રથમ પત્ર–“અનિત્યાનુપ્રેક્ષા ધમાંસ્તિકાય વગેરે છ દ્રવ્યવાળા આ લોકનું દ્રવ્યદ્રષ્ટિથી અવલોકન કરતાં છએ દ્રવ્ય પોતપોતાના ગુણમાં અને સ્વરૂપમાં શાશ્વત (નિત્ય) છે. એની પર્યાય અવસ્થા સ્વભાવ વિભાવરૂપે ઉત્પન્ન થાય છે, તેમજ તેને વિનાશ પણ થાય છે માટે અનિત્ય છે. આ છએ દ્રવ્યના ગુણ, પર્યાયનું સાધમ્ય ( ગુણનું સરખાપણું) કહે છે. ધર્માસ્તિ- અધર્માસ્તિ- આકાશાસ્તિ કાલારિત-જીવાસ્તિ, પુદ્ગલાનામ. કાય. કાય. | કાય. | કાય. | કાય. સ્તિ કાય. | એક, | એક, | એક, | અનત, ] અનtત | અનત, દ્રવ્યથી અસંખ્યાત-ન અસંખ્યાત-અસંખ્યાતઅસંખ્યાત-અસંખ્યાનું અનંત, | પ્રદેશી. | પ્રદેશી. | પ્રદેશી. | પ્રદેશી. ત પ્રદેશ પ્રદેશ ક્ષેત્રથી લેક પ્રમાણે.લક પ્રમાણે લકલેક | અઢીપ | લેક | લોક | પ્રમાણે. | પ્રમાણે. પ્રિમાણે.|પ્રમાણે, કાળથી અનાદિ, | અનાદિ, અનાદિ, | અનાદિ, અનાદિ, અનાદિ, અનંત. | અનંત. અનંત. અનંત. (અનંત. અનંત. ભાવથી અરૂપી. | અરૂપી | અરૂપી. | અરૂપી. | અરૂપી. ૧ રૂપી. ચેતન, | અનંત- અચેતન, અચેતન, | અચેતન, | અચેતન, | અચેતન, જ્ઞાન, | અનંત- અદિય, ગુણથી અક્રિય, | અક્રિય, | | અક્રિય, | અક્રિય, દર્શન, અનંત- પૂરણને ગતિસહાય, સ્થિતિસહાય અવગાહના વર્તમાન +| ચારિત્ર, દાન. અનંત-1 ગલન. વિયે. | કલેકની અપેક્ષાએ અસંખ્યાત પ્રદેશ પણ અલકના પ્રદેશ ગણીએ તો આકાશ અનંત પ્રદેશી કહેવાય. કપર કાળ વર્તી રહ્યા છે માટે વર્તમાન લક્ષણ અથવા વર્તના લક્ષણ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ એક અગુરુલઘુ પર્યાયથી તે બધા દ્રવ્ય એક સરખાં છે. પુત્ર ગળ દ્રવ્ય સિવાય બાકીનાં પાંચ દ્રવ્ય અરૂપી ગુણમાં એક સરખાં છે. જીવ દ્રવ્ય સિવાય બાકીનાં પાંચ દ્રવ્ય અચેતન ગુણમાં એક સરખાં છે. સકિયગુણ, નિશ્ચયપણે તે પુદગળમાં છે પણ વ્યવહારથી તે છવમાં ગણાય છે. બાકીનાં ચાર દ્રવ્યમાં સકિયગુણ નથી. - હવે ભિન્ન ગુણેની વાત કરીએતે-છ દ્રવ્યમાંથી ચલણગુણ માત્ર ધર્માસ્તિકાયમાંજ છે, સ્થિરગુણ અધર્માસ્તિકાયમાંજ છે, વિકાસગુણ આકાશાસ્તિકાયમાંજ છે, વર્તમાનગુણુ કાળમાંજ છે, ચૈતન્ય ગુણ જીવમાંજ છે, અને મળવું વિખરવું એ ગુણ માત્ર પુગળમાંજ છે બાકીનાં પાંચ દ્રવ્યમાં નથી. આ પ્રમાણે છ દ્રવ્યમાં જે જે મૂળ ગુણ છે તે પિતપતા સ્વામીત્વમાંજ રહે છે, બાકીનામાં નહિ. ધર્મ, અધર્મ અને આકાશ એ ત્રણ કન્યાના ત્રણ ગુણ તથા એથે પર્યાય એ ચાર એક સરખા છે. વળી એ ત્રણ દ્રવ્યથી કેટલીક બાબતમાં કાળ પણ સમાનતા રાખે છે. ધર્મ અને અધર્મ એ અસંખ્યાત પ્રદેશી અને લેક વ્યાપી છે અને આકાશ દ્રવ્ય છે તે લેકની અપેક્ષાએ અસંખ્યાત અને અલેક ગણીએ તે અનંત પ્રદેશી અને કાલેક વ્યાપી છે. કાળદ્રવ્ય ઉપચારથી અઢીદ્વીપવ્યાપીજ ગણાય છે, કારણકે બાહ્ય કાળને આધાર ચંદ્ર સૂર્યની ગતિ પરજ રહે છે. જીવદ્રવ્ય અનંત છે, અનેક જીવના અસંખ્યાત અસંખ્યાત પ્રદેશ છે, એક જીવ શરીર માત્રમાં વ્યાપક છે, અને સર્વ જીવ આશરે વાત કરી એ તે લેક વ્યાપી જીવ છે. પુદગળ દ્રવ્યના પરમાણુ અનંત છે, ' અને પ્રત્યેક પરમાણુ વર્ણ, ગંધ, રસ, સ્પર્શયુક્ત છે. છ દ્રવ્ય નિશ્ચયનયથી પિતપતાના સ્વરૂપમાં પરિણામ પામે છે. પણ દરેક દ્રવ્યને પરિણમન ગુણ તે અલગ અલગ છે, કેમકે એકજ પરિણમન ગુણ હોય તે ભિન્ન ભિન્ન દ્રવ્ય શી રીતે કહેવાય? Page #229 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારથી જીવ અને પુદગળ એ બેજ દ્રવ્ય પરિણમી છે. રાગદ્વેષ યુકત જે જીવ છે તેને પુગળની સાથે પરિણમન પામવાને સ્વભાવ છે તે અશુદ્ધ પરિણતિથી નીપજે છે. ધર્મ, અધમ આકાશ કે અને કાળ એ ચારેને પરિણમન સ્વભાવ પિતાનાજ ગુણમાં લેવાથી શુદ્ધ પરિણમન કહેવાય છે, પણ જીવનું પરિણમન પુદુગળના સંગથી થાય છે, તે અશુદ્ધ પરિણમન કહેવાય છે. સંસારી જીવ અનાદિથી અશુદ્ધ પરિણતિમાંજ પરિણમી સમયે સમયે સાત આઠ કર્મોની વર્ગણ ગ્રહણ કરિ અશુદ્ધ બને છે. પુગી દ્રવ્યના બે પરમાણુ ભેગા થવાથી દ્રયક, ત્રણ પરમાણ ભેગા થવાથી ત્રય-.. ક, એમ સંખ્યા પરમાણુઓ મળવાથી સંખ્યાણક, અસંખ્યાત પરમાણુઓ મળવાથી અસંગાણુ, અને અનંતા પરમાણુ મળવાથી અનંતાક કહેવાય છે. આવડા સ્કંધને પણ જીવ ગ્રડણ કરી શકતું નથી. જ્યારે અભવ્ય જીવથી અનંતગુણ અધિક પરમાશુઓ ભેગાં થાય છે ત્યારે દારિક શરીરને ગ્રહણ કરવા લાયક સ્કંધ થાય છે, એનાથી અનંતગણ અધિક પુગળને સ્કંધ થાય તે તે વૈકય શરીરથી ગ્રહણ કરવા યેગ્ય થાય છે, એનાથી અનંતગુણ અધિક પુગળને સકંધ બને તે આહારિક શરીરથી ગ્રહણ કરવા ગ્ય થાય છે, એનાથી અનંતગણ અધિક તૈજસનાં, તેનાથી ભાષાનાં, ભાષાથી શ્વાસનાં, શ્વાસથી મને વગણના અને મનથી અનંતગુણ અધિકપુદ્ગળ કર્મવર્ગણાથી ગ્રહણ થાય છે. આ આઠ વર્ગણામાંથી દારિક, વૈકેય, આહારિક, અને તેજસ . એ ચાર વગણ બાદર હોય છે. એ બાદર વગણમાં ૫. વર્ણ ૨ ગંધ, ૫ રસ અને ૮ સ્પર્શ એમ ૨૦ બોલ. મળે છે. બાકીની ચાર વગણને ભાષા, શ્વાસ, મન અને કર્મ છે તે સૂમ છે. તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ અને ૪ સ્પર્શ એમ ૧૬ બેલ મળે છે. એક પરમાણુમાં ૧ વર્ણ, ગંધ, ૧ રસ અને ૨ સ્પર્શ એમ ૫ ગુણ હોય છે. એ પ્રમાણે ૮ વર્ગણાનાં * Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ દળીઆ આત્માના અસંખ્યાત પ્રદેશની સાથે મહેતાબ (રંગદાર બપેરી) ના પ્રકાશની માફક મળીને રહેલ છે. ઘણા સંસારી જીને વસ્તુના ગુણનું જ્ઞાન બિલકુલ ન હોવાથી અને પર્યાયનું બદલવું પ્રત્યક્ષ જણાવાથી પર્યાયે ઉપરજ નિત્યાનિત્યની બુદ્ધિ લાગુ પાડી મમત્વભાવ આણે રાગદ્વેષને પામે છે. એવાની બુદ્ધિને સ્થિર કરવા સારૂ આંહી સ્પષ્ટપણે વિચાર પ્રગટ કરે છે. મોહ નિદ્રાથી ફસાયેલા જીવોને ઘડીઆળ કટ, કટ, કરી ચેતાવે છે કે તમે એક વાગ્યે, બે વાગ્યા, એમ શું કહે છે? જેમ કાપતાં કાપતાં વસ્તુ ઓછી થાય છે, તેમ ઘડીઆળમાં પણ ઘડી ઘડી ઘટીને તમામ વસ્તુનું આયુષ્ય ઓછું થાય છે, અને એમ સર્વ આયુષ્યને ક્ષય થતાં વસ્તુને નાશ થઈ જાય છે. અર્થાત્ પ્રથમને રૂપે જે પરમાણુઓ હતાં તે વિખરી જઈ અલગ અલગ સૂમરૂપે બની રૂપાંતરને પામી બીજું રૂપ અને બીજો સ્વભાવ ધારણ કરે છે. આ અવસ્થા જોઈ જી પતે વિભાવ પરિણામને પ્રાપ્ત થાય છે અને કહેવા માંડે છે કે હાય! મારું ફલાણું નાશ પામ્યું !! આ મારું નથી !હાય હાય ! આ શું થઈ ગયું !! ત્યારે જ્ઞાની લેક એવા જીવને ચેતાવે છે કે હે ચૈતન્ય! આ જગતની. દશા જોઈ ચેતે ચેતે !! જેવી રીતે તમારી ગયા કાળની તમામ ઘડીઓ ગઈ, તમારા શરીર અને સંપતિએ પણ રૂપાંતર કર્યું, રખ્ય ચીજને અરમ્ય અને અરણ્ય અને રમ્ય બનાવી, તે પ્રમાણે હવે બાકી રહેલી ઘડીઓ પૂર્ણ થતાં ક્ષણ માત્રમાં આ શરીર અને આ સંપત્તિને સંપૂર્ણ ક્ષય થઈ જશે. પછી તમે કરોડો ઉપાય કરી ગઈ ઘડીને લાવશે તે તે નહિજ આવવાની જ : લાલ રંગના મહેતાબને અગ્નિથી સળગાવીએ તે તેનો પ્રકાશ અરૂપી આકાશને લાલ રંગને બનાવી દે છે. એવી રીતે આપી આત્માની સાથે પુદગળનો સંબંધ થવાથી તેવા ગુણરૂપે પરિણામ પામે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ અને પસ્તાશે તે પણ કઈપણ નહિ થવાનું, એવું જાણી છે હિતાર્થીએ ! श्वाकार्य मद्य कुर्वीत, पूर्वाहे चापरातिकम् ॥ न हि प्रतीक्षते मृत्युः, कृतमस्य न वा कृतम् ॥. અર્થ–ધર્મનાં કામે કાલનાં આજ અને આજનાં હમણાં કરવાં હોય તે કરી જ લે, કારણ કે કાળ (મૃત્યુ) જરાપણ વિચાર કરતું નથી કે આનું કામ અધુરું છે ! જે બાકી આયુષ્ય રહેલ છે તેને ફેગટ ગુમાવે નહિ. આ ચિંતામણી રત્ન જેવી ઘડીએ કુકર્મમાં ન ગુમાવે ! આ ક્ષણિક સંસારની ક્ષણિક સ્થિતિમાં જે જે ક્ષણ જાય છે તેમાં સુધારા કર હોય તે કરી લઈ દરેક ક્ષણને લેખે લગાડે ! તમે જે શરીરને નિત્ય માનતા હો તે શરીર નિત્ય છેજ નહિ. પક્ષ અને પ્રત્યક્ષ રીતે જણાય છે કે શરીરના સ્વભાવ, રૂપ, વર્ણ આદિ તમામ ગુણેમાં ફેરફાર થતા જ જાય છે. જુઓ, પ્રથમ જીવ, મનુષ્યના પર્યાય રૂપે, માતાના ગર્ભમાં આવી ઉત્પન્ન થાય છે ત્યારે માના રૂધિર અને પિતાને શુકને આહાર કરી ચેખાના ધણ જેવું શરીર બાંધે છે. કાળસ્વભાવથી ફેર પડતાં પડતાં એ પુગળમાં કઠણપણું પ્રાપ્ત થતાં થતાં, નાકની લીટ, બર, કેરી જેવું બની, અંગે પાંગનાં અંકુર ફૂટી ઇન્દ્રિઓનાં છિદ્ર પડી, વાળ વગેરે થવા માંડતાં, સંપૂર્ણ શરીરના અવય પ્રાપ્ત * जा जा वचइ रयणी, ण सा पडिणियत्तइ । __ अहम कुणमाणस्स, अफला जंति राइओ॥ ઉત્તરા અધ્ય૧૪ ગાથા ૨૪. અર્થ–જે જે દિવસ રાત્રિ જાય છે તે પાછા આવતાં નથી. અધમિનાં રાતદિન નિષ્ફળ જાય છે, અને (તેની આગળની ર૭મી ગાથામાં કહ્યું છે તે પ્રમાણે) ધર્મિનાં રાતદિન સફળ જાય છે. - Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ થાય છે. જન્મતી વખત પુણ્યના પ્રતાપથી નિર્વિદને બહાર પડે છે, જે કે તરતજ અજ્ઞાન, અસમર્થ, અને પરાધીન દશા જે બાળપણ તેનાં અનેક કષ્ટ ભેગવે છે. તે પછી જરા માટે થતાં જ્ઞાન લેવાની અવસ્થા પ્રાપ્ત થતાં વિદ્યાભ્યાસની માથાકૂટમાં પડે છે. જુવાન થતાં વિષય પિષણની સામગ્રીઓને સંજોગ મેળવી સ્ત્રીઓને હા બનવામાં અને કુટુંબનું ભરણ પોષણ કરવામાં કાળ ચાલ્યા જાય છે. એમ કરતાં કરતાં વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં કાયા નગરીની ખરાબી થવા માંડી, માથું ધૂણવા માંડયું કાન ડું સાંભળવા માંડ્યા, આંખે તેજ ઘટતાં ઝાંખ આવવા લાગી, નાકમાંથી પાણી ને લીટ કરવા લાગ્યા, દાંત પડી જવાથી મોટું ઉજડ થયું, જીભ થથરાવા લાગી અવાજ ઢેલે પડે, જઠરાગ્નિ મંદ થતાં પાચન શકિત ઘટી, અને તેથી અનેક દરદ થવા લાગ્યાં, કેડ વાંકી વળી, ગુડા થાકવા લાગ્યા, પગ ધ્રુજવા લાગ્યા ઈત્યાદિ સ્થિતિ પ્રાપ્ત થતાં શરીરની શકિત નબળી અને નકામી થાય છે અને જેને પિતે હાલો લાગતો હતે તેને કડવે ઝેર જેવું લાગે છે.+ આખર એક દિવસ તમામ - ક કેટલાક ગર્ભમાં આડા આવે છે, તેથી ગર્ભના કટકા કટકા કાપી કાઢવા પડે છે. * धंधेहीमें नित्य धावत धावत, टूट रहा जैसा रहाका टट्ट परके काज पचे नित पापमें, होय रहा जैसा हांडीका च. धर्म विज्ञान कछु नहि जानत, पापही पाप महीं मन खट्ट. हितकी बात विचारत है नहि, नाच रहा जैसा डोरका लट्ट. + છNય છે. मनुष्य तणो अवतार, वर्ष चालीसे मीठो, कडवो होय पचास, साठे क्रोध पइठो; सित्तर सगो न कोय, अस्सीए नाइ सगाइ, नब्बे नागो होय, हसे सर्व लोक लुगाइ; वर्ष आयो जब सेंकडा, तनमन हुवा खोकरा, पतिव्रता पतिको कहे, अब मरे तो सुधरे डोकरा. ॥१॥ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ આયુષ્ય ક્ષય થતાં સર્વ સ્વજન મળીને એજ શરીરને અગ્નિમાં બાળી ભસ્મ કરી દે છે. આ પ્રમાણે આ શરીરની દશા ક્ષણ ક્ષણમાં બદલાતી જોઈએ છીએ. આ શરીર સદા સર્વદા નવાં નવાં રૂપ (અભિનવરૂ૫) ધારણ કરે છે, અને સમયે સમયે વિકાર પામે છે. આ શરીરના બાળપણને જુવાની ગળી જાય છે, જુવાનીને ઘડપણ ગળી જાય છે, અને ઘડપણને મત ગળી જાય છે. આ પ્રમાણે મોટાં માછલાં તેથી નાનાને જેમ ગળી જાય છે તેવી મચ્છ ગાળા ગળી લાગી પડી છે. પણ તે ઉપરથી એમ કદીપણું નસમજવું કે બાળ શરીર જુવાન થશેજ અને જુવાન શરીર વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરશેજ. એ ભરેસે રાખ મિથ્યા છે. કાળને બાળક, જુવાન, વૃદ્ધ, એને કંઈ પણ વિચાર છેજ નહિ. કાળ રૂપ ઘટીને હમેશાં ચંદ્ર અને સૂર્ય ફેરવ્યાં કરે છે. જેમ ઘંટીને બે પડ હોય છે. તેમ કાળરૂપ ઘટીને ભૂતકાળરૂપ નીચેનું પડ તે સ્થિર હોય છે, અને ભવિષ્ય કાળરૂપ ઉપરનું પડ ચળ હોય છે. આયુષ્ય રૂ૫ બીલડાને જેઓ અડી રહ્યા છે તે જીવ બચી રહે છે. “ખૂટા છૂટા કે આટા ખૂટા” અર્થાત્ ખીલડે છેડયે કે આયુષ્ય ખૂટયું સમજવું. આપણી નજર આગળ ઘણા ચાલ્યા ગયા, અને જે બાકી રહ્યા છે તે પણ એક દિવસ જનાર છે. આવી આ શરીરની દશા જેવા છતાં શરીરને નિત્ય જાણી ઘણું જ મેહમાં ગરક થઈ રહ્યા છે એ ભારે આશ્ચર્ય છે! આ શરીરનું નામ દારિક અથવા ઉદારિક છે. એના બે અર્થ કરે છે–(૧) ઉદાર=પ્રધાન અને (૨) ઉદારા ઉધારા એટલે માગીને લીધેલું. જેવી રીતે મહાજનની જગા કારજવરે કરવાને માટે છેડે વખત માગી લેવામાં આવે છે, પછી તે જગાને શણગારી તેમાં જે કારજ અવસર કરવાનું હોય તે કરી લે છે કે તરત જ છોડી દઈ મહાજનને પાછી આપે છે છતાં છોડનારને પ્રશ્ચાત્તાપ થતું નથી. પણ કારજ અવસર પૂર્ણ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ થયા પહેલાં મહાજનના સિપાઈ તે મકાન ખાલી કરાવે તે રેવું પડે છે અને કહે છે કે કઈ થયું ન.િ તેવી રીતે (પંચ% ભૂત વાદીના કથનાનુસાર) પૃથ્વી વગેરે પાંચ ભૂતનું બનેલું આ શરીર રૂપી દાન (=ભિક્ષા) ઉત્તમ ધર્મ કરણી કરવાને માટે પ્રાપ્ત થયેલ છે. જે ધર્મ કરણી કરી લે છે તેને મરતી વખતે શરીર છોડતાં જરાપણ પશ્ચાત્તાપ થતું નથી પણ જેણે ધર્મ કરણ નથી કરી તેના શરીરને કાળ છેડાવશે ત્યારે પસ્તાવાની સાથે શરીર છોડવું પડશે. એવું જાણું આ ક્ષણભંગુર શરીરથી બને તેટલી ધર્મ કરણી ઉતાવળથી કરી લેવી જોઈએ કે જેથી છોડતી વખત પસ્તા કર ન પડે જેવી શરીરની અનિત્યતા છે, તેવી જ કુટુંબની પણ અનિત્યતા જાણવી. માતા, પિતા, વગેરે સ્વજનનાં શરીર પણ ઉદારિક છે, તેથી નાશવંત અને અનિત્ય છે. આપણે પહેલાં આવેલા માતા, પિતા, કાકા, મામા, વગેરે, આપણું સાથેનાં ભાઈ, બેન, . સી, મિત્ર, વગેરે, આપણી પછીનાં પુત્ર, પત્ર, વગેરે એ ઉપરાંત જગત વાસી માણસે એ સો આપણું નજર આગળ જોતજેતામાં આયુષ્યને અંત આવતાં ચાલ્યાં ગયાં છે, ચાલ્યાં જાય છે, અને રહેલ છે તે એક દિવસ ચાલ્યાં જશે. “જે છે તે અવશ્ય મરશેજ”, એટલા માટે કુટુંબ પરિવારને પણ અનિત્ય સમજ. જેમ કુટુંબ અનિત્ય છે તે પ્રમાણે ધન પણ અનિત્ય છે. ધનનું નામ “લત” કહે છે, એટલે આવવું ને જવું એવી તેમજ પિતાને * (1) આકાશથી–કામ, ક્રોધ, શેક, મેહ, ભય. (૨) વાયુથી ધાવન, વિલન, પ્રસરણ, આકુંચન, નિરોધન. (૩) અગ્નિથી-સુધા, તૃષા, આળસ, નિદ્રા, મૈથુન. (૪) પાણીથી–લાળ, મૂત્ર, લોહી, મજા, રેત, (૫) પૃથ્વીથી–હાડ, નખ, માંસ, ત્વચા અને રોમ. એ પ્રમાણે પાંચ ભૂતથી પચીશ તત્વ થયાનું કહે છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પિષનારને ક્ષણમાં હસાવવું અને ક્ષણમાં રેવરાવવું, એવી છે હાલએટલે બે લત પડી છે. આ ધન કેઈની પાસે સ્થિર રહેતું નથી. * “જર જેરૂ આર જમીન, કેઈકી ન હુઈ યહ તીન એ કહેવત તદન સાચી છે. જર્મનની તીજોરીઓમાં, ખૂબ ઊંડા ખાડામાં, અથવા નાગી તરવારના પહેરામાં પાક્કા બંદોબસ્તની સાક રાખે તે પણ એ દેલત ન રહેવાની હોય તે ન જ રહે. પુણ્ય પ્રતવાથી હાથમાં રાખેલું ધન પણ રૂપાંતર પામી, કાકા, કયલા, પાણી, સાપ અગર વીંછી જેવું દેખાવા માંડે છે એવી લયમી અનિત્ય છે. તેજ પ્રમાણે ઘર પણ અનિત્ય છે. લાકડાં અને માટીના સાથે ગથી બનેલા ઘરને આપણું માનીને બેઠા છીએ. એ ઘર ભાઈ થતાં પડીને પાયમાલ થશે. ઘણું ઘર, ગામ, વગેરે નવાં થાય ? ઘણાં ઉજડ થાય છે, ઘણું વિનાશ પામે છે, એથી એ પ્રત્યક્ષ અનિત્ય છે એમ દેખાય છે. એ જ પ્રમાણે ઉપલેગ એટલે એકજ વાર ભેગવવામાં આવે તેવી વસ્તુઓ, અન્ન, ફૂલ વગેરે, અને પરિગ એટલે વારંવાર ભેગવવામાં આવે એવી વસ્તુઓ, વસ્ત્ર, ભૂષણ વગેરે, એ સર્વ પણ અનિત્ય છે, ક્ષણિક છે. કઈ પણ વસ્તુ ઉત્પન્ન થઈ કે તરત જ તેના પર્યાયમાં ફેર પડવા માંડે છે. એમ વિનાશકાળ સુધી ફેર પડતાં પડતાં એનું સ્વરૂપ સાવ જૂદું થઈ જાય છે. આ અનિત્યતાનું પ્રત્યક્ષપણું છે. સાફ દેખાય છે કે, જ્યારે જીવ આવે છે ત્યારે બહારથી જોતાં કોઈ પણ સાથે લઈને આવતું નથી, ઉત્પન્ન થયા પછી તેને શરીર, પિતાએ ખુશીમાં આવી જઈ પુત્રીને કહ્યું કે “લક્ષ્મી” અહી આવ. ત્યારે પુત્રીએ ગુસ્સામાં આવીને કહ્યું, પિતાજી, એ નામથી મને - કદાપિ બોલાવશેમાં, કારણ કે, હું લક્ષ્મી જેવી અનેક માલિક (પતિ) એવી નીચ નથી. Page #236 -------------------------------------------------------------------------- ________________ २०३ पति, कोरे सनस भने छे छेवटे यय सभपाय' * प्रभाव હતાં ઘટતાં તે સામગ્રીઓને અહીં જ પ્રલય થાય છે અથવા અહીં પડતી મૂકી જીવ પોતે આવ્યું હતું તે એક્લે આગળ જાય છે. આ તમાસો કંઈ એક વખતમાં પૂરે થતું નથી પણ અનંત બાળથી આમને આમ ચાલ્યું આવે છે અને ચાલ્યું જશે. મળવું અને જૂદું પડવું એ પુદગળને ધર્મ છે તે રહેવાને જ સારાનું પાછું, માઠાનું સારું, નવાનું જૂનું અને જૂનાનું નવું, એ રૂપાંતર થવાને પુદુગળને જે સ્વભાવ છે તે પ્રત્યક્ષતાથી અથવા પક્ષતાથી-થયાજ કરે છે. આ તમાસે જોતાં છતાં તેને નિત્ય માની તેમાં જે લુબ્ધ રહે છે તેનાથી વિશેષ આશ્ચર્ય બીજું શું? ... * , २१मा, सवितव्यता, म धमने पाय माना। પરિગથી તમામ કાર્ય થાય છે. * संपतही गडी छांडी, सुंदरही मांडी छांडी, रसोइ चडी छांडी, स्वप्नासो हो गयो । ठाढे दास दासी छांडे, घोडे घास खाने छांडे, यार आसपास छांडे, अपने मते गयो बुढे मात पिता छांडे, भाई विलविलाट छांडे, बेटे अरडाट छांडे, सबको दुःख दे गयो; देवीदास अंत समय, एकहु न आयो साथ, देखो भैया अपनो, कियोसो साथ ले गयो. ॥१॥ माताहि पुकारे पुत, रोवतहै छाती कूट, बापहु कहत मेरो, नंदन कहां गयो; . भाई हु कहत मेरी, बहां आज दूर भई, बेन कहत मेरो, वीर दुःख दे गयो; सामनी कहत मेरो, शीश शिरताज कहां, इतने के देखत, आप एकलो बह गयो। देवीदास अंत समय, एकहु न आयो साथ, देखो भैया अपनो, कियोसो साथ ले गयो. ॥२॥ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ મૂઢ પ્રાણીનું આયુષ્ય જેમ જેમ ઘટતુ' જાય છે, તેમ તેમ તે મમત્વ અને પાપની વૃદ્ધિ કરે છે, અને એનાં ફળ ભાગવવાને ખુદ પોતે રૂપાંતર પામી નરકમાં પડે છે; જ્યાં તે અસહ્ય દુઃખથી ગભરાઈ રાવા માંડે છે. હે ભાઈ! અગ્નિથી સ્નાન કરતાં જેમ શીતલતા, અને ઝેર ખાવાથી જેમ અમરપણું કોઇ ઇચ્છે, તેમ આત્મઘાતી જન પુદ્દગળાના સંગથી સુખ ઇચ્છે છે. આવા અજ્ઞાન અને મૂઢ જનને શી રીતે સમજાવવે. વળી અનિત્યના ખતાવવા સારૂ જુએ. (૧) હંમેશાં સાંજે પક્ષીઆના સમુહ ઝાડાપર આવી ભેગા થાય છે, જે ડાળ ઉપર પાતે મેસે, ત્યાં તે બીજા પક્ષીઓને બેસવા દેતું નથી. કારણ કે તે ડાળને પેાતાની કરીને માની લીધી છે. પણ સૂર્યના પ્રકાશ થયે કે તમામ પક્ષીએ દશે દિશાએ ઉડી જાય છે, ત્યારે તે ઝાડનું પાદડું પણ તેની સાથે જતું નથી. તે પ્રમાણે આ દેહરૂપી ઝાડપર છવરૂપી પક્ષીઓ ચાર ગતિમાંથી આવીને બેસે છે, પણુ કાળરૂપી સૂર્યના ઉદય થાય છે કે તમામ ભાગી જાય છે અને દેહ તા અહીંઆંજ રહી જાય છે. (૨.) વાદીગર ( ઇંદ્રજાળીઆ ) ડુમડુમી વગાડવા મંડે છે. તે શબ્દ સાંભળતાંજ ચારે કારથી માણુસનાં ટાળે ટોળાં ઢાડી આવે છે. પણ તેણે ખેલ પૂરા કર્યાં કે તમામ દશે દિશાએ જતાં રહે છે, અને માઈગર એકલા લાકડીને ઠામ લઈ પેાતાને રસ્તે ચાલ્યા જાય છે. તેજ પ્રમાણે જીવ બાજીગરની પુણ્યરૂપી સામગ્રી જોઈને કુટુંબ વગેરે આવી મળે છે. પુણ્ય ખૂટયાં કે તરતજ સા પોતપોતાને રસ્તે લાગશે અને જીવરૂપી બાજીગર એકલે ચાલ્યે જશે. (૩.), મેળા, જાત્રા, વગેરેમાં ચારે તરફથી મનુષ્યના સમા Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ગમ થાય છે. પણ સમય પૂરે થયું કે તરત જ તે જગા આર@યના જેવી શૂન્ય ભાસે છે. ૬ (૪) લગ્ન વગેરે ઉત્સના પ્રસંગમાં સ્વજન, મિત્ર વગેરેને સમુહ એકઠા થાય છે. પણ એછવ પૂર્ણ થયે કે તરતજ ઘરધણી એળે જ રહે છે. (પ.) સાંજની વખતે ઘણે ભાગે આકાશમાં વિચિત્ર રંગે જણાય છે. પણ એક ક્ષણ પછી અંધકાર ચારે તરફથી ફેલાઈ જાય છે. ઈત્યાદિ અનિત્યતા બતાવવાને માટે અનેક બનાવે આ દુનિયામાં હમેશાં બને છે. પણ મેહની આંધીમાં મુગ્ધ બની જતાં વિચાર કેણું કરે?! એક સમયે જ્યાં રાજ્યગાદી પર બેસવાની ધામધુમ તેમજ લગ્નને ઉત્સાહ નજરે પડતું હતું, તેજ સ્થળે તેજ સમયે પુગળનું રૂપાંતર એટલે મોત વગેરે નીપજવાથી હાહાકાર મચી જાય છે. તેમજ મસાણમાં જવાની તૈયારી થવા માંડે છે તે શું ઘણુંવાર નથી જોવામાં આવતું?! એવી એવી અનિત્યતા બતાવવાને માટે જગતમાં ઘણું દેખાવે ને સાધને છે. વધારે શું કર્યું. જેને પરમાણુંએ તેમજ પદાર્થો પર તું અત્યંત પ્રેમ રાખી બેઠે છે, અને જેનાથી તારા શરીરની રચના થઈ છે તેમજ પોષણ મળે છે તેજ પરમાણુઓએ ગયા કાળમાં તારા શત્રુ બની તે ધારણ કરેલાં અનંત શરીરને નાશ કર્યો હતો, અને હજી પણ વખત આવ્યે તારા શરીરને ઘાત કરનાર બનશે. મતલબ એ છે કે, પુદ્ગળેને સંગ મળતાં સંબંધ બાંધે છે, અને વેગ મળતાં સંબંધ તેડે છે. વિક અને નવીમાં કાપ ના શ્રી ભગવતીજી સૂત્રમાં “અવિચય” મરણ કહેલ છે. તેને અર્થ એ થાય છે કે, જેવી રીતે અંજલિ (હાથને છે ) Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ માં લીધેલું પાણી ટીપે ટીપે અરી જાય છે. તેવી જ રીતે જગતમાં સર્વ પદાર્થોનું આયુષ્ય ક્ષણે ક્ષણે ક્ષીણ થતું જાય છે. આ વળી જેવી (૧) સ્વપ્નની સાહેબી, (૨) વાદળાને સમુહ, (૩) વિજળીને ચમકારે, (૪) ઇદ્ર ધનુષ્ય, (૫) માયાવી (જબ, મંત્રથી બનેલી) સાહેબી વગેરે અનેક પદાર્થો ક્ષણિકતા સૂચવે છે તે તમામને આંખોથી નિહાળી, હૃદયમાં વિચારી, ખ્યાલ કરી સમજીને માનવું કે એ પદાર્થો મારા સાચા ઉપદેશક ગુરૂઓજ છે. વળી જીવને સમજાવ કે હે ચેતન ! હવે ચેત!" ચેત! મેહનાં પડળ ઉતારી, અજ્ઞાનતાને પડદે દૂર કરી અને આંતરિક જ્ઞાનપર ધ્યાન દઈ જે. કપિલ કેવળીએ ફરમાવ્યું છે કે, “ગધુ સાસપિ, સંસારિ, સુહરત .” એટલે આ સંસાર અાવ, અશાશ્વત અને દુઃખથી પૂર્ણ કરેલ છે. એમાં જે મૂછભાવ કે મમત્વ કરે છે, તે દુઃખી થાય છે. જ્યારે જીવેની નજર આગળ પિતાના માનેલા પદાર્થો નાશ પામે છે ત્યારે જીવને જ પશ્ચાત્તાપ થાય છે કે, હાય! મારી પ્રાણ પ્યારી વસ્તુ કયાં ગઈ! વળી તેને પદાર્થો છેડીને જે જીવને જવું પડે છે તે તે તે જાય છે કે હાય હાય! હું આ સાહેબી છેડીને ચાલ્યો! પણ કઈ દહાડે એ પદાર્થો રેતા નથી. કે અરેરે ! મારો ધણી કયાં ગયે. કારણ કે, પદાર્થોના માલિક બનનારા તે પાછળ હજારે બેઠા છે. આવું સમજી હે સુખાથી ધર્માથી છે!આ અનિત્યાનું પ્રક્ષાના ખરેખર વિચારેની વિધિથી, અનિત્ય, અશાશ્વત વસ્તુઓ પરથી મહરિગીત છંદ–બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવને મળે, તે એ અરે ભવચકને, અટો નહીં એકે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, નેક એ લક્ષ લહે, ક્ષણ ક્ષણ નિરંતર ભાવ મેરણે, કાં અહે રાચી રહે, શ્રીમદ્ રાજચંદ્ર કવિ = ઉત્તર ૮ ગાથા ૧, Page #240 -------------------------------------------------------------------------- ________________ અમારવભાવ એડી, નિજાભ ગુણ જે નિત્ય, શાશ્વત, અક્ષય, અને અનંત છે એવાં જ્ઞાનાદિ ત્રણ રામાં રમણ કરી સુખી બને ! - દ્વિતીય પ––“અસરણાણુ ક્ષિા.” દવાદ મતમાં ચારે તરફ એનકાંત દ્રષ્ટિથી જોવામાં આવે છે. નિશ્ચયથી તે આ જગતમાં કઈ કેઈનું શરણ કે આશ્રયદાતા છેજ નહિ. સર્વ દ્રવ્ય પિતાપિતાની શક્તિના જોરથી કી રહ્યાં છે, માટે કઈ કેનું કર્તા કે હતાં છેજ નહિ. વ્યવહાર દ્રષ્ટિથી જોતાં નિમિત્ત માત્ર આ જીવ, પિતાને દુઃખ-કણ થતાં બીજાના શરણની અભિલાષા કરે છે. મારી કઈ પણ ચીજને નુકશાન ન થાય, મારા ઉપર કોઈ પણ જાતનું દુઃખ આવી પડે નહિ, એટલા માટે કઈ તારણ-શરણુ-આશ્રયદાતા હેય તેનું શરણ ગ્રહણ કરું કે જેથી મને કોઈ પ્રકારનું દુઃખ થાય નહિ, ઈત્યાદિ વિચારોથી મુંઝાઈ અનેકનું શરણ લેવાને ફાંફાં મારે છે તેમજ માની બેસે છે; કે મને આનું શરણ છે. પણ એમ નથી વિચારતે કે, જે દુખેથી બચવાને હું બીજાનું શરણ–આશ્રય ગ્રહણ કરૂંછું તેજ દુઃખથી તે ખુદ બચેલ છે કે નહિ? જે પોતે દુઃખથી મુક્ત હશે તેજ બીજાને બચાવશે. પણ જે પોતે જ પોતાની રક્ષા નહિ કરી શકે તે બીજાની શી રીતે કરશે? તે પછી ફેગટ તેવાનું શરણ લેવામાં શું સાથ છે? હવે વિચાર કરીએ તે આપણે જેનું જેનું શરણ લઈએ છીએ તે યોગ્ય છે કે અગ્ય તેને પૃથક પૃથક વિચાર કરીએ. હે છવતું આ શરીરથી તારું રક્ષણ ઈચ્છતે હે તે ખ્યાલ કર કે આ શરીર તે પુદગળને પિંડ માત્ર છે અને ક્ષણે ભણે નાશ પામે છે. આ શરીર આધિ, વ્યાધિ, ઉપાધિ, એ ત્રણેથી ભરેલું છે, વારે વારે રેગથી ઘેરાય છે, જરા (ઘડપણ) થી ક્ષીણ થાય છે અને છેવટે કાળને કેળીઓ થાય છે. શરીર બિચારું પિતાની સંભાળ પિતે કરી શકતું નથી તે તારી શી રીતે કરશે? Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ બધા વિચાર કરતાં શરીરને તારણ-શરણ માનવું મિથ્યા છે. જો તું તારા મિત્ર પરિવારને શરણદાતા માનતે હેતે એ તારી ભૂલ છે. મેહરહિત બુદ્ધિથી જોઈશ તે તરત જણાશે કે જ્યાં લગી તું પૈસા પેદા કરવામાં કુશળ હેઈને બધાંની ઈચ્છા પ્રમાણે ચાલીશ ત્યાં લગી માતાપિતા કહેશે કે, આ માટે રત્ન જે પુત્ર છે, ભાઈ કહેશે કે મારી બાંય છે, બહેન કહેશે કે, મારે હીરલે ભાઈ છે, સ્ત્રી કહેશે કે, મારે ભરથાર પરમેશ્વર છે, એ પ્રમાણે સર્વે કુટુંબીઓ હાજર રહી તને છ, જ, કરવા માંડશે. પણ તું જે મૂર્ણ નિરૂઘમી તથા કમાણ વગરને હઈશ તે માતાપિતા કહેશે કે આ દીકરાને બદલે ગર્ભમાંથી પત્થર આવ્યા હતા તે ઘરને પાયે ચણવામાં કામ આવત! ભાઈ કહેશે કે મારે વેરી , બહેન કહેશે કે, કેને ભાઈ ને તેનું કાંઈ, બાયડી કહેશે કે તે મારે ગુલામ છે, મેં પૈસા ખરચી વેચાતે લીધે છે, એ પ્રમાણે સર્વે સ્વજને તરફથી અપમાન અને દુઃખને વરસાદ વરસશે. જુઓ, સ્વાર્થમાં ડૂબેલી માતાએ બ્રહ્મદત્ત ચક્રવર્તિને મારવાને ઉપાય કર્યો, કનકરથ રાજાએ જન્મતાંજ પુત્રને માર્યા. ભરત અને બાહબલ બને ભાઈ પરસ્પર લડ્યા, કેણિક કુંવરે પિતાના પિતા શ્રેણિકને પાંજરામાં પૂરી કબજે કર્યો, દુર્યોધને તમામ કુટુંબને સંહાર કર્યો, અને સૂરતા રાણએ પિતાના હાલા પતિ પરદેશી રાજાને પ્રાણ લીધે, એવા એવા ઘણા પ્રાચીન દાખલાઓ છે. વર્તમાનકાળમાં પણ એવા એવા હજારો દાખલા બની રહ્યા છે. એવા મતલબીઆ સ્વજન, મિત્ર કદી પણ આશ્રયદાતા થઈ શકે નહિ. જેને તું પ્રાણથી પણ અધિક પ્યારાં માની રહ્યું છે અને જેને માટે તું ચિંતામણું રૂપ મનુષ્ય જન્મ ગુમાવી બેઠેછું, તે શરીર, ધન, કુટુંબ વગેરે તારણ-શરણે રૂપ ન થાય તે પછી બીજાની તે વાત શી કરવી? જેઓ વિકરાળ કાળરૂપ વેતાળની Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ . ફ્રાંસીમાં સેલાં છે, એવાં ધન, કુટુબાદિ આપણને એ કાંસીથી મચાવવાને સમર્થ છેજ નહિ. કાળરૂપી બળવાન રાજા મહા જખ્ખર છે. નરેંદ્ર, ચક્રવર્તિ વગેરે રાજા, સુરેંદ્ર, શકેંદ્ર વગેરે ધ્રુવા, મેટા મોટા દૈત્ય જેવા શસ્ત્રધારી ક્ષત્રિય, વેદ પાડી બ્રાહ્મણા, શ્રીમત સાહુકારા, જમીનદાર જાગીરદારો, સહસ્ર વિદ્યાના સાધનાર વિદ્યાધરા, સિંહ વગેરે વનચરા, સર્પ વગેરે ઉરચરા, ઘર, વસ્ત્ર, ભુષણ વગેરે પદાર્થાં, એ સૈાની પાછળ કાળરૂપી વેતાળ લાગ્યા રહ્યા છે. કાળથી વિશેષ મળવાન આ દુનિયામાં કોઈ નથી. કાળથી ખચી શકાય. એવી ઘર, ભાંયરૂં, ગુફા, પહાડ વગેરે કાઇ જગા નથી, કે જ્યાં સતાઇ રહીએ. અમૃત, અમરવેલ, વગેરે નામવાળી જી છુટ્ટી કે ઔષધીઓથી પણ કાળરૂપી રોગ મટવા મહા મુશ્કેલ છે. તે બીજાનું શું કહેવું? રાહિણી, પ્રાપ્તિ, વગેરે વિદ્યા, ઘ'ટા કરણ વગેરે મંત્ર, વિજય પ્રતાપ વગેરે યંત્ર, રસસિદ્ધ વગેરે તત્ર, એ સામાં પણ કાળથી મચાવવાની તાકાત નથી. અરે! શતની આદિ કોઇ શસ્ત્ર પણ કાળને ડરાવવાને શક્તિમાન નથી. ખંધુ ગણા ! કાળ અજબ શક્તિવાળા છે, પાણીથી પીગળતા નથી, અગ્નિથી મળતા નથી, હવાથી ઉડી જતા નથી, વામય ભીંતથી પણ રાકાતા નથી, અને યમરાજ જેવા પરાક્રમીએથી પણ દમાતા કે ડરતા નથી. કાળ મોટા અવિચારી છે, કારણ કે ખાળ, વૃદ્ધ, તરૂણ, નવાં પરણેલ, ધનાઢય, ગરીબ, સુખી, દુઃખી, અનેકને પાળનાર, અનેકના સહાર કરનાર, એવા એવા મનુષ્યને, પશુઓને, દિવાળી વગેરે તહેવારાને ઊંચનીચ ગ્રહેાને, અધુરાં કામવાળાને, રાત્રિ દિન ભોગ વિલાસમાં મશગુલ રહેનારને વગેરે કાઈના પશુ તે વિચાર કરતા નથી. ગમે તે વખત હાય, ગમે તે સ્થિતિ હોય તે એ ઝપાટામાં આવવા જોઈએ, આવ્યા કે તરત ગટ કરી જાય છે. અનંત પ્રાણી અને અનંત વસ્તુઓનું અનંત વખત ભક્ષણુ કર્યું તેા પણ કાળનું પેઢ ભરણું નહિ. સાક્ષાત્ અગ્નિથી પણ તે સદા વિશેષ અતૃપ્ત રહે છે, २७ Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ તે મહાવિકરાળ રાક્ષસજ છે, અને મહાપ્રતાપી પણ છે. મોટા મોટા સુરેદ્ર, વગેરે પણ એની દ્રષ્ટિ માત્રથી અત્યંત ત્રાસ પામે છે, ભાન ભૂલી જાય છે, આર્તધ્યાન, રૌદધ્યાન કરવા માંડે છે, એવા એવા મેટાની શરમ પણ કાળને આવતી નથી. એ કાળો ફકત પિતાની મતલબ સાધવાની નજર ફકત રાખે છે. એવા નિર્દયી, નિર્લજ કાળરૂપી વેતાળની જાળમાં પડેલા જીવે બીજાનું શરણ લઈને સુખ મેળવવા ઈચ્છે છે, તેઓ મૃગજળ (ઝાંઝવાનાં પાણી ) થી તરસ - બુઝાવવા જેવું, વધ્યા સ્ત્રીને પુત્ર ખેલાવવા જેવું અને આકાશનાં ફૂલેથી શણગાર સજવા જેવું વ્યર્થ કામ કરે છે. * * - આ કાળની રચનાને જરા વિચાર કરે. કાળ દરેક વસ્તુને એક વખત આહાર કરે છે, તરતજ પાછે તેને નિહાર કરે છે અને તે પછી પણ ફરી તેજ ચીજનું આહાર કરવાને લાલચુ બની તેની પાછળ પડે છે. જ્યાં લગી બીજી વાર તેનું પૂરેપૂરું ભક્ષણ નહિ કરે ત્યાં લગી તેને ક્ષણે ક્ષણે ક્ષય કર્યા જ કરે છે અથવા અણધાર્યો ખાઈ જાય છે. તે છતાં પાછા એના એ હાલ. આ પ્રમાણે આહાર નિહાર કરતાં અનંતાનંત સમય જતે રહો, તે પણ કાળ તૃપ્ત થયે નહિ તેમજ કદી તૃપ્ત થશે પણ નહિ. આપણા સ્વજનનું મોત થતું જોઈ મૂર્ખ માણસ પોતે ફિકર કરે છે. પણ પિતે એમ નથી સમજતા કે હું પણ કાળની દાઢમાંજ છું. જરાક મસળવાની જ વાર છે. ચાવ્યું કે તરત જ એના જેવા જ હાલ થશે. Tગથિ મરવુળ , પછાળ, . ___जो जाणइ न मरिस्सामि, सोहू कंक्खे सुहेसिया. ઉત્તરા૦ ૧૪ ગાથા ૨૭, અથ–જેની કાળ સાથે પ્રીતિ હય, જેનામાં ભાગી જવાની શક્તિ હોય, અથવા જેને ભરોસે હોય કે હું તે મરવાને જ નથી તેજ સુખથી સૂઈ રહે છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ કાળના માત્ર વિચાર કરતાંજ માટા મોટા ઇંદ્ર અને રાજાએ જેવા પણ પેાતાની પદવીપરથી નીચે પડી ગયા છે તે બિચારા ક્રીડા જેવા માણસની શી વાત! એક માણસ વગડામાં સૂતા હતા ત્યાં અચાનક ત્યાં રાત્રે દાવાનળ લાગ્યા. એ દાવાનળે આ માણસને ચારે તરફથી ઘેરી લીધા. ગરમી લાગતાં તરતજ જાગૃત થઈ એક ઝાડ ઉપર ચડી મેઠા. ચારે તરફ જંગલી જાનવરોને મળતાં જોઈ હસવા માંડયે તેમજ ખેલવા મડયા કે જુએ, આ મળી ગયા ! એ. મરી ગયું ! પણ મૂર્ખ એમ નથી સમજતા કે હું બેઠોછું એ ઝાડ ખળ્યું કે મારી પણ એવીજ દશા થશે. સારાંશ કે એ જેવી રીતે જગન્ના જીવા મરે છે તેવી રીતે આપણે પણ મરશુંજ એમાં જરા પણુ શક નથી. ખાપ, દાદા, વગેરે પણ ધન કુટુંબ વગેરેથી પેાતાને અચાવ કરી શકયા નહિ અને મરણુ શરણુ થયા તા તું કેવાક સમર્થ ને મળવાન છે કે ખચી શકીશ. એ નિશ્ચય સમજી લે કે મરતી વખત સર્વ સ્વજત આપણી પાસે મેઢાં ફાડી ઉભાજ રહેશે, તમામ સ`પત્તિ પાતપોતાની જગાએ પડીજ રહેશે, અને ચિત મુનિના કહ્યા પ્રમાણે એક દિવસ સૈાની એવી દશા થશે. गाथा - जहेह सिहो व मिअं गहाय, मचू नरं णेइहू अंतकाले, तस्स माया व पिया व भाया, कालंमि तम्मं सहरा भवंति . ઉત્તરા૦ ૧૩ ગાથા ૨૨. અ—જેવી રીતે વનમાં ફરતાં રહેતાં હેરણનાં ટાળાંમાંથી એક હરણ ને સિંહ પકડીને લઈ જાય છે, અને તે વખતે બધાં હરણા થરથર થરથર કાંપતાં પોતાના જીવ ખચાવવા જ્યાં ત્યાં ભાગી જાય છે, તેવી રીતે કુટુંબનાં ઢાળાંમાં રહેલા માણસને Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧ર કાળરૂપી સિંહ લઈ જાય છે ત્યારે બધાં મોટું ફાડીને ઊભાં ઊભાં જોઈ રહે છે, પણ કઈ પણ કાળના માંથી બચાવી શકતું નથી. - તે પ્રમાણે આગળ ઉપર તમારી સહાય કરવામાં તમારી સંપત્તિમાંથી જરા પણ સાથે આવશે નહિ. કહ્યું છે કે – કો. द्रव्याणि भूमौ पशव श्च गोष्टी। कान्ता गृहहारि जनस्य स्मशानं ॥ देह श्चितायां परलोक मार्गे। कर्मानुगो गच्छति जीव एकः ॥१॥ ' અર્થ–ધન, જમીન, પશુ, ઘર, સંપત્તિ એ તમામ પિતા પિતાની જગાએજ રહી જવાનું, કાં તે પ્રિય પત્ની કે જેને દારા કહે છે તે દરવાજા લગી આવશે, કુટુંબ પરિવાર સ્મશાન સુધી મડાને પહોંચાડવા આવશે અને આ દેહ તે મસાણમાં સળગતી ચિતામાં જળી જશે, એમ કઈ સાથે નહિ આવે, માત્ર પોતે કરેલાં શુભ અશુભ કર્મો જ સાથે લઈ ચેતન એકલે ચા જશે! એ પ્રમાણે ખાત્રીથી માની, હે સુખાથી છે! આ દુર્લભ મનુષ્ય જન્મ વગેરે સામગ્રીઓને, ફેગટ બીજી ત્રીજાના શરણમાં પડી ગુમાવે નહિ! નિશ્ચય કરે કે આ જગતમાં કોઈ પણ પદાર્થ મારું રક્ષણ કરનાર નથી, પણ તમામ મારું ભક્ષણ કરનાર છે. * कंचनके आसन, सुखवासन सब कंचनके, कंचनके पलंग सब, इनामत धरे रहे। हाथी हथ शालनमें, घोडे घुड शालनमें, कपडे जामदानीमें, घडी बंधी ही रहे। बेटा और बेटी, दोलतका पार नहि, जवाहिरोंके डब्बे, तालहि जडे रहे; देह छोड डिगे जब, हो चले दिगंबर, कुलके कुटुंब सव देखतेहि खडे रहे.. ॥१॥. Page #246 -------------------------------------------------------------------------- ________________ એવું જાણી તમામ પદાર્થો પરથી મમત્વ છેડી, તરણ તારણ, દુઃખ નિવારણ, નિરાધારના આધાર, ગરીબ નિવાજ, મહા કૃપાળુ, કરૂણા સાગર, અનંત દુઃખમાંથી ઉદ્ધાર કર્તા, વિકરાળ કાળરૂપી સપના દુઃખને મટાડનાર, અનંત, અક્ષય, અજર, અમર, અવિનાશી, અતુલ્ય સુખરૂપ એવા મેક્ષસ્થાનના દાતાર, એવી એવી અનેક ઉપમાથી શોભિત આશ્રય દાતા શ્રી અરિહંત, સિદ્ધ, આથાય, ઉપાધ્યાય, અને સાધુ એ પંચપરમેષ્ટી વ્યવહાર દ્રષ્ટિ એ છે, અને નિશ્ચયમાં તે આપણા આત્માના ગુણ જે જ્ઞાન, દર્શન વગેરે ત્રણ રત્નની શુદ્ધતા છે, તેઓને આશરે લઈને અજર, અમર, એ આપણે આત્મા પરમાનંદી અને પરમસુખી બને! તૃતીય પત્ર–“એકત્સાનુપ્રેક્ષા. સેનું અને માટીને અનાદિ કાળને સંબંધ છે, તેથી તે માટીમાં સેનું પણ લાલ માટી રૂપે રહી બંનેનું એકજ રૂપ હોય તેમ દેખાય છે, છતાં તેમાંથી સેનું જૂદું પડે છે માટે બંને જુદાં રૂપ છે એમ નક્કી થાય છે. વળી માટીમાંથી સેનાને તેના શુદ્ધ રૂપમાં જૂદું પાડવા સારૂ, સોની, મુશ, દેવતા અને ટંકણખાર એ ચાર મુખ્ય સાધનની તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એ ચારની અનુકુળતા વગેરે જોગની જરૂર પડે છે તેવી રીતે જીવ અને કર્મને અનાદિને સંબંધ છે. તેને તેડાવવા-છેડાવવા માટે ચાર વસ્તુની પૂર્ણ જરૂર છે. ૧. જ્ઞાનરૂપી સુવર્ણકાર (ની)–જેવી રીતે તેની માટીમાંથી સેનાને ભાગ જૂદે કાઢી લેવાનું જાણે છે અને તે જાણપણાથી યથાવિધિ કર્મ કરીને પિતાનું કાર્ય સાધી શકે છે, તેવીજ રીતે જીવ જ્ઞાને કરી કર્મરૂપ માટીથી જુદા થવાની વિધિને જ્ઞાતા થાય છે એટલે કર્તવ્ય પરાયણ રહેવાની શક્તિ આવે છે. • ૨. દર્શનરૂપી મુશ–જેમ શુદ્ધ સુવર્ણ મુશમાં રહે છે તેની પેઠે શ્રદ્ધાજ સદ્દગુણે રહેવાનું સ્થાન છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ૩. ચારિત્ર–સંયમરૂપી ટકણખાર–જેમ ટકણખાર માટી મેલ સર્વને તેડી ફેડી અલગ કરી નાંખે છે તેમ કર્મરૂપી મેલને સંયમજ અલગ કરી નાંખે છે. ૪ તારૂપી અગ્નિ-કર્મરૂપી મેલને બાળવા માટે તારૂપી અગ્નિ સમર્થ છે. એ ચારે પદાર્થોને જેગ મળે, વળી ઉદારિક શરીરરૂપી દ્રવ્ય, આર્ય ભૂમિરૂપી ક્ષેત્ર, ચેથા આરે વગેરે કાળ, અને ભવ્ય આત્મારૂપી ભાવ એ ચાર અનુકુળતાને સંગ ભળે તે યથાવિધિ સાધન થતાં અનાદિને કર્મરૂપી મેલ છે તેને દૂર કરી ચેતન પિતાના મૂળ સ્વરૂપને પામે છે. દૂધમાં થી તે છે જ, પણ ખટાશ, રવાઈ, વાસણ, ફેરવનાર એ બધાને સંજોગ મળે તે છાશરૂપી મેલ દૂર થઈ, ઘી પિતાના રૂપમાં નીકળે છે, એ પ્રમાણે ફૂલ અને અત્તર, હું અને ચમક વગેરે અનેક દ્રષ્ટાંતની પેઠે જીવ અને કર્મને સંબંધ અનાદિને છે તેમજ તે સંબંધ છેડાવી શુદ્ધ સ્વરૂપનું ભાન કરાવવાને, સેના વગેરેના ઉપાસેની પેઠે જીવને માટે જ્ઞાન, દર્શન વગેરે ચાર અકસીર ઉપાયે સમજવા. વિશેષ દ્રષ્ટાંત–(૧) માટે વિદ્વાન હય, વળી હમેશાં સ્નાન વગેરે કર્મ કરી પવિત્ર રહેતો હોય પણ જે દારૂના નિશામાં ગરક થાય તે મળમૂત્રથી ભરેલા ઉકરડા પર આળોટવામાં એમ માનેકે હું મખમલની ગાદીમાં આળોટુંછું, ગટરેની હવાને ફૂલવા*दुहा-मुशी पावक सोहागी, फूंकया तणो उपाय; रामचरण चारो मिल्यां, मेल कनकका जाय. ॥१॥ અર્થ–મુસ, અગ્નિ, ટંકણખાર અને ઝુકવાના ઉપાયરૂપી સેની એ ચાર તે રામચરણમાં લાગે તે આત્મારૂપી સેનાને કર્મરૂપી મેલ જ રહે. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ • ડીની સહેલ પ્રમાણે ગણે, અને તે દુર્ગંધીમય જગાએથી દૂર જવાને કાઇ સમજાવે તે તેને મૂર્ખ ગણી ગાળા દેવા માંડે છે. પણ જો તેજ માણસ નિશામાંથી મુક્ત થાય તે પેાતાની ખરાખ દશા જોઈ શરમાવા લાગે છે, અને કાઇના કહેવાની રાહ જોયા વગર અટપટ ઉકરડા છોડી ચાલ્યા જાય છે. તેવીજ રીતે આ જીવરૂપ પવિત્ર પુરૂષ મેહમદ રૂપી મદિરાના કેફમાં ગરક થઈ ક રૂપી ઉકરડા જેવા સ’સારના ભોગવિલાસ રૂપી દુર્ગંધીથી સદા ભર્યાં રહે છે, તેમાં આળોટીને આનંદ માને છે, અને વિષયથી વિરકત ત્યાગી મહાત્મા પુરૂષા જે સદુધ આપે છે તેને મૂર્ખ સમજી તેમના ઉપદેશના અનાદર કરેછે. પણ જો તેજ જીવ સત્સંગ, સગ્રંથ વગેરે પ્રસંગથી મેહમદ રૂપી નિશે ઉતરી જતાં શુદ્ધિમાં આવે છે તે પેાતાની અજ્ઞાત દશામાં કરેલાં કુકર્માંના પસ્તાવેા કરી તુરતજ વિષયાથી વિરકત થઈ છેવટના ભાવ જે આત્મ ભાવ તેના અંગીકાર કરે છે. (૨) જેવી રીતે નાનપણથી બકરાંના ટોળાંમાં ઉછરેલું સિંહનું મચ્છુ પેાતાની જાતને ભુલી જઈ પેાતાને બકરાં જેવુંજ માની રહ્યું હતુ, પણ તેવામાં સાચા સિંહના મળવાથી તેમજ સમજાવવાથી અકરાંના સંગ છેડી ઇચ્છિત સુખ ભોગવવા એકલા સમર્થ થયા, તેવી રીતે જીવ રૂપ સિંહનું બચ્ચું અનાદિ કાળથી કર્મરૂપી ખકરાંની સેાખતમાં રહીને પોતાનું સ્વરૂપ ભુલી જઇ, પુદ્ગળ વગેરેથી ઉત્પન્ન થયેલ પદાર્થ જે શરીર, ધન, સ્વજન, સ ́પત્તિ વગેરેને પોતાનાં માની બેઠા છે. પણ જો પૂર્વ પુણ્યદયથી સદગુરૂનાં દન અને સાધને લાભ મળે તેા જીવને નિજસ્વરૂપનું ભાન થાય છે. અને જાણવા માંડે છે કે હુતા ચૈતન્યછું, આધિ, વ્યાધિ, ઉપાધિથી રહિત છું, આ શરીર, સ ંપતિ વગેરે તે જડ છે, અને આધિ, વ્યાધિ, ઉપાધિથી ભરેલાં છે; હું નિરાકાર છુ', આ સાકાર છે; હું શુદ્ધ પવિત્ર હું એ બધાં અશુદ્ધ અને અશ્રુચિમય છે; હું અજર Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૬ અમર છું, એ બધાં ક્ષણિક અને વિનાશી છે, હું અનત જ્ઞાનાદિ ગુણે કરી શોભનાર ચૈતન્ય છું, એ અજીવ અને જ્ઞાનાદિ ગુણથી રહિત છે, વગેરે કઈ રીતે મારે અને એને સંબંધ મળતું આવતું નથી. એ કર્મજન્ય પ્રસંગમાં પડીને હું ૪ ગતિ, ૨૪ દંડક, ૮૪ લક્ષ છવાનીમાં, ઊંચનીચ સ્થાનમાં અનંત વિટંબના ભગવ્યાં કરું છું. હવે એને સંગ છેડી મારે એકવતા ધારણ કરવી ઘટિત છે. આ પ્રમાણે વિચાર કરી સર્વ સંબંધને પરિત્યાગ કરી વિતરાગ દશાને આશ્રય લે છે. (૩) જેવી રીતે વાદળાંનાં વિખરાવાથી સૂર્ય પિતાના ખરા સ્વરૂપમાં પ્રકાશે છે, તેવી રીતે કર્મનાં પડળ દૂર થવાથી આત્મા અનંત જ્ઞાનાદિ નિજ ગુણેથી પ્રકાશિત થાય છે અને પિતાનું ખરું સ્વરૂપ ઓળખે છે. ( () વળી એકત્યાનુપ્રેક્ષાથી વિચાર કરનાર એ ખ્યાલ કરે કે, હું કેણુછું? એક છું કે અનેક છું? પ્રત્યક્ષ દેખાતા શરીર રૂપે તે હું એકજ છું પણ જે એક માનું તે માતાપિતા કહે છે કે મારે પુત્ર છે, તે શું હું પુત્ર છું? બહેન કહે છે કે મારે ભાઈ છે, તે શું હું ભાઈ છું? સ્ત્રી કહે છે કે મારે ભર્તા છે તે શું હું ભર્તા છું? પુત્ર પુત્રીઓ કહે છે કે મારે પિતા, તે x सवैया-केश शीश जुड भाल, भ्रहणी पलक नैन । गोलक कपोलगंड, नाशा मुख श्रोन है ।। ठोडी होट दंत, रसना मसूढा तालु। . चिबुका कंठिका कंठ, कंध कर भौन है । कांख कटि भुजा नाडी, नाभी कुच पेट पीठ । अंगुली हथेली नख, जंघस्थल जौन है ।। नितंब चरण रोम, एते नाम अंगनके । तामे विचार नर, तेरा नाम कौन है ।। Page #250 -------------------------------------------------------------------------- ________________ શું હું પિતા છું? એ પ્રમાણે મને કઈ કાકા, બાપા, મામા, માસા, વેવાઈ, જમાઈ એમ અનેક રીતે મારે મારે કહીને બોલાવે છે તે હવે હું કેણ છું? કે છું? અહાહા ! અતિ આશ્ચર્યની વાત છે કે આ પ્રમાણેના વિચારોમાં તે મારે પત્તે લાગે અતિ મુશ્કેલ છે! જે હું એક હેઉં તે આટલાં બધાં નામ મારાં શી રીતે થયાં ને એ બધામાંથી કેને હું ગણાઉં? પણ નિશ્ચય રૂપે વિચાર કરી જોતાં જણાય છે કે આ બધા એક કર્મરૂપ શત્રુના ચાળા-નાટક છે. હું પુત્ર નથી, પિતાએ નથી, તેમ કઈ બીજારૂપે પણ નથી, મારૂં કઈ પણ નથી તેમ હું એ કેઈને : નથી, જે હું એ બધાં નામ રૂપે હેત તે સદા એને એ રૂપે રહેતો હું પુરૂષ છું એ નિશ્ચય કરું તે અન્ય જન્મમાં સ્ત્રી થઈ પુરૂષના સોગની ઈચ્છા શા માટે કરી? જો હું સ્ત્રી છું એ નિશ્ચય કરું તે અન્ય જન્મમાં પુરૂષ બનીને સ્ત્રી સાથે સંગ કરવાની કેમ ચાહના કરી? ઈત્યાદિ અનેક વિચારે ઉપરથી આ બધા મિથ્યા ભાવ છે એમ નક્કી જણાય છે. માત્ર હું મેહનિશામાં બે શુદ્ધ થઈ, કર્મ સંગથી વિકળ થઈ મારું શુદ્ધ સ્વરૂપ ભૂલી ગયે . જેવી રીતે નાટકશા + एगया खत्तिओ होइ, तओ चंडाल बोक्कसो । तओ कीड पयंगो य, तओ कुंथु पिपीलिया ॥४॥ एवमावजोणसुि, पाणीणो कम्म किव्विसा। न निविजंति संसारे, सवढेसु य खत्तिया ॥५॥ ઉત્તરા- ૩, ગાથા ૪-૫. અથ–કઈ વાર જીવ મરીને ક્ષત્રિય થાય છે, તેમજ ચાંડાળ અને બુક્કસ (વર્ણસંકર પ્રજા) થાય છે; અથવા તે કીડા, પતંગિયાં, કુંથુ અને કીડી થાય છે; એવી રીતે અધમ પ્રાણીઓ, જીવ નિને વિષે પરિભ્રમણ કરવા છતાં ઉઠેગ પામતા નથી. જેમ ક્ષત્રિય રાજા યુદ્ધ કરવાથી અને રાજ્ય રિદ્ધિ મેળવાથી સંતોષ પામતું નથી તેમ એ છવ સંસારમાં ફરતાં ફરતાં સંતોષ પામતો નથી. ૨૮ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ળામાં નાટકવાળા સ્ત્રી પુરૂષ વગેરે નાના કરી નાચે છે, જેવા વેષ ધારણ કરે છે તેવા છે, પણ અંતર્દ્રષ્ટિથી જુએ તેા તે નાટકીએ નથી, સંયેાગી નથી, વિયેાગી નથી, એ ખધા ભાવેાથી અલગજ છે, ફકત પ્રેક્ષકાને દેખાડવા, હસાવવા ફસાવવા, રાવરાવવા અનેક ભાવ દેખાડે છે, તેવી રીતે આ સસારરૂપી નાટકશાળામાં ચૈતન્યરૂપી નટ, કર્મ'ના સંચાગે અનેક ઊંચ નીચ, એકેદ્રિયથી પચેન્દ્રિય લગી, ચ'ડાળથી ચક્રવર્તિ રાજા લગી, અનેક રૂપો ધારણ કરી, એ પ્રમાણે કરવાનાં અનેક કમેર્યાં કરે છે છતાં આખર એ તમામ રૂપેમાંથી એક પણ કાયમ રહ્યું નહિ, તમામ રૂપે પોતપોતાનાં સ્થાનમાં રહી ગયાં અને ચૈતન્ય સાવ અલગજ રહી ગયા ! જુએ, આ કર્માંના તમાશા; હવે જરા કરૂપ નીશે! ઉતરી જવાનો વખત આવ્યા દેખાય છે, અને તેથી કઇક ભાન આવ્યું છે તેમજ વિચાર કરતાં કર્માંની વિચિત્રતા સમજી તું ભેદ વિજ્ઞાની અન્યા છે તે વિભાવ (પરભાવ) ને ત્યાગી સ્વભાવમાં રમણુ કર. પ્રકારનાં રૂપે ધાજી આબેહુ જ ભાવ ભજવે રાજા નથી, રાણી ૫. હું ચૈતન્ય ! વિચાર કર. જ્યારે તુ માતાના ગર્ભમાંથી અહાર નીકળ્યા ત્યારે એકલાજ હતા; તારી નજર આગળ અનેક માણસા સ્મશાનમાં ગયાં, તે બધાં એકલાંજ ગયાં; તે પ્રમાણે તુ એકલેાજ જઇશ. અશુભ કર્મનાં ફળ ભાગવવાં પડશે તે નરકમાંએ એકલા અને શુભ કર્મોનાં ફળ ભોગવવાં પડશે તા સ્વમાં પશુ એકલાજ હાઈશ ! ધન, વસ્ત્ર, મકાન, આભૂષણ, ભેાજન, વગેરેમાંથી ભાા લેનારા અનેક સ્વજન છે પણ કરેલાં કર્માંના હિસ્સા લેવામાં તે કાઇ ભાગીદાર નથી. (૬. ) આ જગત રૂપી દેશમાં અનેક રસ્તે પરિભ્રમણ કરનારા અન ત જીવામાંથી રસ્તે ચાલતાં ચાલતાં થાડા વખતને માટે ક્રાઈ સ્ત્રી થઇ જાય છે, કાઇ પુત્ર થઇ જાય છે, એવા એવા ક્ષણિક સંબંધ બાંધતાં બાંધતાં પુદગળ પરાવર્તનના ચક્કરમાં કયાંના કયાં નીકળી Page #252 -------------------------------------------------------------------------- ________________ જાય છે, પાછે એને પોતે પણ લાગવે મુશ્કેલ છે, તેમ હે જીવ! તે પણ કેઈને બાપ, કેઈને પુત્ર, કેઈની સ્ત્રી, વગેરે રૂપ ધારણ કર્યા, અને છેડયાં, હાલ તે તને ઓળખે નહિ, તું તેને પિછાણે નહિ, એવા એવા વિચારે તારી નજર આગળ રજુ થાય છે છતાં તને એકરૂપણને ભાસ પણ થતું નથી એ કેવું આશ્ચર્ય !! - સારાંશ એ છે કે હે આત્મા, સર્વ જગતના પદાર્થો તારાથી સાવ જૂદા છે, અને તું તેનાથી જૂદે છે; તારે ને એને જરા પણ સંબંધ નથી, તેથી હવે તું તારા શુદ્ધ મૂળ સ્વરૂપને ઓળખી ખાત્રી કર કે હું શુદ્ધ છું, હું સત્ય છું, હું ચિદાનંદી છું. હમેશાં આ પ્રમાણેના ધ્યાનમાં લુબ્ધ થા તે જરૂર તે રૂપે બની જા.' ચતુર્થ પત્ર– “સંસારાનુપ્રેક્ષા.” હર તિ સંસાર” જેમાં પરિભ્રમણ કરવાનું છે તે સંસાર અને તે સંસારના સ્વરૂપને વિચાર તે સંસારાનુપ્રેક્ષા સંસાર ચાર તરેહને છે તે ચાર તરેહને ચાર ગતિ કહે છે. એ ચાર ગતિમાં ગમન ને આગમન એટલે ગતાગત થયાં કરે છે. ચાર ગતિનું વર્ણન આ પ્રમાણે છે. (૧) નરકગતિન=નહિ, અર્ક=સૂર્ય, અર્થાત્ જયાં સૂર્ય નથી એવું અંધકારમય સ્થાન તે નરકગતિ, એ નરકગતિ કે તમ ગતિનાં જ સાત સ્થાન અલેકમાં એકેકની નીચે છે. તેનાં નામ (૧) રત્નપ્રભાશ્યામ રંગનાં રત્નમય ભયંકર સર્વ સ્થાન. (૨) શર્કરપ્રભાતરવારથી પણ અતિતીણ સર્વ સ્થાન. (૩) વાલુપ્રભા-ભાડભું જાના વાસણની રેતીથી પણ અત્યંત ગરમ સર્વ સ્થાન-(૪) પંક * ઘણું શાસ્ત્રમાં નરકગતિનું તમગતિ પણ નામ છે. ક ઘમ્મા, વંશા, શીલા, અંજણ, રિ, મધ્ધા, માઘવઈ, એ સાવ : નરકગતિનાં નામ છે, અને ઉપર જે અર્થ સહિત વર્ણન કર્યું છે તે નરકગતિન (રત્નપ્રભા વગેરે) સાત ગાત્ર છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ પ્રભા-રકત, માંસ, પરૂના કાદવથી ભરેલાં સર્વ સ્થાન. (૫) ધુમપ્રભા રાઈ, મરચાંના ધૂમાડાથી પણ અધિક તીક્ષણ ધૂમ્રમય સર્વ સ્થાન. (૬) તમપ્રભા-વાદળાંથી છવાયેલી ભાદરવા મહિનાની અમાસની રાતથી પણ અતિ અંધકારમય સર્વ સ્થાન. (૭)તમ તમામભાઅતિ ઘનઘોર અંધકારમય સર્વ સ્થાન–-આ સાત નરકનાં ગોત્રનાં ગુણનિષ્પન નામ છે. એ સાત નરકને બેતાલીસ આંતરા એટલે ખાલી જગ્યા છે, એગણ પચાસ પાથડા એટલે નારકીને રહેવાની જગા છે, અને ચેરાસી લાખ નરકાવાસ એટલે નારકીનાં ઉત્પતિ સ્થાન છે. એમાં રહેલા સમદ્રષ્ટિ જીવ તે પોતાના કરેલાં કર્મને ઉદય જાણી સમભાવથી દુઃખ રૂપી ફળ ભોગવે છે, અને મિથ્યાદ્રષ્ટિ છવ તે હાય હાય, ત્રાહ્ય ત્રાહ્ય કરી દુઃખ ભેગવે છે. એ નરકમાં ત્રણ પ્રકારની વેદના છે. (૧) પરમાધામકૃત (યમદેવથી થતી), (૨) સરકૃત (પિતાની કરેલી), અને (૩) ક્ષેત્રવેદના. (૧) પરમાધામીકૃત વેદના-પરમાધામી દેવ ૧૫ જાતના છે (૧) અંબ-તે નારકીને કેરીની પેઠે મસળે છે. (૨) અંબરસ-જેમ કેરીને રસ કાઢવામાં આવે છે તેમ નારકીનાં રકત, માંસ, હાડકાં ને ખાં ને ખાં કરે છે. (૩) શામ-પ્રહાર કરે છે. (૪) સબળ-માંસ કાઢે છે. (૫) રૂદ્ર-શસ્ત્રથી ભેદી નાંખે છે. (૬) મહારૂદ્ર--કસાઈની પેઠે કડકે કડકા કરી નાંખે છે. (૭) કાળ–અગ્નિમાં પકવે છે. (૮) મહાકાળ-ચીપોઆથી ચામડી અને માંસ તેડે છે. (૯) અસિપત્ર-શસ્ત્રથી કાપે છે. (૧૦) ધનુષ્ય-શિકારીની પેઠે ધનુષ્ય અને બાણથી ભેદે છે. (૧૧) કુંભ ' –નરકની કુંભમાં પકવે છે. (૧૨) વાલ–ભાડ ભુંજાની પેઠે : ની રેતીમાં ભુજે છે. (૧૩) વિતરણું–અત્યંત ઊના રસથી ભરેલી વૈતરણ નામની નદીમાં નાંખે છે. (૧૪) ખરસ્વરસથી પણ અતિ તીણ પાંદડાંવાળાં શામેલી વૃક્ષની નીચે બેસાડી તેને માથે પાંદડાં નાંખે છે. (૧૫) મહારાષ-અંધારી કોટડીમાં ઠાં Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ સાઠાંસ ભરે છે. આ તા પરમાધામીનાં નામનું ગુણથી વર્ણન કર્યું. પણ એ સિવાય ખીજાં પણ અનેક જાતનાં દુ:ખાથી નારકીને પૂર્વે કરેલાં પાપ પ્રમાણે ફળ આપે છે. જેમકે:—માંસભક્ષી જીવને-તેનુંજ માંસ તેડીને ખવરાવે છે, મદિરા પીનારને— સીસું ગરમ કરી પીવરાવે છે, પર સ્ત્રી ભાગીને—àાઢાની ગરમ કરેલી પુતળી સાથે સંગમ કરાવે છે, હિંસકને—જેવી હિંસા કરી હાય તે પ્રમાણે મારે છે; ઇત્યાદિ અનેક દુઃખા નારકીઓને આપે છે. તે બિચારા પરાધીન થઈ આક્રંદ કરતા કરતા સહન કરે છે. (૨) સ્વકૃત વેદના—ત્રીજી નરક પછી પરમાધામી જઈ શકતા નથી. નારકીએ પેાતે એક જાતનાં વિકરાળ જંગલી તથા ખરાબ રૂપવાળા બનીને શેરીમાં નવે કૂતરા આવવાથી જેમ બીજાં કૂતરાં તૂટી પડે છે, તેમ અંદર અંદર લડે છે, મારે છે, અને હાય ત્રાહ્ય કરે છે. (૩). ક્ષેત્રવેદના—એ વેદના ૧૦ જાતની છે. (૧) અનંતક્ષુધા—નરકના એક જીવને જગતના ખાવા ચેાગ્ય તમામ પદાર્થ ખવરાવવામાં આવે તેપણ ધરાય નહિ; છતાં ત્યાં આખી ઉમર એક પણ દાણેા ખાવા મળે નહિ. (૨) અનંત તૃષા - સર્વ જગતનું પાણી પીએ તાપણુ તરસ છીપે નહિ છતાં પીવા એક ટીપું પાણી મળે નહિ. (૩) અન`ત શીતળતા-લાખ મણુના લાઢાના ગાળે વિખરી જાય એવી ઠંડડક, ઉષ્ણુ :ચેનિસ્થાનમાં છે. (૪) અનંતઉષ્ણુતા-લાખ મણુના લાઢાને ગાળેા ગળીને રસરૂપ પહેલીથી ત્રીજી નરક સુધી એકલા શીતયેનિયા નારકી, ચેાથીમાં શીયેાનિયા વિશેષ અને ઉષ્ણુ ચેાનિયા ઘેાડા, પાંચમીમાં ઉષ્ણુ મેનિયા વિશેષ અને શીત કેનિયા થાડા, અને છઠ્ઠી તથા સાતમી નરકમાં ત ઉષ્ણુ ચેાનિયા છે. જ્યાં શીત યાનિ ઉત્પન્ન થાય છે ત્યાં ઉષ્ણતાની વેદના થાય છે, અને જ્યાં ઉષ્ણુયેાનિયા ઉત્પન્ન વેદના થાય છે. થાય છે ત્યાં શીતળતાની Page #255 -------------------------------------------------------------------------- ________________ પાછું થઈ જાય એવી ગરમી શીતનિ સ્થાનમાં છે. (૫) અનંતદાહજવર (૬) અનંતરે--બધા રેગથી નારકીનું શરીર બિમાર છે. (૭) અનંત ખુજલી (ચળ) (૮) અનંતનિરાધાર (૯) અનંતક-ચિંતા) –અનંતભય-સદા ભયભીત રહે છે. આ ૧૦ પ્રકારની વેદના સ્વભાવથી જ હોય છે. આવાં દુઃખમય સ્થાનમાં આપણે જીવ અનંતીવાર ઉપજીને દુખ ભોગવી આવ્યું છે. (૨) –તિર્યંચ ગતિ-વાંકાચૂકા બહુજ વધવાથી તિર્યંચ (પશુ) કહેવામાં આવે છે. એના ૪૮ ભેદ છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, અને વાયુકાય એ ચારમાંના દરેકને સૂક્ષ્મ બાદર એમ બે ભેદ ગણતાં ૮ અને એ આઠમાંથી દરેકના પ્રજાપ્તા અને અપ્રજાપ્તા એવા બબ્બે ભેદ ગણતાં ૧૬ ભેદ થયા; વનસ્પતિના સમ, સાધારણ અને પ્રત્યેક એ ત્રણભેદમાંના દરેકના પ્રજાપ્તા અને અપ્રજાપ્તા ગણતાં ૬ ભેદ થાય; બેઇનક્રિય તેઈદ્રિય અને ચેરેદ્રય એ ત્રણ વિકેલેંદ્રિયના પ્રજાપ્તા અને અપ્રજાપ્તા ગણતાં ૬ ભેદ થાય; જળચર, સ્થળચર બેચર ૧૦ ઉપર ૧૧ ભુજપર એ પાંચ પચેંદ્રિય તિર્યંચના ૧૨ સંજ્ઞી અને ૧૭ અસંજ્ઞી એવા બબ્બે ભેદ થતાં દસ અને એ દસના પ્રજાપ્તા અને - ૧ દ્રષ્ટિએ ન આવે એવા. ૨ દ્રષ્ટિથી જણાઈ એવા. ૩ જે સ્થાનમાં જેટલી પ્રજા છે તેટલી પૂરેપૂરી બાંધે તેને પ્રજાપ્તા છવ કહે છે. ૪ જેસ્થાનમાં જેટલી પ્રજા છે તેટલી પૂરી ન બાંધે તેને અપ્રજાપ્તા જીવ કહે છે. એક શરીરમાં અનંત છવ હેય તે. ૬ એક શરીરમાં એક જીવ હોય તેવા. ૭ પાણીમાં રહેનાર મચછ વગેરે જીવ. ૮ પૃથ્વી પર ચાલનારા ગાય, ભેંસ વગેરે જીવ, ૯ આકાશમાં ઉડનાર પંખી વગેરે. ૧૦ પેટથી ઘસડાઈ ચાલનારા છો સર્પ વગેરે. ૧૧ ભુજાથી ચાલે તે ઉંદર વગેરે. ૧૨ જે માત પિતાના સંજોગથી ઉપજે અને જેને મન હોય તે. ૧૩ માતપિતાના મગ વગર હવભાવિક રીતે ઉપજે અને જેને મન ન હોય તે અલી.. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અપાતા ગણતાં ૨૦ ભેદ થાય. કુલ ૧૬+5+૬+૬+૨૦ મળી ૪૮ ભેદ તિર્યંચગતિના છે. આ બિચારા જીવા કાઁધીન અની પરવશ પડયા છે. બિચારા પૃથ્વીકાયને એટલે માટીને ખેાઢે છે, તેાડે છે, છાણુ વગેરે તેમાં મેળવી નિર્જીવ કરે છે અપાય એટલે પાણીને ગરમ કરે છે, નાવણ ધાવણ વગેરે ઘર કામમાં વાપરે છે, ઢાળી દે છે, ક્ષાર વગેરે મેળવી નિર્જીવ કરે છે. અગ્નિકાય એટલે દેવતાને પ્રજાળે છે. ખૂઝાવે છે, પાણી, ઘૂળ વગેરેથી નિર્જીવ કરે છે, વાયુકાય એટલે હવાને ૫'ખા નાંખવા, ખાંડવું, ઝટકવું, સાવું, ઉઘાડ માટે ખેલવું, વગેરેથી નિર્જીવ કરે છે. વનસ્પતિને છેદન, ભેદન, પચન, પીલન, બાળવું, મસાલા વગેરેનું નાંખવું, એમ અનેક રીતે નિર્જીવ કરે છે, એઇટ્રિય, તેઇન્દ્રિય, ચારે દ્રિય જીવા તેા, માટી, પાણી, લીલી વનસ્પતિ લાકડાં, અનાજ, વસ્ત્ર, પાત્ર વગેરેને આશરે રહે છે તે ગમનાગમન કરતાં, આર્ભસમારંભ કરતાં ગ્રૂપ, ધુમાડા, વગેરે પ્રયાગથી ટાઢ, તાપ, વરસાદ વગેરે તુથી, એમ અનેક રીતે ઉપજે છે અને મરે પણ છે. જળચર જીવા પાણી સૂકાવાથી, નવું પાણી આવવાથી, તથા મચ્છીમાર વગેરેના પ્રહારથી મરે છે. સ્થળચર અને વનચર પશુ, તે બિચારાં ટાઢ, તાપ, વરસાદ, ભૂખ, તરસ, સહન કરે છે, કાંટા, કાંકરા, કાદવ, કીચડવાળી જમીનમાં પેાતાનું આયુષ્ય પૂરૂ કરે છે. ઘર અને લૂગડાં વગર નિળ, રાંક, અનાથ ખની ઘાસ ચારા વગેરે નિર્માલ્ય અને જેટલુ મળ્યુ' તેટલું ખાઈ સાષમાં રહે છે. એવાં નિરપરાધી જીવાને પણ રસના લાલચુ અને નિયા લેાકેા મારી નાંખે છે, ખાંધે છે, અને અનેક રીતે પીડા ઉપજાવે છે. એવીજ રીતે ગામમાં રહેનારા ગાય, ભેસ વગેરે સ્થળચર જીવે તે નિર્માલ્ય અને જેટલ' આપે તેટલુ ખાઈને રહેનારા, ખેતી વગેરે અનેક કામેામાં મદદગાર, દૂધ જેવા ઉત્તમ પદાર્થોના દાતાર અને પણીની આજ્ઞામાં ચાલનારા છતાં એ બિચારાંને પાપી Page #257 -------------------------------------------------------------------------- ________________ ર૪ કે જુલમી લેકે કઠણ બધિનથી બાંધે છે ગજા ઉપરાંત ભાર ખેંચાવે છે અથવા માથે નાંખે છે, સખ્ત માર મારે છે, ઘણે દૂર સુધી ચલાવે છે, દુઃખથી, રેગથી, કે થાકથી બેભાન થઈ પડી જાય તે શ્વાસ રેકી (મુંગે દઈ) ઉઠાડે છે, પૂરું ખાનપાન ન આપતાં પૂરું કામ કરાવે છે અને સ્વાર્થ સારી રહે ત્યારે કૃતકની બની કસાઈ વગેરેને વેચી દે છે. કસાઈઓ તેને ઝેરથી કે શસ્ત્રથી અકાળે રીબાવી રીબાવીને મારે છે. એવા ગરીબ પર કરૂણ રાખનાર કોણ છે? એવી તિર્યંચ ગતિમાં આપણે જીવ અનંત વખત ઉપજીને દુઃખ ભેગવી આવ્યું છે. (3) મનુષ્ય ગતિ--મનની ઈચ્છા પ્રમાણે સાધન કરી શકે તે મનુષ્ય-એ મનુષ્યના ૩૦૩ ભેદ છે. અસી, મસી અને કસી એ ત્રણ ધંધાથી પિતાનું ગુજરાન ચલાવે તેને કમ ભૂમિના મનુષ્ય કહે છે. એ કર્મભૂમિના મનુષ્યની ઉત્પત્તિનાં ૧૫ ક્ષેત્ર છે. ૧ ભરત, ૧ ઇરવત, અને ૧ મહાવિદેહ એમ ત્રણ ક્ષેત્ર જબુદ્વીપમાં છે. ૨ ભરત ૨ ઈરવત અને ૨ મહાવિદેહ એમ છ ક્ષેત્ર ઘાતકી ખંડમાં છે અને એ જ પ્રમાણે બબ્બે હેવાથી છ ક્ષેત્ર પુષ્કરાદ્ધ દ્વિીપમાં છે. એમ કર્મ ભૂમિનાં કુલ ક્ષેત્ર ૧૫ છે. ઉપર જણાવેલ ત્રણ પ્રકારને વ્યાપાર કર્યા વિના દશ પ્રકારનાં કલ્પવૃક્ષ થી જેની ઉપજીવિકા (ભરણ પોષણ) થાય છે તેઅકર્મ * [૧]હથિયાર શાસ્ત્ર શીખીને[૨]લખવાના વેપારથી [૩] ખેતીના ધંધાથી. (૧) મતંગાવૃક્ષ-મધુર રસ આપે, (૨) સિંગાવૃક્ષ-વાસણ આપે, (૩) તુંડિયંગા વૃક્ષ-વાજિંત્ર સંભળાવે, (૪) દિવવૃક્ષ-દિવાને પ્રકાશ કરે, (૫) જોઈવૃક્ષ–સૂર્યની પેઠે પ્રકાશ કરે, (૬) ચિત્તગાવૃક્ષ-વિચિત્ર રંગના પુષ્પના હાર આપે, (૭) ચિત્તરસા વૃક્ષ-ઈચ્છિત ભોજન આપે, (2) મણગા વૃક્ષ-રત્ન જડિત ભૂષણ આપે (૯) ગિહગારા-રહેવાને માટે સારું મકાન આપે, અને (૧૦) અણિયાણાઓ વૃક્ષ- શ્રેષ્ઠ વસ્ત્ર આપે ત્રીશઅકર્મ ભૂમિ અને છપન અંતર દ્વીપમાં રહેનારાં મનુષ્યની આ દશ પ્રકારના કલ્પવૃક્ષથી ઈચ્છા પૂરી થાય છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ રર૫ ભગિના મનુષ્ય કહેવાય છે. તેને ઉપજવાનાં ૩૦ ક્ષેત્ર છે. ૧ હેમવય, ૧ હિરણય, ૧ હરિવાસ, ૧૨મકવાસ, ૧ દવકુર, ૧ ઉત્તરકુર એમ છ ક્ષેત્ર જંબુ દ્વીપમાં, એવાં બબ્બે હેવાથી બાર ક્ષેત્ર ધાતકી ખંડમાં અને તેટલાંજ એટલે ૧૨ ક્ષેત્ર પુષ્કરાદ્ધ દ્વીપમાં છે તેથી કુલ ૬+૧૨+૧૨ મળી ૩૦ ક્ષેત્ર અકર્મભૂમિ મનુષ્યનાં છે. જંબુદ્વિીપના ચુલહીમવત અને શિખરી પર્વતમાંથી ચાર ચાર દાઢે (ખુણ) લવણ સમુદ્રમાં ગયેલ છે. એ અકેક દાઢ૫ર સાત સાત દ્વીપ છે તેથી કુલ પ૬ અંતર-દ્વીપ થાય તેમાં અકર્મભૂમિ જેવાં મનુષ્ય રહે છે. એ પ્રમાણે ૧૫, ૩૦, પદ મળીને ૧૦૧ ક્ષેત્ર મનુષ્યનાં છે. એ ૧૦૧ ક્ષેત્રમાં જે માણસે ઉત્પન થાય છે તેના પણ પ્રજાપ્તા અને અપ્રજાપ્તા એવા બે ભેદ છે તેથી ૨૦૨ ભેદ થયા, અને એજ ૧૦૧ ક્ષેત્રમાંના મનુષ્યની +૧૪ પ્રકારની અશુચિમાં અપ્રજાપ્તા મનુષ્ય ઉપજે છે તે ૧૦૧ ગણતાં કુલ ૩૦૩ ભેદ મનુષ્યના થયા. એ ૧૪ સ્થાનકના અપર્યાપ્તા જીવને સમૃઈિમ મનુષ્ય એટલે સ્વભાવથી ઉત્પન્ન થાય અને અપર્યાપ્તાજ મરે એવા કહે છે. કર્મભૂમિનાં ક્ષેત્રમાં મહાવિદેહ મૂકી બાકીનાં ૧૦ ક્ષેત્ર (૫ ભરત ને ૫ ઈરવત) માં છ આરાની પ્રવૃત્તિ થતી હોવાથી એ ૧૪ ચાદ સ્થાનક આ પ્રમાણે છે:-(૧) ઉચ્ચાર–વિષ્ટામાં, (૨) પાસવણ-મૂળમાં, (૩) ખેળ-બળખામાં. (૪) સંધાણુ–નાકની લીટ એટલે શેડામાં, (૫) વત–ઉલટીમાં, (૬) પિત્ત-પિત્તમાં, (૭) પુઈ–પરૂમાં, (૮) સેણિયલેહીમાં, (૯) સુક્ક-શુક્ર એટલે વીર્યમાં, (૧૦) સુકક પિગળ પરિસાડિય–વર્યાદિકનાં પુગળ સૂકાયેલાં હોય તે પાછાં ભીનાં થાય તેમાં, (૧૧) વિગય જીવ કલેવર-મૃતક મનુષ્યના કલેવરમાં, (૧૨) ઇથિ પુરિસ સસંજોગ-સ્ત્રી પુરૂષના સંજોગમાં, (૧૩) નગર નિધમણુ-નગરની ખાળમાં, (૧૪) સવ્વસુચવ અઈઠાણે–લેકનાં એટલે મનુષ્યનાં સર્વે અશુચિનાં સ્થાનમાં એ ૧૪ સ્થાનમાં પડેલી અશુચિ શીતળ થાય કે તરત સમમિ અસંખ્યાત મનુષ્ય ઉત્પન્ન થાય છે. ૨૯ Page #259 -------------------------------------------------------------------------- ________________ ક કયારેક પુદ્ગલિક સુખની વૃદ્ધિ અને કયારેક હાનિ થાય છે; સુદા એક સરખુ* ન રહેવું એ પણ દુ:ખનુંજ કારણ છે. પાંચ મહાવિદ્ય ક્ષેત્રમાં તે સદા ચેાથે. આરા (કાળ) પ્રવર્તે છે ત્યાં પણ વિચિત્ર પ્રકારનાં મનુષ્ય છે; ટુ'કામાં જ્યાં કર્મ કરીને ઉપજીવિકા કરવામાં આવે છે ત્યાં દુઃખજ છે. (૧) અસિ—હથિયારોથી ઉપવિકા કરનારા લાકે. તેમાં કસાઈ થઈને બિચારા ગરીબ નિરપરાધી જીવાની ઘાત કરી, મહાપાપ બાંધે છે, સિપાઈ બનીને અપરાધી અને નિરપરાધીને વિના કારણ પણ મારે છે, કેટલાક રાજાએ મહાભારત સંગ્રામ કરે છે, તેા કેટલાક પોતાનાજ કુટુંબના સંહાર કરે છે, તેમાં એકેદ્રિયાક્રિક હલકા જીવાના જે સહાર થાય તેના તે વાતજ શી કરવી ? શસ્ત્ર છે તે અનર્થનુંજ કારણ છે. શસ્ત્ર હાથમાં આવ્યું કે તરતજ મનનાં પરિણામ હિંસામય થાય છે. (ર) મસિ—લેખક (લહીઆ) વગેરેનાં કામે કરી ઉપજીવિકા કરનારા વણિક વગેરે કસાઇ, માળી, કલાલ એએક દાણાને, લેાઢાના, ધાતુના વગેરે અયેાગ્ય વેપાર કરી ગજા ઉપરાંત વજન ઉઠાવે છે, ગામડામાં લટકે છે અને ગુલામી કરે છે. એવાં એવાં મહાકટા સહુન કરે છે. (૩) કસિ—કૃષિ એટલે ખેતીનું કામ કરી ગુજરાન ચલાવનાર. ખેડના કામમાં એકેદ્રિયથી પચેન્દ્રિય લગીના જીવાની ઘાત થાય છે. ટાઢ, તાપ, ભૂખ, તરસ વગેરે મહા દુઃખા સહન કરે છે, મહા મહેનતથી ત્રણે રૂતુ ગુજારે છે. ચાલુ જમાનાની સ્થિતિના ખ્યાલ કરી જોતાં સાફ જણાય છે કે જ્યાં દ્રવ્ય છે તે ત્યાં બાળ બચ્ચાં હેાતાં નથી, માળખચ્ચાં હોય છે તે દ્રવ્યની અતરાઈ હાય છે, અને ધન તથા કુટુંબ અને હાય છે તે સંપ અને શાંતિ હાતી નથી. કેટલાકને શરીર રાગી, તેં દેશુ, આમરૂની ખટપટ વગેરે અનેક દુઃખ ભાગવવાં પડે છે. કેટલાક એવા તા ગરીબ અને લાચાર હાય છે કે તેને કુટુંબને નિર્વાહ કરવાનું તેા માજીપર રહ્યું પણ પેાતાનું પેટ ભરવાની ભારે મુસીબત વેઠવી પડે છે. કેટલાંક અંગ ઉપાંગ વગરનાં લૂલાં, લંગડાં, આંધળાં, બહેરાં હોય છે. કેટલાક અનાર્ય Page #260 -------------------------------------------------------------------------- ________________ - મલેક દેશમાં ઉત્પન્ન થઈને નામ માત્ર મનુષ્ય હોય છે પણ તેનાં કર્મો તે પશુઓથી પણ ખરાબ હોય છે. તેઓ ધર્મના નામમાં પણ સમજતાં નથી, મનુષ્યને આહાર કરે છે, નાગા ફરે છે. માતા, બહેન, પુત્રી વગેરે સાથે વ્યભિચાર કરવામાં પાછી પાની કરતા નથી, અને જંગલમાં ભટકી ભટકીને જન્મ પૂર્ણ કરે છે. અકર્મભૂમિના ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાં દેવકુફ અને ઉત્તરકુરૂ ક્ષેત્રમાંનાં મનુષ્યમાં સુખની ઉત્કૃષ્ટતા છે, હરિવાસ, રમવાસમાં સુખની મધ્યમતા છે, અને હેમવય, હિરણુવયમાં સુખની કનિષ્ટતા છે. પણ ધર્મ રહિત ભદ્રિક પરિણમી હેઈને પૂર્વનાં પુણ્યના પ્રતાપ મળેલાં દશ પ્રકારનાં કલ્પવૃક્ષના જેગથી સુખ ભેગવી તે મરી જાય છે. . . અંતરદ્વીપમાં રહેનારા મનુષ્ય-નામ માત્ર મનુષ્ય છે. પાણીમાં આવેલા ડુંગરમાં તથા વનમાં રહે છે, શરીર માણસના - જેવું હાઈને કેટલાંકનાં મુખ, હાથી, ઘેડા, સિંહ, ગાય જેવાં હોય છે. એ મિથ્યાદ્રષ્ટિ છે, પુદયથી એની પણ ઈચછા કલ્પવૃક્ષ પૂરે છે. સમૂછિમ મનુષ્ય-ફકત મનુષ્યમાંથી નીકળતા અશુચિ પદાર્થ મળ, મૂત્ર, રકત વગેરેમાં થાય છે જેથી તેને મનુષ્ય કહે છે. એ મનુષ્ય નજરે ન દેખાય તેવાં સૂક્ષ્મ રૂપથી એક સ્થાનમાં ભેળાં અસંખ્ય ઉપજે છે અને તુરતજ મરે છે. ઝાડા ઉપર ઝાડે, પેશાબ ઉપર પિશાબ વગેરે કિયાથી એ જીની હિંસા હરઘડી થાય છે. એવા દુઃખમય સ્થાનમાં આપણે જીવ અનંત વિટંબણા ભેગવી આવ્યું છે. માણસના જન્મમાં દુઃખ ઘણું છે છતાં તેને ઉત્તમ કહેવાનું કારણ એજ છે કે તેમાં તીર્થકર, સાધુ, શ્રાવક વગેરે બને છે અને મનુષ્ય જન્મ વિના ક્ષે જવાતું નથી. (૪) દેવગતિ–દિવ્ય એટલે ઉચ્ચગતિવાળા તે દેવતા તેની ૧૮ જાત છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ (૧) અસુરકુમાર, (૨) નાગકુમાર, (૩) સુવર્ણકમાર, (૪) વિધુતકુમાર, (૫) અગ્નિકુમાર, (૬) ઉદધિકુમાર, (૭) દિશાકુમાર, (૮) દ્વીપકુમાર, (૯) પવનકુમાર, અને (૧૦) સ્થાનિતકુમાર એ દશ અને પ્રથમ ૧૫ પરમાધામી (=રામ) દેવતાનાં નામ કહ્યાં તે મળી કુલ ૨૫ ભવનપતિની જાતના દેવતા છે. એ દેવતા પહેલી નરકના આંતરામાં રહે છે. - (૧) પિશાચ, (૨) ભૂત, (૩) યક્ષ, (૪) રાક્ષસ, (૫) કિન્નર, (૬) કિપુરૂષ, (૭) મહેરગ, (૮) ગંધર્વ, ) ઈસીવાઈ, (૧૦) ભૂઇવાઈ, (૧૧) આણપન્ની (૧૨) પાણપત્રી, (૧૩) (૧૩) કે. દિય,(૧) મહાકંદર્ય, (૧૫) કેહંડ, ૧૬)પયંગદેવ એસેળ વાણવ્યંતર તથા (૧) આણજભકા, (૨) પાણfભકા, (૩) લયણુજભકા, (૪) શયણજભકા, (૫) વOજભકા, (૬) પત્તજભકા, (૭) પુષ્પજભકા, (૮) ફીજભકા, (૯) બીજજભક, (૧૦) અવિયતજભકા, એ દશ જભક મળી ૨૬ ભેદ વાણુવ્યંતર જાતિના દેવના થયા, એ પહેલી નરની ઉપર અને ત્રિછા લેકની પૃથ્વીની નીચે રહે છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા, એ પાંચ અઢીદ્વીપની અંદર ફરતા ચાલે છે, અને એ જ નામની પ જાત અહીપની બહાર સ્થિર છે, એ ૧૦ ને જ્યોતિષી દેવ કહે છે. (૧) * ત્રણપલિયા, (૨) ત્રણ સાગરીઆ અને (૩) તેર સાગરીઆ, એ ત્રણ કિભિષી નામના નીચ જાતિના દેવ છે. * ત્રણ પલ્યના આયુષ્ય વાળા કિમિણી દેવ જયોતિષીની ઉપર રહે છે, ત્રણ સાગરના આયુષ્ય વાળા બીજા દેવ લેકની ઉપર અને ત્રીજા દવ લોકની નીચે રહે છે, અને તેર સાગરના આયુષ્ય વાળા, છઠ્ઠા દેવ લેક ની પાસે રહે છે. એ વિરૂપ ને હીસ્થિતિવાળા દેવ છે. ચાર તીર્થને નિંદનાર, ધર્મ ઠગ, ધમ નિદક છતાં કંઈક કરણી કરેલ તેના પ્રતાપે દેવનિમાં અવતાર છે, Page #262 -------------------------------------------------------------------------- ________________ - (૧) સુધમ, (૨) ઈશાન (૩) સનકુમાર, (૪) મહેદ્ર, (૫) બહ્મલેક, (૬) લાંતક, (૭) મહાશુક, (૮) સહસાર (૯) આણુત, (૧૦) પ્રાણુત, (૧૧) આરણુ અને (૧૨) અચ્ચય એ બાર દેવલોક છે. . (૧) સારસ્વત, (૨) આદિત્ય, (૩) વહિ, (૪) વરૂણ, (૫) ગર્દતેયા, (૬) તુષિયા, (૭) અવ્યાબાહા (૮) અગિચા, ૯) વિઠ્ઠા, એ નવ લેકાંતિક ઊંચ જાતિના દેવ છે. (૧) ભદ્દે, (ર) સુભ, (૩) સુજાએ, ( સુમાણસે (૫) પિયદેસણું, (૬) સુદૂસણે, (૭) આમેહે, (૮) સુપડિબધે (૯) જસાધરે એ ૯ કૈવેયકના દેવ છે. (૧) વિજય, (૨) વિજયંત, (૩) જયંત, (૪) અપરાજીત (૫) સર્વાર્થસિદ્ધ, એ પાંચ અનુત્તર વિમાનવાસી દેવ છે. એ પ્રમાણે ૨૫, ૨૬, ૧૦, ૩, ૧૨, ૯, ૯, ૫ મળીને ૯ જાતના દેવતા થયા તે દરેકના અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે ભેદ પાડતાં ૧૯૮ ભેદ દેવતાના થયા. બીજી ગતિ કરતાં દેવ ગતિમાં સુખની વિશેષતા છે. બધા દેવતા વય શરીરના ધરનાર, જેટલાં અને જેવાં રૂપે કરવાં હેય તેટલાં અને તેવાં મરછરૂપ કરનારા, નિગી, મહાદિવ્ય અને સદા તરૂણ શરીરવાળા છે. જઘન્ય (થોડામાં ડી) ૧૦ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરેપમની આવરદાના ધરનાર છે. સેંકડે હજારો વર્ષો વીતતાં ભૂખ લાગે તે તરત દશે દિશામાંથી શુભ પુળાને આહાર રોમેરેામથી ગ્રહણ કરી તૃપ્ત થાય છે. એમનું વિષય સુખ પણું અનુપમ અને સેંકડે હજારે વર્ષ સુધીનું હેય છે. એમનાં સામાન્ય નાટકમાં બે હજાર વર્ષ અને મેટા નાટકમાં દશ હજાર વર્ષ વ્યતીત થાય છે. દેવલોકમાં રાત નથી, સદા મહા પ્રકાશજ થઈ રહે છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ર૩૦ આ પ્રમાણે ઘણાં સુખે દેવતા ભગવે છે તે પણ તેઓ દુખી છે, કારણ કે એક તે સુધાવેદનીનું દુઃખ અને બીજું સૈ દેવનાં સુખ એક સરખાં નહિ. કેટલાક દેવ ઈદ્ર છે, કેટલાક તાયવિક એટલે ઇંદ્રના ગુરૂ દરજજાના દેવ છે, કેટલાક સામાનિક (ઇદ્રના બરેબરીઆ) છે, કેટલાક આત્મરક્ષક એટલે પહેરે. ગીર છે, કેટલાક પરિષદના દેવ છે, કેટલાક અણિકા સૈન્યના) દેવ છે, કેટલાક ગાયન કરનાર ગંધર્વ દેવ છે, કેટલાક નાટકીઆ એટલે નાચ કરનારા દેવ છે, કેટલાક અભેગી એટલે નેકર દેવ, અને બાકીના અનેક વિમાનના પ્રકીર્ણ દેવ, એ પ્રમાણે ૧૦ પ્રકારના દેવે બાર દેવ લેક સુધી છે; આ દેમાં જેઓ વિશેષ ત્રિદ્ધિના ધણી છે તેમને દેખીને ડી અધિવાળા દેવે શરમાય છે, પશ્ચાત્તાપ કરે છે કે હાય! હું એના જેવું કેમ ન થયે !? કેટલાક વ્યભિચારી દેવ બીજા દેવતાની રૂપવાન દેવીનું તથા વસ્ત્રા ભૂષણનું હરણ કરે છે, તેને ઈંદ્ર મહારાજ શિક્ષા માટે વા પ્રહાર કરે છે, જેથી તે છ મહિના લગી મહા વેદના ભગવે છે. વળી સૌથી મોટું દુઃખ તે મરણનું છે જે મરણે દેવતાઓને પણ છેડયા નથી. મત આડા છ માસ રહે ત્યાં આળસ આવવા માંડે છે, પિતાના મહેલ, વસ્ત્ર, ઘરેણાંનું તેજ ઝાંખું જણાય છે, તેમજ તે ગમતાં નથી, ચિત્તમાં શંકા પડવા માંડે છે, ફૂલની માળા કરમાયેલી જણાય છે, વગેરે ચિઢાથી પિતાનું મોત નજીક આવ્યું જાણી વિચારમાં પડી જાય છે. એ વિચારમાંને વિચારમાં બોલવા માંડે છે કે હાય હાય! આવાં સુખને છેડી મારે અશુચિમય સ્થાનમાં ઉપજવું પડશે, એ વગેરે વચનેથી મહા શેક સાગરમાં ડૂબી રહી પિતાનું બાકીનું આયુષ્ય પૂર્ણ કરે છે. બારે દેવ લેકની ઉપરના દેવતા અહમેંદ્ર એટલે સ્વતઃ માલિક છે. તે પણ ભૂખ અને મેતિની પીડા વગેરે માનસિક દુઃખ ભેગવે છે. પાંચ અનુત્તર વિમાન સિવાયનાં તમામ સ્થાનમાં આપણે જીવ અનંત Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ વખત ઉપકને મૃત્યુ પામી તમામ પ્રકારની વિટંબના ભોગવી આવે છે. આ ચાર ગતિના દુખેનું ટુંકામાં વર્ણન કર્યું. નરક અને નિગદનાં રખે અપાર છે. આ પ્રમાણે આ સંસાર દુઃખથી સંપૂર્ણ ભરેલે છે અને એ દુઃખે આપણું જીવે અનંતીવાર સહન કર્યો છે. गाथा-धीधी धी संसार, देवो मरिउण जं तिरीयं होइ, मरिउणं राय राया, परिपञ्चइ निरय जालाए; (જૈન વૈરાગ્ય શતક શ્લોક ૫૫ ). અર્થ-કેઈને એક વખત કેઈને બે વખત ધિકકાર દેવા માં આવે છે. પણ આ સંસારને તે ત્રણ વખત ધિકકાર છે. કારણ કે દેવતા જેવી મહા સદ્ધિવાળી, ભારે સુખે ભેગવનારી જાતિને મરીને પૃથ્વી પાણી, વનસ્પતિ વગેરે તિર્યંચ ચેનિમાં ઉપજવું પડે છે, અને રાજાઓના પણ રાજા એવા ચકવતિ મહારાજાઓને મરીને નરકમાં જવું પડે છે. કેવી આશ્ચર્યની વાત છે કે એક તરફ આહીં ચક્રવતિ મરણ પામતાં તેના શબરૂપી દેહને મસાણમાં લઈ જવા સારૂ શણગાર, ધામધુમ, વગેરે કિયા, અર્ચા, કરે છે, અને બીજી તરફ તેને જીવ જે નરકમાં ઉપજે છે ત્યાં તેના શરીરને યમદેવ (પરમાધામી) તાડન મારણ કરે છે. જુઓ શું શરીરના હાલ અને શું જીવના હાલ! માટે મહાન પુણ્યના પ્રતાપે મનુષ્ય જન્મરૂપી દુર્લભ સામગ્રી જે તને મળી છે તેનાથી ભવ ભ્રમણથી છૂટવાના ઉપાય કરી, અનંત, અક્ષય, આવ્યાબાધ, મોક્ષ સુખ મેળવવું જોઈએ. આ ધર્મ ધ્યાનના ધ્યાનારની ચાર અનુપ્રેક્ષા એટલે વિચા૨ણનું સ્વરૂપ કહેવામાં આવ્યું. એ ચાર અનુપ્રેક્ષામાં રમણ કરવાથી ધર્મ ધ્યાનમાં એકાગ્રતાને લાભ થાય છે. Page #265 -------------------------------------------------------------------------- ________________ વીર ધર્મ ધ્યાનનાં પુષ્પ અને ફળ.” આ ધર્મ ધ્યાનમાં એકાંતતા ન હોવાથી, એટલે પુદુગળ પરિ સુતિની મિશ્રતાવાળા વિચારે અને પ્રવૃત્તિ હોવાથી કમની સંપૂર્ણ નિર્જરા ન થતાં પુણ્યની વિશેષતા થાય છે. એ પુણ્યનાં ફળ ભેગવવાને માટે ધ્યાનની જેવી જેવી અધિકતા હોય તેવા તેવા ઊંચા સ્વર્ગમાં જીવને નિવાસ થાય છે. સ્વર્ગ (દેવલોકમાં) ઉત્પન્ન થવાને ઠેકાણે એક શય્યા (પલંગ) હોય છે અને એ પલંગ પર એક દેવદુષ્ય નામે વસ્ત્ર ઢાંકેલું જ હોય છે. અહીંથી શરીર છેડીને ધર્મ યાનીને જીવ તે શય્યામાં જઈ ઉત્પન્ન થાય છે. અને એક મુહૂર્ત પછી પૂરેપૂરી પ્રજા બાંધી એ વસ્ત્રને ઓઢી શરીરને ઢાંકી બેઠે થાય છે. તેજ વખતે તેની સેવામાં હાજર રહેલાં દેવ દેવીઓ ૪ અત્યંત હર્ષ અને ઉત્સાહની સાથે હાથ જોડી ઘણીજ નમ્રતાથી પૂછે છે કે, “આપે શું કરણું કરી કે જેથી અમારા સ્વામી થયા?” ત્યારે તે જીવ અવધિ જ્ઞાનથી પૂર્વભવની સ્થિતિ જાણું અને દેવકની રિદ્ધિ સિદ્ધિથી ચકિત થઈ પોતાનાં પૂર્વભવનાં સંબંધીઓને ચેતાવવા તૈયાર થાય છે. તે વખતે બધાં દેવ દેવીઓ કહે છે કે હે નાથ, એક મુર્ત માત્ર અમારું નાટક જોઈ પછી આપની ઈચ્છામાં આવે તે કરે.” તરતજ તેઓ સામાન્ય નાટક કરે છે જેમાં આ લેકનાં બે હજાર વર્ષ વીતી જાય છે તેટલા વખતમાં તે તે જીવનાં સંબંધીઓ તે મરી જાય છે પણ તેની કેટલીક પેઢીઓ પણ અહીં વીતી જાય છે. વળી દેવેલેકમાં ગયેલે જીવ સુખમાં લુબ્ધ બનતાં પૂર્વભવને સ્થળે જવાનું ભૂલી પણ જાય છે. બીજા દેવલેક ઉપરના બધા દેવે અહમેંદ્ર છે એટલે સર્વે સરખા છે—કે ઈ મેટા નાના નથી. જેથી ત્યાં નાટક ચટક કરનારા ૪ બીજા દેવલોક પછીના દેવળેક ઉપર દેવીઓ નથી. * દેવતાને જન્મથી જ અવધિજ્ઞાન હોય છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ કાઈ નથી. વળી માર દેવલાક અને નવ ચૈવેયકની ઉપરના દેવલાકમાં જૈન શુદ્દાચારી, વિપુલજ્ઞાની સાધુ સુનિરાજને જીવ ઉપજે છે. એ જીવ પહેલેથીજ અલ્પમાહી હાય છે, તેથી જ્ઞાન ધ્યાન સિવાય ખીજા કામમાં તેની રૂચિ મંદ હાય છે. તે દેવ ઉત્પન્ન થયા પછી તરત સાવધાન થઇ પૂર્વે સંપાદન કરેલ જ્ઞાન ધ્યાનમાં મશગુલ ખની જાય છે, અને તેનું વધારેમાં વધારે ૩૩ સાગરોપમનું આયુષ્ય પરમાન≠ અને પરમ સુખમાં વ્યતીત થાય છે. ત્યાંથી આવરદા પૂર્ણ કરી જ્યાં # દશ ખેલના જોગ હાય તેવા મનુષ્ય થાય છે. એવે જીવ મનુષ્ય અનેદેવતાના મળી જઘન્ય ત્રણ અને ઉત્કૃષ્ટ (વધારેમાં વધારે) ૧૫ ભવ અગર તે સખ્યાતા ભવ કરી શુકલધ્યાની ખની માક્ષ પ્રાપ્ત કરે છે. પરમ પૂજ્યશ્રી કહાનજી ઋષિ મહારાજના સપ્રઢાયના ગાળ બ્રહ્મચારી મુનિશ્રી અમેાલખ ઋષિજી રચિત ધ્યાન કલ્પતરુની ધર્મધ્યાન નામની ત્રીજી શાખા સમાપ્ત, + (૧) ક્ષેત્ર, ધર, ધન, પશુ ગાય વગેરે. (૨) મિત્ર ધણા (૩) સગાંને જ્ઞાતિલા ધણા, (૪) ઊંચ ગાત્ર, (૫) સુંદર શરીર, (૬) રાગરહિત, (૭) તીવ્રભુદ્ધિ, ( ૮ ) યશવંત, (૯) વિનયવ ́ત, (૧૦) પરાક્રમી એ ૧૦ ખેલના જોગ. હાય ત્યાં પુણ્યાત્મા જીવ અવતાર ધારણ કરે છે, 30 Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ઉપશાખા—“શુદ્ધ ધ્યાન.” गुप्तेन्द्रियमनोध्याता, ध्येयं वस्तु यथास्थितम् । જાપ્રચિંતનું ધ્યાન, હણે સંવર નિષેૌ શા અ—શુદ્ધ ધ્યાન ધરનારાઓ પોતાની પાંચ ઇન્દ્રિ અને મનને તાબે કરી, શુદ્ધ વસ્તુ તરફ્ એક ચિત્તથી અખર અભિન્નપણું રાખી ધ્યાન ધ્યાય છે. સંવર (નવાં પાપ ન થવા દેવાં) અને નિરા ( પૂર્વે થયેલાં પાપના ક્ષય) એ એ એનાં ફળ છે. એ પ્રમાણે સર્વ પાપના ક્ષય થતાં માક્ષનાં મન'ત, અભય, અને અભ્યાષાધ સુખ મળે છે. એ હેતુથી મુમુક્ષુ (માક્ષની ઇચ્છા રાખનારાઓ) ને શુદ્ધ બ્યાનની કેટલી બધી અગત્યતા છે તે જણાવે છે. ઉપરના શ્લેાકમાં શુદ્ધ ધ્યાન ધરવાને ઇન્દ્રિય અને મનને કબજે રાખવાની જરૂર ખતાવી છે. હવે ઇન્દ્રિયા તા મનને સ્વાસ્ક્રીન છે; ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે-“છ્યું નીયં, નીમ " અર્થાત્ એક મનને જીતવાથી પાંચે ઇન્દ્રિયે વશ થઈ જાય છે; વળી કહેલ છે કે: “ મન ત્ર મનુષ્યાળાં વાળ અન્ય મોક્ષયોઃ” અર્થાત્ કર્મથી માંધનાર અને કર્મથી છેડનાર એક મનજ છે, માટે *પ્રસન્નચદ્રરાજઋષિની માફક મનને જીતવાની અતિશય જરૂર છે. * રાજગૃહી નગરીને શ્રેણિક મહારાજા ગુણશીલ નામે બાગમાં બિરાજતા શ્રી મહાવીર ભગવાનનાં દર્શન કરવાને માટે જતા હતા. માર્ગીમાં પ્રયત્નચંદ્ર નામે રાજઋષિને સૂર્યના મહા તાપમાં અડેાલપણે ધ્યાનાRs રૃખી આશ્રય ચક્તિ થયા. મહાવીર સ્વામીની પાસે જઇ નમસ્કાર કરી પ્રશ્ન પૂછયેા કે; Page #268 -------------------------------------------------------------------------- ________________ પ श्लोक-असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् । अभ्यासेन तु कौंतेय, वैराग्येण च गृह्यते ॥ १ ॥ ભગવદ્ ગીતા અ૦૬, શ્લાક ૩૫. શ્રેણિક--મહારાજ, દુષ્કર તપ કરનાર એ સાધુજી આયુષ્ય પૂર્ણ કરી ક્યાં જશે? ભગ૦—હમણાંજ મરે તે પહેલી નરદે. શ્રેણિકશું પહેલી નરકે ? ભગ૦—નહિ ખીજી નરકે. શ્રેણિક—હું બીજી નરકે ? ભગ—નહિ. ત્રીજી નરકે, શ્રેણિક~હે ત્રીજી નરકે ? આ પ્રમાણે શ્રેણિકરાજા આશ્ચયમાં આવી પ્રશ્ન કરતા ગયા. અને પ્રભુએ ચેાથી, પાંચમી, છઠ્ઠી ઠેઠ સાતમી નરક સુધી જવાબ દીધેા. શ્રેણિકે ફરી આશ્ચય'માં ભાવી જઇ પ્રશ્ન કર્યાં, મહારાજ, આવા મુનિ સાતમી નરકમાં જાય ? ત્યારે પ્રભુએ ફરમાવ્યું કે નહિ છઠ્ઠીમાં. એમ શ્રેણિક રાજા આશ્ચ આણી પૂછતા ગયા તેમ તેમ પ્રભુએ, પાંચમી, ચેાથી ત્રીજી, બીજી, પહેલી, ભવનપતિ, વ્યંતર, જ્યાતિષી, દેવલાક, ત્રૈવેયક, અને અનુત્તર વિમાન એમ એક પછી એક નામેા જવાબમાં દીધાં એટલે તરતજ આકાયમાં દેવદુભીના શબ્દો સંભળાયા. ત્યારે શ્રેણિક રાજાએ પૂછ્યું, મહારાજ; . આ દુંદુભી ક્રમ વાગે છે ? પ્રભુએ ક્માવ્યુ` કે, એ પ્રસનચંદ્ર રાજ ઋષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એ સાંભળી શ્રેણિકરાજા અતિશય આશ્રય ચક્તિ થઈ પૂછવા લાગ્યા, મહારાજજી, આ ભારે અજાયખી ભરેલી વાત છે કે થોડીવાર પહેલાં આપ તેને સાતમી નરક લગી ઉપજવાનું ક્રૂરમાવતા હતા, અને હમણાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું એનું કારણ શું ? પ્રભુએ ફરમાવ્યુ` કે તમારામાંના એક સુભટે તે મુનિને જોઇને કહ્યું કે “આ સાધુ ધા 'નિય છે, કારણ કે પોતાના નાના બાળકને રાજકારભાર સેાંપી પાતે સાધુ થયેલછે અને અત્યારે તેનાના બાળકને ખીજો રાજા બહુ સતાવે છે. ’’ એ . સાંભળતાંજ રાજઋષિ ક્રોધાતુર થઇ પોતાના પુત્રને સતાવનાર તે ખીજા રાજા ( પરચક્રી ) સાથે મનમાં ને મનમાં સ’ગ્રામ કરવા મડયા. હે શ્રેણિક રાજા, જે વખતે તુ પૂછતા હતા તે વખત તેને માટે સાતમી નરકના હતા, કારણ કે તે વખતે તેણે અનેક સૈન્યના સહાર કરી શત્રુને મારવાને ચક્ર ઉપાડવા સારૂ માથા ઉપર હાથ નાંખ્યા હતા. પણ માથું તારૂ મુ ઢાવાથી એકદમ ચાંકી ઉઠી પેાતાને ભાન આવ્યું કે “ અરે! મેં સાધુ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૩૬ અર્થ – શ્રી કૃષ્ણ કહે છે કે – હે અર્જુન, મનને વશ કરવું ઘણું જ મુશ્કેલ છે, કારણ કે મન અતિ ચપળ છે. પરંતુ નિરંતર અભ્યાસથી અને વૈરાગ્યથી મન વશ થઈ શકે છે. ૯ જગમાં કેઈને પણ આપણે પૂછીએ કે ભાઈ, તમે મનને વશ કરી શકે છે ? તરતજ જવાબ મળશે કે “ઘણે ઉપાય કરું છું પણ પાપી મન વશ થતું નથી.” એવા મનને વશ કરવાને આ કમાં સહજ ઉપાય સ્પષ્ટ બતાવ્યું છે કે જે મનુષ્ય વૈરાગ્યે પ્રાપ્ત કરવાને નિરંતર અભ્યાસ કર્યા જ કરે છે તે મનને વશ કરી શકે છે. પાંચ ઇંદ્રિયેના છિદ્ર દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે પુદ્ગ-1 ને પ્રવેશ થાય છે. એ પુદુગળને ગ્રહણ કરી મન રાગદ્વેષ રૂપે પરિણામ પામી સુખી દુઃખી બને છે. એ રાગદ્વેષમાં પરિણામ પામતાં મનને રોકવું એનેજ વૈિરાગ્ય કહે છે. રાગદ્વેષની ધારામાં ચાલવાને મનને અનંત કાળ થયાં સ્વભાવ પડી રહે છે. એ ધારામાંથી મનને એકદમ ખેંચી લેવું બહુજ મુશ્કેલ છે, માટે મનને રેકવાને અભ્યાસ કરે જોઈએ. જેવી રીતે પૂર જેસમાં થઈ આ શું જુલમ કર્યો? મારે આવા વિચારો ન કરવા જોઈએ.” વગેરે પશ્ચાત્તાપ કરવા લાગે. તે જ વખતે તેનાં પાપરૂપ દળ જે સંચેલાં હતાં તે ખપવા માંડયાં–ઘટવા લાગ્યાં અને જીવન અધિકાર ઊંચે ચડત ગયો. શુદ્ધ વિચારોમાં એકાગ્ર થતાં છેવટે ઘનઘાતિક ચાર મોટાં કર્મ પણ નાશ પામ્યાં એટલે કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થઈ. શુદ્ધ ધ્યાન ને અશુદ્ધ ધ્યાનની એટલી બધી પ્રબળતા છે. આ સાંભળી શ્રેણિક રાજા ઘણે ખુશ થઈ ગયો અને તે પ્રભુ, જનષિ તથા બીજા સાધુઓને નમસ્કાર કરી પિતાને સ્થાનકે ગયે. સહઅતિ મહૂિકમ વેવિયા રેતા” હેમચંદ્રાચાર્ય કહે છે કે આ મન અતિ ચંચળ હેઇને ઘણુંજ સૂક્ષ્મ છે, તેથી તેની થતિને કવી મુશકેલ છે, Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ વહેતી નદીને પૂરને એકદમ કોઈ રોકવા ચાહે તે કદી પણ રેકી શકશે નહિ. પણ તે પ્રવાહને બદલાવવા પ્રયત્ન તે થઈ શકે. બસ, એજ રીતે મનના વેગને બદલાવવાના અભ્યાસની આવશ્યકતા છે. " આ અભ્યાસ એવી જાતને કર જોઈએ કે, જે વખતે શબ્દ, રૂપ, રસ વગેરે જે જે વિષયનાં પુગમાં મન ઍટે તેજ વખતે તે તે પુગળના સ્વભાવ, ગુણ અને ફળને [ એટલે આ વિષય તે ક્ષણિક છે, તેનાં ફળ કડવાં છે, એવી વિચારણને ] અભ્યાસ રાખવાથી કઈને કઈ દિવસ પણ મન ઇંદ્રિના વિષયથી નિવૃત્તિપણાને પામશે. ધ્યાનમાં મનને સ્થિર કરવા સારૂ એકાગ્રતા રાખવાને અભ્યાસ કર. મન એકદમ એકાગ્ર થવું મુશ્કેલ છે, પણ અભ્યાસથી તે પણ થઈ શકે છે. આપણે જે જે કામ નિત્ય અને નિયમસર કરવાનાં છે, તેમાં પ્રથમ મનને એકાગ્ર કરવું જોઈએ. પ્રતિકમણ ચાલતું હોય તે મનને એ પ્રતિકમણના શબ્દ, અર્થ વગેરેમાં ચટાડવું. પ્રતિક્રમણને વિચાર છેડી બીજી તરફ જવા દેવું નહિ. એ જ પ્રમાણે સય ( સ્વાધ્યાય) કરતી વેળા સ્વાધ્યાયમાં, વ્યાખ્યાન આપતી વખત વ્યાખ્યાનમાં, ગોચરી અને આહાર કરતી વખતે તે તે કામમાં, આ પ્રમાણે શત અને દિવસનાં જે જે કર્તવ્ય છે તે તમામમાં સદા સર્વદા ક્ષણને પણ અંતર પાડયા વગર મનને એકાગ્ર કરવાને અભ્યાસ પાડે. કેટલાક કાળ લગી આ પ્રમાણે થયાં કરશે તે સહજે મન એક વસ્તુ પર ટકી જશે અને તે પછી તે દરેક ઈષ્ટ પદાર્થ પર મન એકાગ્ર રહેવા મડશે. અભ્યાસ પાડેલા વૈરાગ્યથી મને અડોલ અને ધ્યાની બને છે. यस्त्व विज्ञानवान् भवत्यमनस्कः सदाऽशुचिः॥ न स तत् पदमाप्नोति स सारं नाधिगच्छति ॥१॥ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ यस्तु विज्ञानवानास्त स मनस्कः सदा शुचिः॥ स तत्पद मवाप्नोति यस्मादभूयो न जायते ॥२॥ અર્થ–જે વિવેક રહિત મનુષ્ય મનની પાછળ દેડે છે, તે સદા અપવિત્ર રહે છે, તેને શાંતિ પદની પ્રાપ્તિ થતી નથી, પણ તે અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. ૧ વળી જે વિવેકવંત મનને જીતે છે તે નિરંતર વિશુદ્ધ ભાવવાળ હોય છે, તેને પરમાનંદ પદની પ્રાપ્તિ થાય છે કે જેથી ફરી અવતાર ધારણ કર ન પડે. હવે તે એકાગ્રતા તથા ધ્યાન કઈ વસ્તુનું કરવું તે જણાવે છે. પ્રથમ પ્રતિશાખા–“આત્મા.” सूत्र-जे एगं जाणइ, से सव्वं जाणइः जे सव्वं जाणइ, से एगं जाणइ. આચારાંગ અ૦ ૩, ઉદેશ ૪ સૂત્ર ૨૦૯. અર્થ–જે એકને જાણે છે તે સર્વને જાણે છે, અને જે સર્વને જાણે છે, તે એકને જાણે છે જેને જાણવાથી સર્વજ્ઞતાને લાભ થાય છે તે આ એક પદાર્થ કેણ છે? કે છે? તેનું સ્વરૂપ હવે દર્શાવે છે. * एको भावः सर्वथा येन द्रष्टः। सर्वे भावाः सर्वथा ते न द्रष्टाः ॥ सर्वे भावाः सर्वथी येन द्रष्टाः । एको भावः सर्वथा तेन द्रष्टः॥१॥ અથ–જેણે એક પદાર્થને પ્રતિપૂર્ણ રૂપથી જોયો છે તેણે સર્વ પદાર્થોને પ્રતિપૂર્ણ રૂપથી જોયા છે; વળી જેણે સર્વ પદાર્થને પ્રતિપૂર્ણ રૂપથી જોયા છે તેણે એક પદાર્થને પ્રતિપૂર્ણ રૂપથી જે છે, दुहा-निज रूपे निज वस्तु है, पर रूपे पर वस्त, जिसने जाणा पेच यह, उनने जाणा समस्त. Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ છે. એ આત્માના ત્રણ સેંક તે પદાર્થ તે આત્મા કર્યો છે (૧) અહિરાત્મા, (૨) અતરાત્મા, (૩) પરમાત્મા, 99 પ્રથમ પત્ર- બહિરાત્મા, જ (૧) અહિરાત્મા—જે આ હાડકાંના પાંજરાજેવું, ઢાઢી, માંસ, પરૂ વગરે ધાતુથી ભરેલુ, રરંગબેરગી ચામડીથી મઢેલુ મનુષ્ય અને તિર્યંચ (પશુ વગેરે) નું પ્રત્યક્ષ શરીર છે તે, અશુભ પુદ્દગળાથી અનેલુ નરકમાં રહેલા જીવાનું શરીર છે તે, તથા જીલ પુટ્ટુગળાથી બનેલુ દેવલાકમાં રહેલા દેવતાઓનું શરીર છે તે શરીરાતે બહિરાત્મા કહે છે. અજ્ઞાની જીવે એ તુલન વલન કરતા શરીરનેજ આત્મા માની બેઠા છે. તેઓ પોતાના શરીરને હાથ લગાડી કહે છે કે, હું ગારા છું, હું કાળા છું, લાંબે છું, નાના છું, જાડા છું, પાતળા છું, મારૂ છેદન ભેદન થાય છે, મારાં અગાપાંગ દુઃખે છે, રખે મારા આત્માને વિનાશ થઈ જાય; એવા અજ્ઞાની જીવા ઇંદ્રિયાના શબ્નાદિક વિષયેાના પાષણમાં મજા માની બેઠા છે. હું સ્ત્રી છું, પુરૂષ છું, નપુસક છું, વગેરે વિચારો કરી પરસ્પર ભાગમાં આનંદ માને છે, અને હાયવાય પણ કરે છે. મતલબ કે જે જીવા શરીરનેજ આત્મા માને, શરીરના સુખ દુઃખને આત્માના સુખ દુઃખ ગણે, શરીરની પુષ્ટિથી આનંદમાં આવી જાય અને શરીરની નબળાઈ તથા કષ્ટથી પેાતાને દુ:ખી ગણે તેએ અહિાત્માનેજ આત્મા માનનારા ખાળ જીવા છે.× શુદ્ધ ધ્યાનના ધ્યાનાર આ અનાથિી હેરાન કરનાર અસદુભાવને મટાડવા, દેહાધ્યાસ છેાડવા, અને * श्लोक - देहात्मबुद्धिजं पापं, न तद् गौवध कोटिभिः ॥ आत्माहं बुद्धिजं पुण्यं, न भूतो न भविष्यति ॥ १७॥ અથ—શરીરનેજ જે આત્મા માને છે. તેને કરાડા ગાયાના વધ કરતાં પણ અધિક પાપ લાગે છે; અને હું આત્મા છું, દેહ નથી એવા વિચાર કરનારને જે પુણ્ય થાય છે તે ત્રણે કાળના પુણ્યથી પણ વધારે છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પરિણામાની વિશુદ્ધિ કરવા એવા વિચાર કર્યા કરે છે કે આ શરીર એતા અહિરાત્મા છે, પુગળાના સોગથી ઉત્પન્ન થયેલ છે અને તે છેાડવા યોગ્ય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવ્યું છે કેઃ— नो इंदिग्गज्ञ अमुत्तभावा, अमुत्तभावा वि य होइ णिच्चो ॥ अझत्थहेडं निययस्स बंधो, संसारहेडं च वयंति बंधं ॥ ઉત્તરાધ્યયન અધ્યયન ૧૪ ગાથા ૧૯. અર્થાં--જે મૂત્ત પદાર્થ (રૂપી પદાર્થ) છે તેજ ઇંદ્રિયેાથી ગ્રહણ થાય છે, અને જે ઇંદ્રિયાથી ગ્રહણ થાય તે પદાર્થ જડ હાય છે, ચૈતન્ય તા અમૂત્ત (અરૂપી) છે, તેને ઇંદ્રિયે ગ્રહણ કરી શકતી નથી, માટે તે અજડ, અવિનાશી, અને નિત્ય છે. અનાદિકાળથી દેહાધ્યાસ ( દેહનેજ આત્મા માનવાનીઢિ ) ના કારણે જડ અને ચૈતન્ય, દૂધ અને ઘીની માફક સ''ધ પામી એકરૂપ થઈ ગયેલ છે. એ જડ અને ચૈતન્યને સંબધ છે. તેજ આ સ'સારનું મૂળ કારણ છે. એ અનાદિના સંબધનું નિકંદન કાઢવા સારૂ શ્રી આચારાંગ સૂત્રમાં ક્માવ્યું છે કેઃ -- ને ઘાં ગામે, સે વદુ નામ, જે વદુ નામે, તે ઘુળ નામ. આચા ॰, અધ્ય૦ ૩, ઉદ્દેશ ૪, સૂત્ર ૨૧૧. અ--> એકને (ફક્ત મેહને ) નમાવે, તે ઘણાને (સર્વે કર્માંને ) નમાવે, અને જે ઘણાને નમાવે છે, તે એકને ( મમત્વને ) નમાવશે વળી તેજ સ્થળે ર૧૩ મા સૂત્રમાં ફરમાવે છે કેઃ एवं विगिंचमाणे, पुढो विगिंचर, पुढो विगिंचमाणे, एगं विगिंचइ. અરે એક (માહ)ને ખપાવે છે, તે સકના ખ પાવે છે, અને જે સર્વને ખપાવે છે, તે એકને ખપાવે છે (=ક્ષય કરે છે), વગેરે વિચારા કરી, શરીરમાંથી આત્મબુદ્ધિના ત્યાગ કરી, મમત્વ ભાવ ઉતારી, અંતર આત્માની તક દ્રષ્ટિ મતાવવી. Page #274 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય પત્ર–“ અંતરાત્મા.” (૨) અંતરાત્મા–અંતરામામાં રમણ કરનાર માની એ વિચાર કરે છે કે, હું જેને જેને જે જે નામ દઈને બોલાવું છું, તે તે ફકત લોકિક વ્યવહાર છે, કારણ કે આત્મા તે નિષ્કલંક છે, તેને કેણ સંબોધન કરી શકે તેમ છે? આત્મા તે આત્મમય પદાથનેજ ગ્રહણ કરે છે, બીજા પદાર્થને આત્મા ગ્રહણ કરે જ નહિ. આત્મિક સિવાયના પદાર્થને તે અન્ય પદાર્થ ગ્રહણ કરે છે. એવું (પુદુગળ અને ચૈતન્યની ભિન્નતાનું) ભેદવિજ્ઞાન જેને થાય, અને અંતર (પિતાના આત્મસ્વરૂ૫) તરફ લક્ષ ચૅટે તે અંતરાત્મી જીવ ગણાય છે. અંધકારમાં સ્થંભ હોય તે જેમ માણસ રૂપે દેખાય છે, અને અંધકારને નાશ થવાથી પાછે જેને તે સ્થભજ દેખાય છે, તે રીતે પ્રથમના ભ્રમને જ્યારે નાશ થાય છે, અને કદી નહિ આથમે તેવા ભેદવિજ્ઞાનરૂપી સૂર્યને પ્રકાશ થાય છે, ત્યારે શરીર અને આત્માનું યથાર્થ સ્વરૂપ જણાય છે. અંતર આત્મ વિજ્ઞાનીના વિચાર.” (૧) સ્ત્રી, પુરૂષ, નપુંસક વગેરે મુદ્દગળ પર્યાયનાં શરીર છે તે માત્ર કમને સ્વભાવ છે, ચૈતન્યને નથી. ચૈતન્ય તે વેદ અને વિકાર રહિત છે, માટે ચૈતન્ય પિતે વિકારી વસ્તુઓને દેખી વિકારી બનવુંજ નહિ; પિતાને નિર્વિકારી સ્વભાવ કાયમ રાખ. - (૨) દુનિઓમાં શત્રુના અને મિત્રતાનાં જે બંધન કે પરિ મે થાય છે તે પણ કર્મનાજ સ્વભાવ છે. નિશ્ચય મતથી તે “ગwા મિતપ ” એજ સાચું છે. આત્મા પિતે . અકૃત્યથી દૂર રહે તે તે પિતાને મિત્ર પિતેજ છે, નહિ તે શત્રુ તરીકે પણ પિતેજ છે. પોતે પિતાને મિત્ર ન થાય તે શત્રુ તરીકે તે અનાદિથી થયેલે જ છે. આ વિચારથી શત્રુ અને મિત્ર પર તેમજ સારી અને નઠારી વસ્તુપર સમ પરિણામી બનવું રાગ દ્વેષ ન કર, Page #275 -------------------------------------------------------------------------- ________________ (૩). આટલા દિવસ તે બીજાથી પ્રેરાઈને બાળકની પિક અનેક ચેષ્ટાઓ કરી. એ પ્રેરણા આત્માએ કરી નથી, કારણ કે ચૈતન્ય તે અનંતજ્ઞાન, અનંત દર્શન વગેરે શક્તિથી ભરેલ છે તેથી તે કઈ પણ પ્રકારની ચેષ્ટા કરેજ નહિ. . (૪). આટલા દિવસ બીજા પદાર્થો સાચા લાગતા હતા, હવે તે તમામ સ્વમ અથવા ઇન્દ્ર જાળના તમાસા જેવા માલમ પડવા લાગ્યા તે હવે તેને વિશ્વાસ છે કરે? અસત્ય પદાર્થોને સત્ય માનવા તેનું નામ જ મિથ્યાત્વ છે. (૫). જે પરમાત્મા અવિનાશી કહેવાય છે, તે જ હું પિતેજ છું; અને એમ છે તે પછી જંગમ અને સ્થાવર પદાર્થોથી મારે વિનાશ થાય છે એ વહેમજ સાવ ખોટે છે. “મરે તે બીજે, અને હું પણ બને” આવો વિચાર કરી આત્મવિજ્ઞાનીએ નિડર બનવું (૬) એહ હો!! ભારે આશ્ચર્યની વાત છે કે, જે કામે અને કારણોથી અજ્ઞાની છે, આત્મા સાથે કર્મને બંધ પાડે છે. એજ કામેથી જ્ઞાની મહાત્મા, કર્મના બંધ તેડી મુક્ત દશા મેળવે છે. આ વિચાર કરીને તમામ ચીજો પરથી મમત્વ ભાવ ઘટાડતા જવું. (૭). આટલા દિવસ આ સંસારમાં અનેક રૂપે જોઈને હું અજાયબ થે, તે “ભેદ વિજ્ઞાન” ના અભાવથી જ બન્યું છે. હવે હું “ભેદ વિજ્ઞાન” એટલે જડને જડ અને ચૈતન્યને ચૈતન્ય રૂપે જોવાનું જ્ઞાન પામે છે તેથી હવે અજાયબ નહિ થાઉં, તેમજ ભિન્ન ભિન્ન રૂપે જોઈને તે નહિ બનું. (૮). આવા વિચારો રૂપી વહાણ કે જે આખા જગતને તારનારું છે, તે પાસે થઈને ચાલ્યું જાય છે તે પણ અજ્ઞાનના દરિયામાં અનંત છ બી રહ્યા છે. એનું મુખ્ય કારણ “ભેદવિજ્ઞાન” ને અભાવ અથવા અજ્ઞાન દશાજ છેહવે હું એ અજ્ઞાનથી છૂટે થઈ, Page #276 -------------------------------------------------------------------------- ________________ ર૪૩ લ), કેવી આનંદની વાત છે કે આ આત્મા, આત્માદ્વારા એજ ઓળખાય છે, તેને ચશ્માં, દૂરબીન કે કઈ બીજાના આશરાની જરૂર નથી. તારી મેળેજ તું તારા આત્માને જોઈને એાળખ.. - (૧૦). વિશેષ આશ્ચર્યની વાત તે એ છે કે, જે વિષથી ભરેલા વિષય અને પદાર્થો અજ્ઞાનીઓને પ્રીતિ ઉત્પન્ન કરનારા છે તે જ્ઞાનીઓને અપ્રિય અને દુઃખદાયક લાગે છે. વળી સંજમ, તપ, ” જપ, વગેરે અજ્ઞાનીઓને દુઃખ અને અપ્રીતિ ઉત્પન્ન કરે એવા જણાય છે તે જ્ઞાનીઓને સુખ અને આનંદ આપે એવા ભાસે છે. (૧૧), “ એજ, એજ હું છું” એવી રીતે એકાંતભાવના કેઈ કરે તે આત્મા તે પદને પ્રાપ્ત થાય છે. “ગપ્પા જે ઘરમ ” એટલે આત્મા છે તે જ પરમાત્મા છે, અને એજ આત્મા ૫રમાત્માના પદને મેળવે છે એથી વિશેષ સદ્ધ બીજે કયે છે? (૧૨). જે હું મારી ઉપાસના શરૂ કરું તે મારે બીજા કેઈની ઉપાસના કરવાની જરૂર નથી, કારણ જેવો પરમાત્મા છે. તેજ હું છું+ અન્યમતિ પણ કહે છે કે-“આત્મા ચીને સે પરમાત્મા” प्रीतिसी न पाति कोउ, प्रेमसे न फूल और, चित्तसो न चंदन, स्नेहसो न सेहरा ; हृदयसो न आसन, सहजसो न सिंहासन, भावसो न सुन और, सुनसो न गेहरा; शीलसो न स्नान नाही, ध्यानसो न धूप और, સાનો ન વીપ, અજ્ઞાન તમો દુરી; मनसो न माला कोउ, सोहं सोहं जाप नाही; आत्मासो देव नाही, देहसो न देहरा. ॥१॥ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ (૧૩), ભેદ વિજ્ઞાનવાળા મહાત્માને અતિ દુષ્કર તપ અને મહાન ઉપસર્ગ પશુ લેશ માત્ર દિલગીર કે ચલાયમાન કરી શકતાં નથી. (૧૪). રાગાદિ શત્રુને ક્ષય થવાથી અંતર આત્માનું ધ્યાન ખરાખર થાય છે. (૧૫). જે ભ્રમથી રહિત બનશે અને જે જીવ અને દેહને અલગ સમજશે, તેજ કર્મોનાં ખધનાથી છૂટી મેક્ષ પ્રાપ્ત કરશે. રાગાદિ શત્રુ દૂર થયા કે આત્માના સાક્ષાત્કાર થયેાજ સમજો. (૧૬). અજ્ઞાન અને વિશ્રમ દૂર થતાંજ આત્મતત્ત્વના ભારું થાય છે. (૧૭), જે કાયાને પ્રાણપ્યારી કરી રાખી હતી તેજ કાયાને જ્ઞાનીજન આત્મજ્ઞાન થતાં તપ, સયમ વગેરેમાં ગાળી નાંખવા મડે છે. (૧૮). આત્મજ્ઞાન વિના કેરાં તપ કરવાથી દુઃખમુક્ત થવાતું નથી. (૧૯). બાહ્ય આત્મજ્ઞાની જીવ રૂપ, ધન, બળ, સુખ વગેરેનું અહાનિશ યાન કરે છે, અને અંતર આત્મજ્ઞાની તેા એ બધાથી વિરક્ત રહીને, અંદર રહેલા પોતાના સાચા કુટુંબ પરિવાર સાથે રમઝુ કરે છે. ધૈર્ય-સાત, ક્ષમા-ગનની, પરમાર્થ-મિત્ર, મારુત્તિ-માસી, જ્ઞાનસો પૂત, સુતા-હળા, મતિ-પુત્રવધુ, સમતા-પ્રતિમાસી ; ઘન-દ્રાક્ષ, વિવેસહોર, વુદ્ધિ-ત્ર, મોહોવયાસી, सब कुटुंब सदा जिनके ढिग, यों मुनिको कहीए ग्रहवासी. श्लोक - नैनं छिन्दन्ति शस्त्राणि, नैनं दहति पावकं । ન ચૈન યંત્યાળે, ન શોષાત માહતઃ ॥ ? ॥ અ. —આ આત્માને તીક્ષ્ણ શસ્ત્ર છેદી શકતું નથી, પ્રચંડ અગ્નિ ખાળી શકતી નથી, પાણી એકગાળી શકતું નથી, અને વાયુ સૂકવી શકતા નથી તા પછી તેને શાતેા ભય છે ? અર્થાત્ ફાઇને નથી. ભગવદ્ ગીતા-અ૦ ૩, શ્લોક ૨૩. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ (૨૦). અજ્ઞાની ફકત બહારના ત્યાગથી સિદ્ધિ માને છે, અને જ્ઞાની તે બહારના અને અંદરના બંને દુશ્મનને ( ઉપાધિઓને) છેડી તેમાંજ ખરી સિદ્ધિ માને છે. | (૨૧). અધ્યાત્મજ્ઞાની પુરૂષ વ્યવહારમાં વચન અને કાયાથી અનન્ય કાર્ય કરતાં છતાં મનથી તે એકાંતપણે અંતરાત્મામાં જ લીન રહે છે. ' (૨૨). આત્મ સાધન કરતાં જે ઉપસર્ગો અને દુઃખ પડે તેને અધ્યાત્મી જીવ દુઃખ ન સમજતાં રેગી માણસ જેમ કડવાં એસડેના સ્વાદને ન જોતાં ગુણગ્રાહક બને છે તેમ સુખજ લેખે છે. (ર૩). જ્ઞાનીને આત્મ સાધન સિવાય બીજાં કામ કરવા માટે જરાપણ ફુરસદ નથી. (ર૪). પરમાનંદ પિતાના આત્મામાં જ છે. બહાર શા માટે હુ છે? : (રપ), ઈચ્છા એજ સંસાર છે, ઈચ્છાને ત્યાગ કરવાથી સંસાર સહેજે છૂટે છે. . (૨૬) જેવી રીતે પહેરેલાં લૂગડાં જૂનાં, ઝાંખાં અને નષ્ટ થતાં છતાં પહેરનારનું શરીર જીર્ણ, ઝાંખું અને નષ્ટ થતું નથી તેવી રીતે શરીર અને આત્માનું સમજવું. (૨૭) અજ્ઞાની જીવ, મંદબુદ્ધિથી પરવસ્તુમાં આનંદ માને છે, અને જ્ઞાની તે અંતર આત્મામાંજ આનંદ માને છે, કારણ કે તેના ભ્રમને નાશ થયે હોય છે. (૨૮.) સ્થિર સ્વભાવી આત્માજ મેક્ષ પામે છે, સ્થિરતાજ સમ્યક્દર્શનની ઋદ્ધિ (દેલત) છે. (૨૯) લૈકિક પ્રેમ (આ દુનિયાને વ્યવહારિક પ્રેમ) શખવાથી વચનાલાપ (વાણી વિલાસ) કરવું પડે છે, વચનાલાપથી ચિત્ત વિશ્વમ, ચિત્તવિરામથી ગભરામણ, ગભરામણથી ચંચ Page #279 -------------------------------------------------------------------------- ________________ ળતા, એમ એકમાંથી અનેક દુર્ગુણેની વૃદ્ધિ થતી જાણી લોકિક પ્રેમને છોડી કેર (આત્મિક) પ્રેમ રાખ. (૩૦). જ્યારે ખરૂં જ્ઞાન થાય છે ત્યારે જગત બાવર અથવા ગાંડા જેવું દેખાય છે, અને જ્યારે ધ્યાન થાય છે ત્યારે દરેક વસ્તુને યથાર્થ સ્વભાવ પ્રગટ થાય છે અને તેથી જેવું હોય તેવું દેખાય છે, અને રાગદ્વેષને નાશ થાય છે. (૩૧). આત્મા આત્માની મારફત એ વિચાર કરે છે, હું આત્મા છું અને શરીરથી જૂદે છું, એ દ્રઢ નિશ્ચય થવાથી ફરી સ્વપ્નમાં પણ શરીર ભાવને પામે નહિ. આવી દ્રઢતાથી આત્મસિદ્ધિ થાય છે. (૩ર). જાતિ અને લિંગની અહંતા ત્યાગ કરવાથીજ સિદ્ધિ થાય છે. (૩૩), જેમ વાટ દીવાને મેળવીને દીવા રૂપજ થાય છે તેમ આત્મા સિદ્ધના સ્વરૂપને અનુભવ કરવાથી સિદ્ધ રૂપ બને છે. " (૩૪). આત્માને આત્માની આરાધના કરવાની છે, બીજાની નહિ, એજ આરાધનાથી આત્મા પરમાત્મા બને છે. જેમ લાકડું લાકડાં સાથે ઘસવાથી અગ્નિ થાય છે તેમ આત્મા આત્માનું ચિંત્વન કરે તે પરમાત્મા થાય છે. (૩૫). આપણે મરી ગયા એવું સ્વપ્ન આવતાં જેમ આપણે મરતા નથી તેમ જાગૃત અવસ્થામાં પણ પોતે મરી જાય છતાં પિતે મરતે નથી કારણ કે આત્મા અમર છે. " (૩૬). અવસર, શક્તિ, વિભાગ, અભ્યાસ, સમય, વિનય, વસમય (સ્વમત ), પરસમય (પરમત), અભિપ્રાય વગેરેને વિચાર કરી જ્ઞાની પુરૂષ ઈચ્છા રહિત થઈ જગતમાં પ્રવેતે છે. (૩૭). શરીર જેમ બહાર અસાર છે તેવુંજ અંદર છે. (૩૮), જ્યાં મમતા નહિ ત્યાં સમતા છે, ત્યાંજ સહિત માર્ગ છે. છતાં “ માં અહિત થઈ રહેલ અતિ Page #280 -------------------------------------------------------------------------- ________________ - (૩૯), લોકનું સવરૂપ જાણું લેાક સંજ્ઞાથી દૂર રહેવું. (૪૦). પરમાર્થદશી પુરૂષ, મેક્ષ માર્ગ સિવાય બીજી કોઈ પણ જગાએ જરા પણ સુખ માનતા નથી. એવા પુરૂષનેજ શા મળે છે. (૪૧). કેવળી ભગવાન તે નથી બંધાયેલા કે નથી મૂકાયેલા (આચારાંગ અધ્ય. ૨ સત્ર ૧૬૦) (૪૨). પરમાર્થ દશીને જરા પણ જોખમ છેજ નહિ. (૪૩). અજ્ઞાની સદા ઉઘે છે, પરમાથી સદા જાગે છે. : (૪૪) જે શબ્દ, રૂપ, ગંધ, રસ, અને સ્પર્શની સુંદરતા તથા અસુંદરતામાં સમ પરિણામ રાખે છે, તે જ્ઞાન અથવા બ્રહ્મને (નિર્વિકલ્પ સુખને) જાણી શકે છે, તેમજ તેજ લોકા લેકને . (૪૫) કર્મો તેડવાથી પવિત્ર આત્માનાં દર્શન થાય છે. (૪૬). જે પિતાની તરફ જુએ છે તે બધી તરફ જુએ છે. : (૪૭). જે કોઈને છેડશે તે માને છેડશે, જે માનને છોડશે તે માયાને છેડશે, જે માયાને છોડશે તે લેભને છોડશે, જે લેભને છેડશે તે રાગને છેડશે, જે રાગને છેડશે તે શ્રેષને પડશે, જે દ્વેષને છેડશે તે સેહને છેડશે, જે મહિને છેડશે તે ગથિી છૂટશે, જે ગર્ભથી છૂટશે તે જન્મથી છૂટશે, જે જન્મથી છૂટશે તે મરણથી છૂટશે, જે મરણથી છૂટશે તે નરકથી છૂટશે, જે નથી છૂટશે તે તિર્યંચથી છૂટશે અને જે તિર્યંચથી છૂટશે તે સર્વ દુખથી છૂટી પરમ સુખી થશે. (આચારાંગ અધ્ય ૦ ૩, સૂત્ર ૨૧૭), (૪૮). આત્મજ્ઞાન વિના શાસ્ત્રજ્ઞાન નકામું છે. (૯), ઇંદ્રિયેના સુખે છોડીને આત્મજ્ઞાન મેળવવાને પ્રયત્ન કરતાં એમ ન સમજવું કે ઈદ્રિઓનાં સુખ છેડવાથી દુઃખી થવારેકારણ કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતાં અમૃતમય થઈ જવાય Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ છે. એ અમૃતનું પાન કરતાં ભયંકર જન્મ મરણનું દુઃખ દૂર થાય છે અને તેથી પરમસુખી દશા પ્રાપ્ત થાય છે. (૫૦). હે આત્મા, તું તારી સાથે નિશ્ચય કર કે, હું અતીન્દ્રિય છું એટલે મારે ઇદ્રિજ નથી, તેમજ હું ઇંદ્રિયેથી ઓળખાઈ શકું તેમ નથી અને ઇઢિયેના શબ્દ સ્પર્શ વગેરે વિષયે મારા આત્મામાં છેજ નહિ. એજ કારણથી મને અતીન્દ્રિય અથવા ઈદ્રિયાતીત કહે છે. વળી હું અનિર્દેશ છું એટલે વાણીની મારફત પણ મારું વર્ણન થઈ શકે નહિ. એજ કારણથી મને અનિર્વચનીય અથવા વચનાતીત કહે છે. એ જ પ્રમાણે હું અમૂન (નિરાકારી), ચૈતન્ય, આનંદમય અને પૂર્ણ છું. આવા વિચાર કરીને નીજ સ્વરૂપમાં નિશ્ચલ થવું. (૫૧). હે આત્મા, આત્માની સાથે એ વિશુદ્ધ નિર્મળ અનુભવ કર કે હું તે સમસ્ત લેક (બ્રહ્માંડ) નું યથાર્થ સ્વરૂપ પ્રગટ કરનાર અદ્વિતીય સૂર્ય છું. આ દુનિઆમાં સામાન્ય દેવતાથી દિવાને પ્રકાશ અધિક છે. દિવાથી મશાલને, મશાલથી ગ્યાસને, અને ગ્યાસથી વિજળીને પ્રકાશ વધારે હોય છે, આ બધા કૃત્રિમ પ્રકાશથી ચંદ્રમાને પ્રકાશવિશેષ છે, અને તે ચંદ્રમાથી સૂર્યને પ્રકાશ ઘણું વધારે છે. દિવા વગેરેને પ્રકાશ તે વાયુ વગેરેથી નાશ પામે છે, ચંદ્ર સૂર્યને પ્રકાશ રાહુ અને વાદળાંથી ઘેરાતાં તથા અસ્ત પામતાં જતું રહે છે, પણ આત્મ તિને પ્રકાશ તે મેરૂ પર્વતને હલાવે તેવા વાયુથી બુઝાતું નથી, તેમજ વાદળાં, રાહ વગેરે પણ ઢાંકી શકતા નથી. ખરા રૂપમાં આત્મ તિ પ્રગટ થતાં ત્રણ લેકમાંના સૂરમ, બાદર, ચરાચર સર્વ પદાર્થ એકજ વખતે એકજ સમય માત્રમાં પ્રત્યક્ષ થાય છે, અને તે વખતે આત્માને પરમાનંદ મળે છે. એ વગેરે વિચારે માં જે હમેશાં પ્રવર્તે તેને અંતર આત્માવાળો જાણવે. એ અંતરઆત્માને પ્રાપ્ત થનાર પરમાત્માને સાધે છે. , Page #282 -------------------------------------------------------------------------- ________________ તુતીય પશ-પરમાત્મા છે (૩), પરમાત્મા–સર્વ કર્મ રહિત, અનતજ્ઞાન વગેરે આઠ ગુણ સહિત, સિદ્ધિ (મોક્ષ) સ્થાનમાં રહેલા અજરામર આવિષ્કારી એવા જે સિદ્ધ પરમાત્મા છે તે જ પરમાત્મા છે. છે “પુષ્પ-ફળ.” : આ ત્રણ પ્રકારના આત્માનું ધ્યાને વિશેષતાથી અમિત નિરાજને થાય છે. કેમકે અપ્રમત દશાથી જ ધ્યાનની શકતા અને ઉત્કૃષ્ટતા થાય છે. એના જેરથી મહા મુનિરાજ ગુણ સ્થાનકપણે સુખે સુખે ચડી સર્વ કર્મોને ખપાવી સિદ્ધ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. દ્વિતીય પ્રતિશાખા–“ ઉપધ્યાન ચાર”, श्लोक-पिंडस्थं च पदस्थं च, रूपस्थं रूपवर्जितम् ॥ ' ધ યાન મનાત, મધ્યપનીમાને છે ? - જ્ઞાનાર્ણવ અ. ૩૮, ગાથા ૨૦ અર્થ-(૧) પિસ્થ ધ્યાન, (૨) પદસ્થ દેવાની (૩) રૂપસ્થ થન, (૪) રૂપાતીત ધ્યાન, એ ચાર ધ્યાન નીચે પ્રમાણે વર્ણવે છે. श्लोक-पदस्थ मंत्रवाक्यस्थ, पिंडस्थं स्वात्मचिंतनम् ॥ रूपस्थं सर्वचिद्रपं, रूपातीतं निरंजनम् ॥१॥ બૃહદ્ દ્રવ્ય સંગ્રહ. * રથ -૧) મૂળ મંત્રાક્ષરોનું સમરણ કરવું તે “પદસ્થસ્થાન " * : (૨) સ્વ આત્માના પર્યાયને વિચાર કરશે તે પિતા ધ્યાન.” : (૩) ચિપ અહંત ભગવાનનું ધ્યાન કરવું તે રૂપસ્વદયાના *. (૪) નિરંજન, નિરાકાર, સિદ્ધ પરમા-માનું ધ્યાન કરવું તે રૂપાતીત ધ્યાન, ' Page #283 -------------------------------------------------------------------------- ________________ “પ્રથમ પત્ર–પદસ્થ ધ્યાન” ' (૧) પદસ્થ થાન-મંત્ર એટલે મનને તૃપ્ત કર એવાં પદ કે વાક્ય તેનું સ્મરણ કરવું તે પદસ્થ ધ્યાન, આ જગતુમાં મતમતાંતરેની ભિન્નતાથી ઈષ્ટ દેવે વિષેની શ્રદ્ધામાં પણ ભિન્નતા થઈ ગઈ છે. એ કારણથી ભિન્ન ભિન્ન મતાવલંબીઓ ભિન્ન ભિન્ન દેવના નામથી મંત્ર રચાવીને એનું મરણ કરે છે. જેમ કે –“૩ૐ નમઃ શિવા” “ૐ નમો ગણવામાં વગેરે. જૈન ધર્મમાં માનનીય અનાદિ સિદ્ધ દેવાધિદેવ ૫ ચપરમેષ્ઠી છે. એમનું સ્મરણ સર્વોતમ છે, અને તે સ્મરણ ઘણી રીતે કરવામાં આવે છે. જેમ કે – पणती स सोलठ्ठप्पग, चउदा मेगं च जवहज्ज्ञाएह ॥ परमेही वाचयाण, अण्णं च गुरुवएसण ॥ १॥ દ્રવ્ય સંગ્રહ, અર્થ–પાંત્રીશ, સેળ, આઠ, પાંચ, ચાર, બે, એક એ પ્રમાણે અક્ષરેનું સ્મરણ કરવાથી પંચપરમેષ્ઠીનું ધ્યાન (પ) થઈ શકે છે. એ વિાય બીજી રીતે ન્યૂનાધિક અક્ષરનું પ્રમાણ ગોઠવીને પણ પંચપરમેષ્ટ'નું ધ્યાન બને છે તે વાત ગુરૂ મહારાજથી સમજી ધારણ કરી જપ કરે. ૩૫ અક્ષરને મૂળ મંત્ર, ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ण मो अरिहं ता णं, ण मो सिद्धा णं, ण मो आ य૧૭ ૧૮ ૧૯ ૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩ ૪૫ रियाण,णमा उ व इसा या णं, ण मो लो ए सव्व साहणं. ૧૬ અક્ષરને મંત્ર, ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ अरिहंत, सिद्ध, आ य रि य, उ व इझा य, सा हु* આમાં પાંચ પરમેષ્ઠીનાં નામ માત્ર છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ - આઠ અક્ષરને મંત્ર પાંચ અક્ષરને મંત્ર, भरि हं त सिद्ध सा हु* असि आ उ सा+ .. કાર અક્ષરને માત્ર બે અક્ષરનો મંત્ર. એક અક્ષરને મ. ૧ ૨ ૩ ૪ ૧ ૨ सिद्ध सा हुx सि द्ध આ પંચપરમેષ્ટી મંત્રના જાપ સ્મરણની સંક્ષેપમાં રીત . * આમાં અરિહંત અને સિદ્ધ બે મૂળ મંત્રનાં પદ કાયમ રાખીને પછી બાકીના ત્રણ પદો એક સાહુ ૧દમાં રહ્યાં છે, કારણ કે આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ એ ત્રણ સાધુજ હોય છે. + આમાં થી અરિહંત, સિ થી સિદ્ધ, મા થી આચાર્ય, ૩ થી ઉપાધ્યાય, અને સી થી સાધુ એમ એક એક પ્રથમ ક્ષનો જાપ છે. * આમાં અરિહંત અને સિદ્ધ એ બંને પદને સિદ્ધ શબ્દમાં ગયા છે કારણ કે અરિહંત ભવિષ્યમાં સિદ્ધ થવાના છે જ તેથી સિદ્ધ કહેવામાં જરાપણ અડમણ નથી, અને આચાર્ય વગેરે ત્રણ પદ તે ઉપર કહ્યા પ્રમાણે સાધુ ૫દમાં સમાઈ જાય છે. - સિદ્ધ પદ છોડી બાકીનાં ચાર પદની મુખ્ય દછા સિદ્ધ થવાની છે તેથી પાચેને એક સિદ્ધ શબ્દમાં સમાવેશ કર્યો છે. गाथा-अरिहंता असरीरा, आयरिया उवझ्झाय मुणिणो॥ પંર્વર નિuો, જા પંચપરમેટ્ટિી || અર્થ-અરિહંત શબ્દની આદિમાં જ છે, અશરાર (એટલે સિદ્ધ) ની આદિમાં જ છે, આચાર્યની આ દમાં બી છે, ઉપાધ્યાયની આદિમાં ૩ છે, મુનિ (સાધુ) ની આદિમાં છે. આ પાંચ અક્ષર બ બ બ ૩ જ ની વ્યાકરણની રીતે સંધિ કરતાં થાય છે, સિદ્ધહેમચંદ્રાચાર્યકિત સાદાયનનાં સૂત્રથી અ, બ, બા એ ત્રણ મળી દીધું માં થાય છે. આ ને ૩ મળી ગો થાય છે અને ગો કારમાં કારબિંદુરૂપે મળતાં ? કાર સિદ્ધ થાય છે, Page #285 -------------------------------------------------------------------------- ________________ બતાવી છે. એ સિવાય શાસ્ત્ર ગ્રંથમાં સ્મરણ કરવાના ઘણા મિત્ર છે તેમાંથી કંઈક અંહી બતાવીએ છીએ. श्लोक-मंगलं शरणोत्तम पदनि, कुरब यस्तु संयमी स्मरति ।। अविकलमेकाग्रधिया, स चापवर्गश्रियं श्रयति ॥ शाना 1. ३८-५७. અર્થ–- જે મંગળરૂપ, શરણરૂપ અને ઉત્તમ છે એવાં પદોનું જે સંયમી પુરૂષ વિકળ થયા વિના એક ધ્યાનથી સ્મરણ કરે છે તે મુનિરાજ મોક્ષરૂપી મહાલક્ષ્મીને આશ્રય લે છે. એવાં પદે નીચે પ્રમાણે છે. मंत्र. - चत्तारि मंगलं, अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहु मंगलं, केवली पण्णत्तो धम्मो मंगलं , चत्तारि लोगुत्तमा, अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहु लोगुत्तमा, केवली पण्णतो धम्मो लोगुचमा, चतारि सरणं पव्वजामि, अरिहंता सरणं पध्वजामि, सिदा सरणं पव्वजामि साहु सरणं पध्वजामि, केवली पण्णतो धम्मो सरणं पध्वजामि. सूत्र-॥चउवीसध्यएण दसणविसोहि जणयइ ॥ (उत्त२० २८ ॥ ८). અર્થ-ચઉવિસલ્થ (ચતુર્વિશતિ જિનસ્તવ મંત્રી એટલે વીશ તીર્થકરની સ્તુતિ-ગુણગ્રામ કરવા (જેથી દક્તિ એટલે સમ્યકત્વની વિશુદ્ધતાં થાય છેતેને ચઉવીસથ્થો કહે છે. चउर्व संध्यो-मंत्र. लोगस्स उज्जोयगरे, धम्म तीथ्ययरे जिणे । . अरिहंते कितइस्सं, चवीसंपि केवली ॥१॥ असम मजियं च वंदे, संभवमभिनंदणं च सुमइं च ॥ Page #286 -------------------------------------------------------------------------- ________________ २५ पउमप्पह सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥२॥ सुविहं च पुप्फदंतं, सीअलं सिज्जंसं वासुपुज्ज च॥ विमल मणंतं च जिणं, धम्म संति च वंदामि ॥ ३ ॥ कुंथु अरं च मल्लिं, वंदे मुणिसुब्बयं नमिजिणं च ।। वंदामि रिछनेमि, पासं तह वध्धमाणं च ॥४॥ एवंमये अभिथ्थुया, विहूयरयमला पहीणजरमरणा ।। चउविसं पि जिणवरा, तीथ्थयरा मे पसीयंतु ॥ ५॥ कितिय वंदिय महिया, जे ए लोगस्स उत्तमा सिद्धा ॥ आरुग्ग बोहिलाभ, समाहिवरमुत्तमं किंतु ॥६॥ चंदेस्सु निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा ॥ सागर वर गंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु ॥ ७ ॥ मा भत्रिन " 246. संथ्थे।" " स" मया "तुति स्त" ४ छ. . . सूत्र-थयथुइमंगलेणं, नाणदंसणचरितबोहिलाभं अभयइ, माणदंसणचरितबोहिलाभं संपण्णे य णं, जीवे अंतकिरियं, कप्पविमाणीववचिगं आराहणं आरोहइ ॥ (Gत्त। ० २८ गया १४). मथ-थय थुध (तुति३५) म नमोथु ३५ મજ ભણવાથી જ્ઞાનની નિર્મલતા થાય, બુદ્ધિમાં વધારે થાય, દર્શનની નિર્મળતા થાય, સમ્યકત્વની શુદ્ધિ થાય, ચારિત્ર ગુણની વૃદ્ધિ થાય, બધિબીજને પરમ લાભ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધિ થવાથી, મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. કદાપિ પુણ્યની વૃદ્ધિ થઈ જાય તે, ૧૨ દેવક, ૯ ગ્રેવેયિક, ૫ અનુત્તર વિમાન એ 'વિમાનમાં મહરિદ્ધિ ધારણ કરનાર દેવતા થાય છે. . ........ थयथुइ मंगल-मंत्र. ..... नमोध्युणं, अरिहवाणं, भगवंताणं, आइगराणं, वींध्ययराणं, Page #287 -------------------------------------------------------------------------- ________________ सयंसंबुद्धाणं, पुरिसोत्तमाणं, पुरिससिंहाणं, पुरिसवर पुंडरियाणं, पुरिसवरगंध हथ्थीणं, लोगुत्तमाणं, लोगनाहाणं, लोगहियाणं, लोगपइवाणं, लोगपज्जोयगराणं, अभयदयाणं, चख्खुदयाणं, मग्गदयाणं, सरणदयाणं, जीवदयाणं, बोहिदयाणं, धम्मदयाणं, धम्मदेसियाणं, धम्मनायगाणं, धम्मसारहिणं, धम्मवर चाउरंत चकवट्टीणं, दीवो-ताणं-सरणं-गइपइछा, अपडिहय-वर-नाण-दंसण घराणं, वियदृछउमाणं, जिणाणं, जावयाणं, तिनाणं, तारयाणं, बुद्धाणं, बोहियाणं, मुत्ताणं, मोयगाणं, सव्वन्नूणं, सव्वदरिसिणं, સિવ, મય, મથ, માંત, મરાવી, પીવાદ માં વિજે, सिध्धिगइनामधेयं, ठाणसंपत्ताणं, नमोजिणाणं, जियभयाणं ॥ આ “થથથય” અથવા “નમણૂણું” પાઠ છે. નવકાર, ચણિીસંતવ (લોગસ્સ), અને નમણૂણે એ ત્રણ મરણ તે અહીં બતાવ્યાં, એ સિવાય જિનપ્રભુનાં ભાખેલાં મૂળ સૂત્રોના પાઠેની સાય, જિન સ્તવને, મુનિસ્તવને કે જેમાં વૈરાગ્ય, આત્મજ્ઞાન, આધ્યાત્મિકજ્ઞાન અને શાંતિ આદિ ઉત્તમ રસ ગર્ભિત રીતે ભરપૂર હોય એવું જે જે ફેરવવું, પરિયાણ કરવું તે તમામ પદસ્થ યાનનું કાર્ય સમજવું. અનુભવ સાથે જે જીવ પદસ્થ ધ્યાન થાય છે તે જીવ પરમ ઉત્કૃષ્ટ રસમાં ચડીને મહાનિશ કરે છે. ( દ્વિતીય પત્ર –“પિંડસ્થ ધ્યાન (૨). પિંડથું ધ્યાન– પિંડ= શરીર+સ્થ =રહેનાર) શરીરમાં રહેલ આત્મા શરીરથી ભિન્ન છે એવી ચિંતવણા કરવી તે પિંડસ્થ ધ્યાન. એક હૈં એ પદસ્થ ધ્યાનને બીજ મંત્ર છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ પ गर्भित पुल पिंडमें, अलख अमूर्ति देव : ત્તેિ સહન મન નમેં, ચરૂ અનાજી ટેવ. ॥ ? ॥ અ—સાત ધાતુનું મનેલું, ઘણી ગ ંદકીના ભંડાર, ક્ષણ ક્ષણમાં જેના પર્યાયેા ખદલે છે, મૃગાપુત્રના કહેવા પ્રમાણે “ વાદિ રોગાળ ગાયે ” એટલે આધિ-—ચિતા, વ્યાધિ—રાત્ર અને ઉપાધિ——દુઃખ એ ત્રણનું ઘર, એવું આ શરીર છે તેમાં અલખ એટલે જેના ગુણુ લક્ષમાં નથી આવતા એવા, અને અમૂર્તિ એટલે જે જોવામાં નથી આવતે એવે, આત્મારૂપી દેવ વિરાજમાન છે. જેના અનાદિકાળ થયાં દેડાયાસ ( દેહ છે તેજ હું છું. એવા ભ્રમ) થી તથા કના સોંગથી પરિભ્રમણ કરવાનો સ્વભાવ થઈ રહ્યા છે, તેથી સંસારરૂપી ગેાળ ચક્કરમાં અનંત ભવ કરે છે તેના મુખ્ય હેતુ એ છે કે: जो जो पुगलकी दशा, ते निज माने हंस ચાદિ મર્મ નિમાવત, વઢે મેજો વંશ ॥ ૨ ॥ દેહમાં રહેલ આત્મા જે જે પુઢળક પદાર્થોં જગતમાં છે તેને પોતાના માની રહ્યા છે, વળી પુળાના સ્વાભાવિક સ્વભાવમાં ફેરફર અને સંચેંગ વિયેગ થતાં પેતાનેજ સ યેગ વિયાગ સમજે છે, અને પોતાની અનંત જ્ઞાનમય, તેમજ ચૈતન્ય મય અવસ્થા છે. તેને કર્મ રૂપી નિશામાં છેક ભૂલી જઈ ભ્રમમાં પડી પોતાના સ્વભાવ છેડી વિભાવમાં રચીપચી રહ્યા છે કે જેથી કુર્માંની વૃદ્ધિ થાય છે અને ભવ ભ્રમણ કરવું પડે છે. કહ્યું છે કેकर्म संग जीव मूढ है, पावे नाना रूप ; મેં હવ મળે છે, ચૈતન્ય શિષ્ય સ્વરૂપ. ॥ 3 ॥ આ તમામ ફેરફારો કના સંગથીજ થાય છે, એ બધા કનાજ સ્વભાવ છે, ચૈતન્યના સ્વભાવ નથી, ચૈતન્ય તા સિદ્ધ * ઉત્તરા॰ ૧૯, ગાથા ૧૪, Page #289 -------------------------------------------------------------------------- ________________ વરૂપ અથવા પરમાત્મા રૂપજ છે, ચૈતન્યનો ભવ બ્રમણમાં પડવાને સ્વભાવ છેજ નહિ, હેય તે સિદ્ધ ભગવાનની પણ પુનરાવૃત્તિ થાય અને જન્મ મરણ કરવાં પડે, કર્મોના સગથી મૂઢ બની જીવ એક દ્રિય વગેરે એનિમાં અનેક પ્રકારનાં રૂપ ધારણ કરે છે, અને જ્યારે કર્મરૂપો મેલ દૂર થાય છે તેમજ દેહાધ્યાસ છુટી જાય છે ત્યારે નિજરૂપ જે સિદ્ધ સ્વરૂપ તે પદને પ્રાપ્ત થાય છે, આવા વિચારે હમેશાં કરવાની દરેક જીવાત્માને પૂર્ણ જરૂર છે. સંસારી અને અનાદિકાળથી જ્ઞાનાવરણીય આદિ આઠ કને સંબંધ હોવાથી આત્માની અનંત જ્ઞાનમય ચૈતન્ય શક્તિને લેપ થયું છે અને તેથી આત્મા વિભાવરૂપ થઈ રહી છે. જેમ કીચડના સંગથી શુદ્ધ જળની સ્વચ્છતાને નાશ થાય છે, તેમ કર્મરૂપી કીચડથી ચૈતન્યમાં ડેળ ચડી તેનું શુદ્ધ સ્વરૂપ વિભાવ રૂપ થયું છે. જ્યારે ભાવ સ્થિતિ પરિપકવ થાય છે, ત્યારે સમ્યકત્વાદિ સામગ્રી મળે છે, અને કર્મને નાશ થઈ શુદ્ધ ચૈતન્ય દશા પ્રગટે છે કે તરતજ જીવ સર્વરૂપણને પામી એક સમયમાં ત્રણ કાળના સર્વ પદાર્થને જાણવા ને જોવા લાગે છે. ., सिध्धा जैसा जीव हे, जीव सोहि सिध्ध होय, . कर्म मेलका आंतरा, बूझे विरला कोय. ॥ ४ ॥ - कर्म पुद्गगळ रुप है, जीव रुप है ज्ञान ; दों मिलके बहु रुप है, विछडे पद निर्वान. ॥५॥ આ પ્રમાણે આ જીવ સિદ્ધ સ્વરૂપજ છે, કેમકે જીવ પિતે જ સિદ્ધદને મેળવી શકે છે, બીજી કઈ ચીજ સિદ્ધપદને મેળવી શકતી નથી. વાર માત્ર એટલીજ છે કે કર્મ અને જીવને મૂળ સ્વભાવ પિછાણ જોઈએ. કયું છે તે પુગળજ છે, પુગળમધ્ય પદાર્થ હમેશાં રૂપી, નિર્જીવ અને જડ છે, જીવ તે જ્ઞાનસ્વરૂપ, અરૂપી, ચૈતન્યવંત છે, એ બંનેને અનાદિકાળથી સંબંધ છે અને તેથી દેહાધ્યાસના પ્રતાપે ભવાંતરમાં અનેક તરેહના દેહ ધારણ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ કરી છવ ભમે છે. આ પ્રકારનું જાણપણું જગતમાં ઘણા થાકને હેય છે. જે જાણશે તે કમસંબંધ તેડી, નિર્વાણ પદ મેળવવાનો સતત પ્રયત્ન કરશે. जीवो उवओगमओ, अमुत्ति कत्ता सदेहपरिमाणो, भोचा संसारत्थो सिद्धो, सो विस्ससोडगइ ॥१॥ દ્રવ્ય સંગ્રહ, “વીવો”આ જીવ નિશ્ચય નયથી આદિ, મધ્ય, અને અંત રહિત, સ્વ અને પારને પ્રકાશક, ઉપાધિ રહિત, શુદ્ધ જ્ઞાનરૂ૫, અને નિશ્ચયપ્રાણથી ૯ જીવનારે છે, તે પણ અશુદ્ધ નિશ્ચય નયથી અનાદિ કાળથી કર્મના બંધને વશે, અશુદ્ધદ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણુથી જીવતે હેવાથી “જીવ” કહેવામાં આવે છે “વવામગ”–શુદ્ધદ્રવ્યાર્થિક નયથી પરિપૂર્ણ નિમલ એવા બે ઉપગ છે અને તે બે ઉપગમય જીવ છે છતાં અશુદ્ધ નયથી જીવને ક્ષપશકિજ્ઞાન અને દર્શન છે. “જિ”— જીવ વ્યવહાર નથી મૂર્ત એવાં જે કર્મ તેને આધીન થવાથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને રૂપથી મૂર્તિમાન દેખાય છે તે પણ - ત્રણે કાળમાં જીવને ચાર પ્રાણ હોય છે. ઈદ્રિયેથી અગોચર શુદ્ધ ચૈિતન્ય પ્રાણુ અને તેનો પ્રતિપક્ષી પશ૫વાળો ઈદ્રિયરૂપ પ્રાણ. (૨) અનંતવીય રૂપ બલપ્રાણુ અને હાલ તે તેને અનંત ભાગ મન બળ, વચન બળ અને કામબળરૂપી પ્રાણ. (૩) અનંત શુદ્ધ ચૈતન્ય પ્રાણુ અને તેનો પ્રતિપક્ષી આદિ અંત સહિત આયુષ્ય પ્રાણ. (૪) શ્વાસોચ્છવાસ આદિ ખેદ રહિત શુદ્ધ ચિત્ત પ્રાણ તેને પ્રતિપક્ષી શ્વાસ પ્રાણું છે. આ ૪ ભાવ પ્રાણુ અને ૪ દ્રવ્ય પ્રાણથી જે જીવો જીવે છે અને જીવશે તેને વ્યવહાર નથી છવ કહે છે. જેમ ફાટિક રત્ન સ્વભાવિક રીતે સ્વચ્છ અને ઉજવળે હેય છે, પણ તેની નીચેના બીજા લાલ પીળા, વગેરે રંગના પદાર્થોથી રમય જાય છે તે જ પ્રમાણે શુદ્ધ ચૈતન્ય રૂ૫ આત્મા નિર્મળ છે છતાં કર્મના પ્રભાવે અશુદ્ધ લાગે છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૫૮ નિશ્ચય નથી અમૂતિ અને ઇન્દ્રિયેથી અગોચર શુદ્ધ સ્વભાવને ધરનાર છે. “ના” જીવ નિશ્ચય નયથી ક્રિયા રહિત, ઉપાષિરહિત એવે ફક્ત જ્ઞાયકસ્વભાવ ધરનાર છે, તે પણ વ્યવહાર નયથી મન, વચન, અને કાયાને વેપાર ઉત્પન્ન કરનારાં કર્મને લીધે શુભ અશુભ કર્મને કર્તા છે. “ માળો – જીવ નિશ્ચય નયથી સ્વાભાવિક રીતે કાકાશ પ્રમાણે શુદ્ધ અસંખ્યાત પ્રદેશને ધારક છે, તે પણ શરીરનામકર્મોદયથી ઉત્પન્ન થવું, સંકુચિત થવું, વિસ્તાર પામ વગેરેને આધિન થઈ દેહપ્રમાણ ધારણ કરી રહે છે. જેમ દીવે પોતે જેમાં રહેલ હોય તે ભાજન (પાત્ર) પ્રમાણે પ્રકાશ કરે છે તેમ દેહના વિસ્તાર પ્રમાણે જીવ શક્તિ ફેલાવે છે. “મા”શુદ્ધ દ્રવ્યાર્થિક નથી વિચારતાં જીવ રાગ દ્વેષ રૂપ વિકલ્પ રહિત, અને ઉપાધિથી સાવ ભિન્ન છે અને તેથી આત્મ સ્વભાવથી ઉત્પન્ન થયેલાં સુખ રૂપી અમૃતને ભેગવે છે છતાં અશુદ્ધનયથી તે અમૃતરૂપી ભેજનને અભાવ થયે છે અને શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલાં દુઃખ અને સુખ ભગવે છે. “સંસાર”—જીવ શુદ્ધનિશ્ચય નયથી સંસાર રહિત, નિત્યાનંદરૂપ, એકજ સ્વભાવને ધારક છે, તે પણ અશુદ્ધ નયથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ અને ભવ એ પાંચ પ્રકારના સંસારમાં રહેનાર છે. સિદ્ધા–જીવ શુદ્ધ નિશ્ચય નથી અનંતજ્ઞાન વગેરે ગુણરૂપી સ્વભાવને ધારક હેવાથી સિદ્ધ છે, પણ વ્યવહારનયથી +કેવળજ્ઞાની મહાત્માનું આયુષ્યકર્મ કમ રહે અને વેદનીયકમ વધારે રહે તે બંનેને બરાબર કરવા સારૂ આઠ સમયમાં સમુદઘાત કરે છે આ સમુઘાતને કેવળ સમુદ્દઘાત કહે છે. આત્મપ્રદેશને પહેલે સમયે ચૌદ રાજલોકમાં ઊંચા નીચા દંડરૂપ કરે, બીજે સમયે કપાટ રૂપે કરે, ત્રીજે સમયે મથન કરે, અને એથે સમયે અંતર પૂરે તે વખતે આખા લેકમાં આત્મા વ્યાપી રહે છે. પાંચમે સમયે અંતરને સારી લે, છ સમયે મથન સારી લે, સાતમે સમયે કપાટ અને આઠમે સમય દંડ સારે. . Page #292 -------------------------------------------------------------------------- ________________ નિજ આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ જે સિદ્ધપણું તેને કર્મના ઉદયથી મેળવી ન શકતે હોવાથી અસિદ્ધ છે, “વિરાર” જીવ નિશ્ચય નથી કેવળ જ્ઞાન વગેરે અનંત ગુણેની પ્રાપ્તિરૂપ જે મિક્ષ છે તેમાં જતી વખતે સ્વભાવથીજ ઉદ્ધગમન કરે છે પણ વ્યવહારનયથી ચાર ગતિમાં ભ્રમણ કરનારે અને કર્મોદયથી ઊંચી નીચી અને તિરછી દિશામાં ગમન કરનાર છે. शुद्ध चैतन्य उज्वल द्रव्य, रह्यो कर्ममल छाय, • તપ સંમત્તે ઘવતાં, જ્ઞાનજ્યોતિ વઢ ગાય. દા. એવું જાણું હે મુમુક્ષુ પ્રાણીઓ, દેહ પિંડ ( કર્મ પિંડ)થી આત્માને મુક્ત કરવાને ઉપાય જ્ઞાનયુક્ત તપ અને સંયમ વડે કરે કે જેથી ચિતન્ય આત્મા શુદ્ધ જ્ઞાન સ્વરૂપ જ બની જાય. - જ્ઞાનાદિરત્ન રાખવાનું ખરું સ્થળ ચિત જ છે તેથી જેમ ચાંદીને ખટાશથી ધોતાં મેલ દૂર થઈ સ્વચ્છ થાય છે તે પ્રમાણે ચૈતન્યને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરે. ज्ञान थकी जाणे सकल, दर्शन श्रद्धा रूप, चारित्रथी आवत रूके, तपस्या क्षपन स्वरूप. ॥७॥ જ્ઞાનના પ્રભાવે ચૈતન્યમાં રહેલ કર્મરૂપી મેલને સ્વભાવ તથા કૃતિથી વાકેફ થાય, દર્શનથી એ કર્મનાં કૃત્ય, સ્વભાવ, સ્થિતિ વગેરેને કેવળી ભગવાને ભાખેલાં શા પ્રમાણે સત્ય ગણું શ્રધ્ધ, ચારિત્રથી શુદ્ધ ચિતન્ય આત્માને કમરૂપી મેલથી દૂર કરવાની ક્રિયાઓ કરે તથા આચાર પાળે અને તપ કરીને જીવ અને કર્મને જુદાં કરે. એ ખરે ખર ઉપાય છે. जीव कर्म भिन्न भिन्न करो, मनुप्य जन्मके पाय, ॥ . ज्ञानात्म वैराग्यसे, धैर्य ध्यान जगाय. ॥ ८॥ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ આત્મા અને કર્મને જૂદા કરવાના પ્રયત્ન મનુષ્યજન્મમાં થાય છે માટે મેક્ષના અથી જીવે, આ ખરે અને ઉત્તમ અર્થ સિદ્ધ કરવાનો અવસર (મનુષ્ય જન્મ, નિરોગી કાયા, પૂર્ણ ઈદ્રિ, વગેરે) પ્રાપ્ત થયેલ છે તેમાં વૈરાગ્ય અને પૈર્ય ધારણ કરી જ્ઞાન સહિત ધ્યાની બની જીવને કર્મથી જૂદે કરે. આ પ્રમાણે જીવ અને કર્મની જૂદાઈ જાણવાને તથા તેને ભિન્ન કરવાને ઉપાય સંક્ષેપમાં કહે વળી ગ્રંથકાર કહે છે કે પિંડસ્થ ધ્યાનમાં સંસ્થિત થઈ આત્માની જ્ઞાનરૂપી જ્યોતિ પ્રકાશિત કરવાનો સરળ ઉપાય એક ગ્રંથકાર એવો કહે છે કે – શુભ ધ્યાનમાં કહ્યા પ્રમાણે દ્રવ્ય વગેરે શુભ સામગ્રીઓ સહિત ધ્યાનસ્થ બની જ્યારે પિતાને શ્વાસ બહાર નિકળે ત્યારે અંતઃકરણમાં વિચારે કે હું સ્વસ્થાનક છડી બહાર આવ્યા, વળી પાછો અંદર શ્વાસ જાય તે વખતે વિચારે કે હું અંદર જવા મંડયો; એમ વિચારતાં વિચારતાં શિરસ્થાનથી કંઠસ્થાન અને કંઠસ્થાનથી નાભિના કમલ સ્થાન પર જઈ વિરાજમાન થવું અને ત્યાં સ્થિર થઈ અંદરની તરફ દ્રષ્ટિને ખુલ્લી કરી જેવાથી એવું જણાશે કે હું નાભિકમળપર રહેલ . એમ કરતાં જ્યારે પોતાના આત્માનું સૂક્ષ્મ સ્વરૂપ ધ્યાનમાં આવે ત્યારે તે સૂક્ષ્મ સ્વરૂપની દ્રષ્ટિ ખુલ્લી કરી નાભિની આજુબાજુ ચારે તરફ અવલોકન કરવું. આ પ્રમાણે ધીરજ અને દ્રઢ નિશ્ચયથી અવલોકન કરતાં જે અંધકાર જોવામાં આવે તો તેજ વખત દ્રઢ નિશ્ચયથી કલ્પના કરે કે “આ અંધકારને તરત નાશ થાઓ, અને અનંતપ્રકાશી સૂર્ય મંડળને મારા હૃદયમાં પ્રકાશ થાઓ.” આમ કહીને સૂક્ષ્મરૂપથી આકાશની તરફ અવલોકન કરતાં તરતજ સૂર્ય જેવો પ્રકાશ અંતઃકરણમાં દેખાશે. આવી રીતે હમેશાં અભ્યાસ રાખવાથી અંતરાત્માની જ્ઞાનરૂપી તિમાં દિન પ્રતિદિન વિશેષ શુદ્ધિ થશે અને આંતરિક અંદરની) ગુપ્ત વસ્તુઓ જાણવામાં આવશે તેમજ અનેક ગુપ્ત શકિતઓ પ્રગટ થશે. પિંડસ્થ ધ્યાનમાં પાંચ તત્વને વિચાર કરવાથી પણ જ્ઞાન જ્યોતિ પ્રકાશ થાય છે એમ પણ એક ગ્રંથકાર જણાવે છે. તે એવી રીતે કે ધ્યાનમાં Page #294 -------------------------------------------------------------------------- ________________ - ૨૬ એજ રીતે પિંડસ્થ ધ્યાનમાં સપ્તભંગીથી આત્મતત્વ વિચારે. (૧)-પ્રત્યેક પદાર્થ પોત પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની + (દ્રવ્ય ચતુષ્ટયની) અપેક્ષાએ અતિરૂપ છે. આત્મામાં જ્ઞાન, બેસી દ્રઢતા પૂર્વક પ્રથમ પૃથ્વી તત્વને વિચાર કરે તે એવી રીતે કે ગેળાકાર પૃથ્વી છે તેના મધ્યમાં ક્ષીર સાગર, તેની મધ્યમાં જબુદીપને કમળરૂપ માને, અને તેની મધ્યમાં મેરૂ પર્વતને પાંખડીઓ રૂપે ગણી તેમાં સિંહાસન છે એવી કલ્પના કરવી, એ સિંહાસન પર હું આવીને બેઠો છું એમ નિશ્ચય કરે(૨) તે પછી બીજા અગ્નિતત્વનો એવો વિચાર કરે કે હૃદયમાં ૧૬ પાંખડીના કમળમાં ૨ થી માંડી ૧૬ મા : સ્વરની સ્થાપનાની વચમાં “”બીજ ગોઠવે, તે પછી વિચાર કરે કે વચમાં ધુમાડો નીકળવા માંડ્યો તે પછી મહા જવાળા નીકળતાં કમળને ભસ્મ કરી ભક્ષના અભાવથી અગ્નિ શાંત થઈ. (૩) ત્રીજા વાયુ તત્વને માટે એવો વિચાર કરે કે મહાવાયુ પ્રગટ થયા અને મેરૂને કંપાવવા માંડે, અને પ્રથમની ભસ્મ હતી તેને ઉડાડીને લઇ ગયો તેથી તે જગા સાફ થઈ ગઈ. (૪) પાણું તને માટે એ વિચાર કરે કે, આકાશમાં ગર્જના થઈ, વરસાદ પડવા લાગ્યો, અને મહામેઘ પડીને તે સ્થાન વિશેષ સાફ થયું. તે પછી વરસાદ જાતે ર. (૫) આકાશ તત્વને માટે એમ વિચારે કે હવે મારો આત્મા સાત ધાતુમય પિંડ રહિત, પૂર્ણ ચંદ્રના જેવો પ્રકાશિત, નિર્મલ, અને સર્વજ્ઞ દેવ રૂપ બન્યો છે. આ પ્રમાણે દ્રઢતાથી અને નિશ્ચયાત્મક બુદ્ધિથી વિચારતાં ઉપર લખ્યા મુજબ આબેહુબ બનાવ દ્રષ્ટિગોચર થાય છે. + પિતાના કવ ચતુષ્ટય (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ) થી સર્વ પદાર્થ સત્ય છે. જેમકે– (૧) આત્મા જ્ઞાનગુણોનું પાત્ર છે માટે તે ગુણે તેનું દ્રવ્ય કહેવાય. જ્ઞાનાદિ ગુણોમાં સમય સમયમાં જે ફેરફાર થાય છે તે માત્માના સ્વભાવને નહિ પણ પર્યાયે ફેરફાર થાય છે (૨). આત્માના જે અસંખ્યાત પ્રદેશમાં જ્ઞાનાદિ ગુણ કહેલ છે તે સ્વક્ષેત્ર કહેવાય (૩) પર્યાયામાં જે ઉત્પાદ-વ્યય ક્ષણે ક્ષણે થાય છે તે સ્વકાળ છે (૪) અને આત્માના ગુણોના તથા પર્યાયના જે જે કાર્ય રૂપી ધર્મે છે તે સ્વભાવ છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨ દર્શન વગેરે ગુણનું અસ્તિત્વ સદા છે જ તેથી તે સ્યાદ્ અસ્તિ’ કહેવાય. (૨) તે આત્મા ખીજા પદાર્થના દેશ, કાળ, ક્ષેત્ર, ભાવ એટલે દ્રવ્ય ચતુષ્ટયથી તપાસીએ તે નાસ્તિરૂપ છે. જેમકે જડતા એટલે અચેતનપણાથી રહિત હાવાથી સ્યાદ્ નાસ્તિ’ છે. (૩) તમામ પદાર્થોં પાત પેાતાની અપેક્ષાએ અસ્તિ રૂપ અને પર પદાર્થની અપેક્ષાએ નાસ્તિરૂપ છે. જેમકે આત્મામાં ચૈતન્યની અસ્તિ છે અને જડતાની નાસ્તિ છે માટે એકજ સમયે ‘સ્યાદ્ન અસ્તિ નાસ્તિ’ હેવાય. (૪) પદાર્થનું ખરૂ સ્વરૂપ એકાંત પણે કહી ન શકાય કેમકે અસ્તિ કહે તે નાસ્તિના અને નાસ્તિ કહે તે અતિના અભાવ આવે આથી પદાર્થનું રૂપ જેવું છે તેવું એકજ સમયે (બંને ભાવથી) પ્રકાશી શકાય નહેિ. કેવળ જ્ઞાની મહારાજ એક સમયમાં ઉપરના અને ભાવ જાણી શકે છે પણ વાણી દ્વારા કહી શકે નહિ તે બીજા જ્ઞાનીઓનું તે શું ગજુ? આવી સ્થિતિને લીધે પદાર્થ ને‘સ્યાદ્ અવકતવ્ય” કહેવાય. (૫) એકજ સમયમાં આત્માતે વિષે પોતાના તમામ પર્યાયના સદૂભાવ ચાલુ રહેલા છે એટલે અસ્તિત્વ છે અને તેજ સમયે પરપર્યાયાના સદ્ભાવ નથી એટલે નાસ્તિત્વ છે, વળી ખ'ને ભાવ એકજ વખતે કહી પણ ન શકાય, અસ્તિ કહે તે નાસ્તિના અભાવ આવે, અને તેથી મૃષાવાદ ગણાય માટે ‘સ્યાદ્ અસ્તિ અવકતવ્ય” કહે છે. (૬) એજ પ્રમાણે નાસ્તિ કહે તેા અસ્તિને અભાવ આવે માટે નાસ્તિ કહી શકાય નહિ આથી * “ સ્થાત્ ” અગર “ સ્યાદ્ ” એ શબ્દને અર્થ “ હાવું ” અથવા ‘હા, એમ પણ હાય ” એવે! થાય છે, tr ,, *આત્માનું ધ્યાન કેની પેઠે ધરવું તે વિષે એક કવિ કહે છે કે :~ પાળીદારી મ, અહ નટવર વૃતમ, જાજો જાતા, સતી પતિ દારૂ, ગૌ વચ્છ, વા માત, ોમાં ધન, નવી સૂર્ય, પપૈયા મેહાર; कोकिल अंब. ने सायर चंद्रज्यों, हंसोदधि मधु मालती ताइ, " भयवंत सरण, आयंको औषधि, अमोल निजात्मत्यों नितध्याइ ॥ १ ॥ · Page #296 -------------------------------------------------------------------------- ________________ ‘સ્વાદ્ નાસ્તિ અવકતવ્ય‘· કહે છે.(૭) ફકત અસ્તિ કહે ત નાસ્તિના અભાવ અને નાસ્તિ કહે તા અસ્તિ અભાવ થાય અને પદાર્થીમાં તે એકજ સમયે અસ્તિ અને નાસ્તિ અને પ્રકાર છે પણ તે અંતે કહી શકાય નહિ, કારણ કે વ્યાખ્યા તેા ક્રમ પ્રમાણે કહેવાય. આથી પદાર્થને માટે ‘સ્યાદ્ અસ્તિ નાસ્તિ અવકતવ્ય કહે છે. આ અસ્તિ નાસ્તિને આધારે સ્યાદ્વાદ મતથી આત્માનું સ્વરૂપ અતાવવામાં આવ્યુ. એ પ્રમાણે નિત્ય, અનિત્ય, સત્ય, અસત્ય, વગેરે અનેક રીતથી, આત્મસ્વરૂપના વિચારમાં જે નિમગ્ન થાય તેણે પુગળના પડથી આત્મા જુદો છે એમ નિરાકરણ કરવું અને નિશ્ચયથી આત્મસ્વરૂપી બનવું. પિંડસ્થ બ્યાનમાં આવી જાતના ચિત્વન કરવાના હેતુ એ છે કે આપણું મન બધી વસ્તુઓમાં રાત દિન રમણ કર્યા કરે છે તેમાંથી તેને ખેચી સત્ ચિત્ રૂપ જે આત્મા છે તેમાંજ લગાવવું. આત્મામાં મનની એકાગ્રતા થવાથી પરપુગળને તે ગ્રહણ કરતુ નથી અને તેથી નવીન કના અંધ પડતા નથી એ માટા લાલ ચાય છે. આખરે જૂનાં કર્મથી ક્ષણે ક્ષણે અલગ થઇ આત્માની જ્યાતિ પૂર્ણ પ્રકાશમાન થાય છે અને તે વખતે સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. હુવે પિ'ડસ્થ ધ્યાનના સંક્ષેપમાં વિચાર એ છે કે, જ્ઞાનાદિ અનંતપર્યાયને પિંડ તે હું પેાતે એક આત્માજ છું, અને વ રસ, રૂપ વગેરે અનંત પર્યાયના પડે તે કમ તથા તેનાથી ઉત્પન્ન થયેલ શરીર એ બંને પ ́ડના સ્વભાવ ભિન્ન ભિન્નજ છે અને તેથી તે મને સાવ જૂદીજ ચીને છે. આવા નિશ્ચય થાય તેનું નામજ ‘ પિઢસ્થ ધ્યાન, ’ આ ધ્યાન ધરવાથી ભેદ વિજ્ઞાની થવાય છે. એવું લેવિજ્ઞાન પ્રાપ્ત થતાં આપણે આત્મસ્વભાવમાં અત્યંત સ્થિર સ્વભાવી, સ્રાંત, દાંત આદિ ગુણામાં સ્વાભાવિક રીતે જાગૃત + Page #297 -------------------------------------------------------------------------- ________________ થઈએ છીએ અને તેથી તમામ જાતના ભયથી નિવૃત્તિ થાય છે. એવા મહાત્મા મહાભયંકર સ્થળમાં, હિંસક અને કૂર પ્રાણીઓના સમુહમાં, પ્રાણાંત ઉપસર્ગ પડે તેવા પ્રસંગમાં જરા પણ ક્ષોભ પામતા નથી. એ ધ્યાન અખંડ અને એકાગ્રતાથી ચાલુ રાખવાથી અલ૫ કાળમાં તે મહાત્મા ઈષ્ટિત અર્થ સાધી પરમ સુખ પામે છે. તૃતીય પત્ર–“રૂપસ્થ ધ્યાનમાં . (૩). “રૂપસ્થ ધ્યાન”—રૂપી પરમાત્માના ગુણમાં સ્થિર થવું તે “કરૂપસ્થ ધ્યાન એમ અહંત પાહુડમાં કહેલું છે. जे जाणइ अरिहंत, दव्व गुण पज्जवे हिय,। ते जाणइ नियऽप्पा, मोहे खलु जाइयं लयं॥ અર્થ જે દ્રવ્ય, ગુણ અને પર્યાયે કરી અર્હત્ પ્રભુનું સવરૂપ જાણશે તેજ આત્માના સ્વરૂપને જાણશે; અને જે આત્માને પિછાણશે તેજ મોહ કર્મને નાશ કરશે. અહંત, અરિહંત અને અરહંત એવા ૩ શબ્દ છે. (૧) દેવેંદ્ર, નરેંદ્ર વગેરેના પૂજ્ય, ચેત્રીશ અતિશય વગેરે ઋદ્ધિવાળા તે અહંત, (૨) કર્મ અને રાગદ્વેષ રૂપી શત્રુને નાશ કરે તે અરિહંત અને (૩) જન્મ રેગ વગેરે દુઃખના અંકુરને નાશ કરનારને અરૂહંત કહે છે. શ્રી અહંત ભગવાન અનતજ્ઞાન, અનંતન, અનંત ચારિત્ર અને અનંત તપ એ ચાર અનંત ચતયે વિરાજમાન છે, વળી સમવસરણની મધ્યમાં, અશોક વૃક્ષની નીચે, મણિરત્નથી જડિત એવા સિંહાસન ઉપર, ચાર આંગળ અધર, છત્ર, ચામર, પ્રભા મંડળની વિભૂતિથી વિરાજમાન, બાર જાતની પરિષદાથી વિચારી પ્રભુ દિવ્ય વનિને પ્રકાશ કરે છે. ભાદરવા મહિનાની વરસાદની ગર્જનાની પેઠે એ અવાજ (દિવ્ય વનિ) ચારે તરફ ચાર કેસમાં ફેલાય છે. પ્રભુની એ દિવ્ય અવનિ સાંભળીને અશ્રુતદ્ર, શકેંદ્ર ઘરે Page #298 -------------------------------------------------------------------------- ________________ ક, નરેદ્ર (ચક્રવતિ રાજા) અને બ્રહસ્પતિ જેવા વિદ્યામાં પ્રવીણ, છ શાસ્ત્રના પારગામી, મહાતેજસ્વી, વકતૃત્વકળાધારક, મહા ચતુર પણ ચમત્કાર પામે છે, અને કહે છે કે આહાહા! શું અતુલ્ય શક્તિ ! કેવી વિદ્યાસાગરતા ! એકેક વાક્યમાં કેવી શુદ્ધતા, મધુરતા અને સરળતા ! ઈત્યાદિ વચને કહેતાં ગુણેમાં પ્રેમમય બની વાહ વાહ કરતા અત્યંત આનંદ પામે છે. જેમ ક્ષુધાતુર મિષ્ટાન્ન ભેજનને અને તૃષાતુર ઠંડા પાણીને ગ્રહણ કરે છે તેવી રીતે શ્રોતાઓ પ્રભુના એકેક શબ્દને અત્યંત પ્રેમાતુરપણુથી ગ્રહણ કરી હૃદયને શાંત કરે છે, મહા વૈરાગ્ય પામે છે, અને એ પ્રમાણે સાંભળતાં સાંભળતાં તમામ કામ ભૂલી જઈ પ્રભુમાંજ એકાગ્રતા લગાડે છે. વળી મનહર, શાંત, ગંભીર, મહાતેજસ્વી, એક હજારને આઠ ઉત્તમોત્તમ લક્ષણેથી વિભૂષિત, દેદિપ્યમાન, સર્વોત્તમ, અત્યંત પ્રિય એવું પ્રભુનું સ્વરૂપ નિહાળી પ્રેક્ષકે જોનારાઓ) તેમાં લુબ્ધ થાય છે જોતાં જોતાં હૃદયમાં કહે છે કે, અહાહા ! કેવી સ્વરૂપ સંપત્તિ છે! કેવી અપૂર્વ વૈરાગ્ય દશા છે! નિષ્કામી, અકોલી, અમાની, અમાયી, અલભી, અરાગી, અષી, નિર્વિકારી, નિરહંકારી, મહાદયાળ, મહામાયાળ, મહામંગળ, મહારક્ષપાળ, અશરણશરણ, તરણતારણ, ભવદુઃખવારણ, જન્મસુધારણ, જગતુ ઉદ્ધારણ, અચિત્ય, અતુલ્ય શકિતના ધારક, ત્રિદુઃખ નિવારક, અક્ષભ, અનંત નેત્ર યુકત, પરમ નિર્ધામક, પરમ વૈઘ, પરમ ગારૂડી, પરમ તિ, પરમ જહાજ, પરમશાંત, પરમકાંત, પરમદાંત, પરમહંત, પરમઈષ્ટ, પરમમિષ્ટ, પરમજs, પરમએ, પરમપંડિત, ધમપંડિત, મિથ્યાત્વ ખંડિત, પરમ ઉપગી, આત્મગુણભેગી, પરમગી, મહાત્યાગી, મહાવૈરાગી, અગમ્ય, મહારમ્ય, અનંત દાનલબ્ધિ-અનંત લાભલબ્ધિ-અનંત ભેગલબ્ધિ-અનંત ઉપભેગલબ્ધિ-અનંત બળ વીર્ય લબ્ધિના ધ ૩૪ Page #299 -------------------------------------------------------------------------- ________________ અકયાક પર્મ કાલાક અને રણુહાર, ક્ષાયિકસમ્યકત્વ-જથાખ્યાત ચારિત્ર--કેવળજ્ઞાન–વળદર્શન યુક્ત, અઢાર દેષ રહિત, ચેન્નીશ અતિશયે વિરાજમાન, પાંત્રીશ પ્રકારની સત્ય વચન વાણના ગુણ સહિત, પરમશુકલેશી, પરમશુકલધ્યાની, અદ્વૈતભાવી, પરમ કલ્યાણરૂપ, પરમ શાંતિરૂપ, પરમ પવિત્ર, પરમ વિચિત્ર, પરમ દાતા પરમ ભક્તા, સર્વસ, સર્વદશી, સિદ્ધ, બુદ્ધ, હિતૈષી, મહર્ષિ, નિરામય (નિરેગી), મહાચંદ્ર, મહાસૂર્ય, મહાસાગર, લેગીન્દ્ર, મુનીન્દ્ર, દેવાધિદેવ, અચળ, વિમળ, અકલંક, અવંક, ત્રિલેક તાત, ત્રિલેક માત, રિલેક ભ્રાત, ત્રિલેક ઈશ્વર, ત્રિક પૂજ્ય, પરમપ્રતાપી, પરમાત્મા, શુદ્ધામા, આનંદકંદ, ઇંદ્ધિનિકંદ, કાલે પ્રકાશક, મિથ્યાત્વતિમિરવિનાશક, સત્યસ્વરૂપ, સકલ સુખદાયક, એવા એવા અનંત વિશેપણથી વિરાજતા પ્રભુ સ્વાદુવાદ વાણીની રીતે મહાદેશના આપી ફરમાવે છે કે, અહે ભવ્ય છે ! ચેતે ચેતે, મેહનિદ્રા છોડે, જાગે, જરા જ્ઞાનદ્રષ્ટિથી જુઓ, આ અત્યુત્તમ મનુષ્ય જન્મ વગેરે સામગ્રી પૂર્વના મહાન પુણ્યોદયથી તમને પ્રાપ્ત થઈ છે એને વ્યથ ન ગુમાવતાં લાભ લ્યો, રાન, દશન, ચારિત્રરૂપી ત્રણ રત્નોથી ભરેલા અક્ષય ખજાનો તમારી પાસે છે તે સંભાળે, એ ખજાનાના રક્ષક બને, એ ખજાનાને લૂટનારા મોહ, મદ, વિષથ, કષાય વગેરે ઠગારા તમારી પાછળ લાગ્યા છે, માટે એ ઠગારાના કંદથી બચો, એ ઠગારાના પ્રસંગથી અનંતભવભ્રમણાની શ્રેણીઓમાં જે વિપત્તિ તમે સહન કરી છે, તેને યાદ કરી ફરી એ દુઃખના દરિયામાં પડવાથી ડરે, એ દુઃખસાગરથી બચવાને માટે ઉપાય કરવાને આજ ઉત્તમ વખત છે. આ વખત જે હાથમાંથી ગમે તે પછી અવસર મળવા મહા મુશ્કેલ છે, જો આ વખતને ફેગટ ગુમાવી દેશે તો પછી ઘણે પસ્તા થશે, એ સત્ય માનજો. મળેલા દુલભલાભને ગુમાવે નહિ, અને હાથ આવેલ વખતમાં જે લાભ લેવાય તે લઈ લે, માન! અરે માને! વિકરાળ માયાની જાળને તેડી જગતનાકુંને છેડી, Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૦ હુશીમાર બની અમારી સાથે ચાલા. અમે શાશ્ર્વત અવિચળ, એવું જે મેાક્ષ નગર છે ત્યાં જે પદ્મમાન પરમસુખમય નિત્ય સ્થાન છે ત્યાં જઇએ છીએ. તમારે આપવું હાથ તા અમારી સાથે આવે. તે તમારૂ ને અમારૂ ઘર છે ત્યાં ગયા પછી પુન. રાગમન કરવું પડશે નહિ. ત્યાં અનત, અક્ષય, અવ્યાબાધ સુખમાં અન ંતકાળ પર્યંત રહેવું થશે. ચેતા ! ચેતા!! ચેતે ! ઇત્યાદિ પરમેષ્કૃષ્ટ ધર્માંપદેશ અર્હત ભગવાન કહે છે તે સાંભળીને, સ્પર્શી કરીને (પાળીને) ભુતકાળમાં અનંતજીવા માક્ષમાં ગયા છે, વર્તમાનકાળમાં સંખ્યાતા જીવ મેાક્ષમાં જાય છે, અને ભવિષ્યકાળમાં અન’તળવા મેાક્ષમાં જશે. માટે હું આત્મન! હા મારા પ્યારા ચેતન ! તું મહાભાગ્યદયથી જીનેશ્વર ભગવાનના ધર્મ પામ્યા છે અને તને તેના ખરેખરા ગુણની ઓળખાણ થઈ છે, તા તે પ્રભુના જેવા થવાને તેમના ગુણામાં લીન થા, તેમના હુકમ પ્રમાણે ચાલ, તેમણે કહેલ છે તે કૃત્યો યથાયેાગ્ય કર, એમના રૂપજ બની જા, અને તન્મય ખની લયલીન થઈ જા. સ્વપ્ન અવસ્થામાં પેાતાની મૂળ સ્થિતિ ભૂલી જઇ દ્રષ્ટ વસ્તુના ધ્યાનમાં લીન થઇ તે રૂપજ બની જવાય છે તે તેા મેાહુ દશા છે, પણ તેવીજ રીતે જ્ઞાનદશામાં લયલીન બની અદ્વૈત ભગવાનના ગુણામાં તન્મય બન કે જેના પ્રતાપે તારી અનત આત્મશકિત પ્રગટે અને તુંજ અહત્ અને ચતુર્થ પત્ર—“ રૂપાતીત ધ્યાન ’. (૪). ‘રૂપાતીત ધ્યાન ’—રૂપથી અતીત ( એટલે રહિત ) *અવ્યવહારરાશિના જીવામાંથી બરાબર ૧૦૮ જીવે। નિમા ફરી (નિશ્ચયથી ), છ માસ, અને આઠ સમયમાં નીકળી વ્યવહાર રાશિમાં આવે છે, અને તેટલા જીવ વ્યવહાર રાશિમાંથી નીકળી મેક્ષ જાય છે, તાપણુ ત્રણ કાળમાં નિગેાદના એક શરીરના જીવામાંથી એક અંશ પણ ખાલી થતા નથી. એવું સુદ્રષ્ટ તરંગણ નામે દિગમ્બર ગ્રંથ તથા પત્રવણા સૂત્રની વૃત્તિમાં લખ્યું' છે, Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ એવું જે અરૂપી સિદ્ધ પરમાત્માનું ધ્યાન એટલે ચિંતન તેને “ પાતીત ધ્યાન” કહે છે. गाथा-जारिस्स सिद्ध सहावो, तारिस्स सहावो सव्व जीवाणं । तम्हा सिद्धत रुइ, कायव्वा भव्व जीवेहि ॥ १॥ સિદ્ધ પાહુડ. અર્થ–જેવું સિદ્ધ ભગવાનના આત્માનું સ્વરૂપ છે તેવુંજ સર્વ જેના આત્માનું સ્વરૂપ છે, માટે સર્વ ભવ્ય જીવેએ સિદ્ધના વરૂપમાં રૂચિ કરવી જ જોઈએ એટલે સિદ્ધના સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. गाथा-जं संहाणं तु इह भवं च यं, तस्स चरिम समयंमि । आसिय पएसंघणं, तं संठाणं तहिं तस्स ॥३॥ दीहं वा हस्सं वा, जं चरिमे भवे हवेज संठाणं । तत्तो त्ति भाग हीणं, सिद्धाणोगाहणा भणिया ॥४॥ ઉવ્વાઈ સૂત્ર. અર્થ–જે ઉત્તમ મનુષ્ય નિર્વાણ પામતાં મેક્ષેજ જવાને છે તે માણસના શરીરને જે આકાર છેલ્લા સમયે આંહી હોય છે, તે શરીરના બે તૃતીયાંશ (બે ત્રીજો ભાગ) જેટલી લંબાઈ, તે માણસના બધા આત્મ પ્રદેશ અહીંથી નીકળી સિદ્ધ ક્ષેત્રે (લેકના અગ્ર ભાગે) જઈ પહોંચે ત્યારે હોય છે. એ પ્રમાણે સિદ્ધ ક્ષેત્રમાં હરેક સિદ્ધ ભગવાનની અવગાહના (અવધેશા), તે જીવ (એટલે મનુષ્યજ) છેલ્લી વખતે આંહી હતું ત્યારે જે શરીર હતું તેના ૩ જેટલી કહેલી છે. . નાક વગેરે સ્થાનમાં જે પિલ (ખાલી જગા) છે તેમાં આત્મપ્રદેશ નથી, માત્ર વાય છે, તેથી તેવી જગાના પ્રમાણમાં સિદ્ધ થતાં બરાબર એક તૃતીયાંશ અવશેણા ઓછી થાય છે. સિદ્ધના જીવની અવધેશા ઓછામાં ઓછી એક હાથ ને ચાર આંગળ, મધ્યમ ગણીએ તો ચાર હાથ ને ભેળ Page #302 -------------------------------------------------------------------------- ________________ છે એ જીવ દ્રવ્ય કેવી રીતે છે તે સૂત્રથી કહે છે. જાત તથા હિતા, ગોફ ગપતિ કાળ ને ” આગળ અને વધુમાં વધુ ત્રણસે તેત્રીશ ધનુષ્ય ને બત્રીશ આગળ હોય છે. પ્રશ્નસિહના છ અરૂપી છે તે અરૂપી જીવને વળી અવઘણા કેવી ? સમાધાનરૂપે ઉત્તર–(૧) અરૂપીની અવધે (અવગાહના) સિંહ કરવાને અરૂપી પદાર્થનું દ્રષ્ટાંત જોઈએ. જેમકે આકાશ અરૂપી છે તેને પણ અવધેયા છે. લોકાકાશ, ઘટાકાશ, મહાકાશ વગેરે આકાશ સાદિ (આદિ સહિત) અને સાંત (અંત સહિત) છે. આકાશ એ દ્રવ્ય છે, તેને આદિ અને અંત થાય છે તે પ્રમાણે સિહની અવઘણું જાણવી. ફેર એટલેજ કે આકાશ દ્રવ્ય અરૂપી અને અચેતન છે અને સિદ્ધ દ્રવ્ય અરૂપી અને સચેતન છે. (૨) કેઈ વિદ્વાનને પૂછીએ કે આપ જેટલી વિદ્યા ભણ્યા છે તે અમને હસ્તાક (હાથમાં આબળાના ફળની) માફક બતાવો. પણ તે બતાવી શકશે નહિ. તે પ્રમાણે સિદ્ધનું સ્વરૂપ પણ સંતપુરૂષો “નિર્મળ નાનરૂપ” બતાવે છે. જ્ઞાન પ્રવાહ પારું અવતરિત સંતાએ પદને પણ એજ અર્થ છે. સારાંશ કે સિદ્ધને સ્વરૂપ છે, અવગાહના છે પણ તે અવગાહના જ્ઞાન-દર્શનરૂપ, માત્ર ચૈતન્યના પિંડરૂપ હોવાથી અગમ્ય છે, કેવળજ્ઞાની તથા સિદ્ધ પિતેજ તે સ્વરૂપને જાણી શકે છે. (૩) હવે રૂપી પદાર્થના દ્રષ્ટાંતથી સમજાવીએ તે માટીની મુસમાં મીણને પટ લગાવી, પિત્તળ વગેરે ધાતુને રસ રેડે છે અને તેનાં અનેક ઘરેણાં બનાવે છે, પછી તે ઘરેણાં તેમાંથી કાઢી લેવામાં આવે છે જેથી મુસમાં મીણના આકારનો ભાસ માત્ર રહે છે તેવી રીતે સિદ્ધ પ્રભુના અરૂપી આકારની અવગાહના છે. (૪) આરીસામાં કોઈ પણ ચીજનું જેમ પ્રતિબિંબ ભાસે છે તે પ્રમાણે સિદ્ધના જીવોની અવગાહના છે. (૫) સિદ્ધ ભગવાન જ્યોતિ સ્વરૂપ કહેવાય છે તેનું કારણ એ છે કે એક ઓરડીમાં દિ કરીએ તે ડિવાનો પ્રકાશ તે ઓરડીમાં સમાઈ જાય છે, અને વધારે દિવા કરીએ તેપણ તે બધા દિવાને પ્રકાશ તેજ કોટડીમાં સમાઈ જાય છે; એમ છતાં તે તમામ દિવાને પ્રકાશ જગા રેકતો નથી એટલે તે કેટડીમાંની જમીન Page #303 -------------------------------------------------------------------------- ________________ રાહક અર્થ સિદ્ધ ભગવાનના સ્વરૂપ અને ગુણનું વર્ણન કરવાને કોઈપણ વાણી સમર્થ નથી. “સન્ન કરી નિયતા” એટલે કઈ પણ શબ્દથી તેનું વ્યાખ્યાન થઈ શકતું નથી, એ સ્વરૂપ સદા અવક્તવ્ય છે. એ સ્વરૂપને માટે કલ્પના કે વિચાર શક્તિ પણ પહોંચી શકતી નથી. મોટા મોટા બ્રહ્મવેત્તા, સદ્ગુરૂ બૃહસ્પતિ, અને સર્વ શાસ્ત્રના પારગામી મહાત્માઓની વૃદ્ધિ પણ હજી સુધી તે સ્થળે પહોંચી શકી નથી તે બીજા સાધારણ જીવનું તે ગજું છે? જેઓ વિશેષ જ્ઞાની છે તેઓ તે સ્વરૂપનું જાણપણું કરી શકે છે પણ વાણીથી તે એટલુંજ કહી શકે છે કે ત્યાં રહેલે જીવ કેવળ શુદ્ધ સ્વરૂપે છે, કર્મરૂપી કલંકથી તેમજ સર્વ સંગથી રહિત છે, તત્ સત્ ચિત્ આનંદરૂપ આત્મા પિતાના પ્રદેશથી વિરાજે છે, અને સંપૂર્ણ જ્ઞાનમય છે. વળી તે સિદ્ધને જીવ કે છે તે સૂત્ર ન્યાયે કહે છે – સૂઝઢી, ન હ, જ વદે, ન તરે, ન વસે, ण परिमंडले, ण किण्हे, ण णीले, ण लोहिए, ण हालिहे, ण सुकिल्ले, ण सुरहिगंधे, ण दुरहिगंधे, ण तित्ते, ण कडुए, ण कसाते, ण अंबिले, ण महुरे, ण कक्खडे, ण मउए, ण गरुए, જાડી થતી નથી એ રીતે અનંત સિદ્ધ ભગવંત હાલ મોક્ષમાં બીરાજે છે અને બીજા અનંત હજી થશે છતાં તેમાં ત મળી જાય છે પણ બિલકુલ જગા રહેતી નથી. એક દિવાનો પ્રકાશ જેટલી જગામાં ફેલાય છે તેટલી તે પ્રકારની અવગાહના છે તે પ્રમાણે સિદ્ધ ભગવાનના શુદ્ધ નિર્મળ અને અક આત્મ પ્રદેશની અવગાહના સમજવી. (ક) સિદ્ધ ભગવાન સંસારી છદ્મસ્થ જીવોની અપેક્ષાથી અરૂપી છે એટલે દેખતા નથી એમ કહેવાય છે, પણ કેવળજ્ઞાની મહાત્મા તે તેમને જોઈ શકે છે. કેવળી ભગવાન સિદ્ધનું જ સ્વરૂપ જુએ છે તે જીવ દ્રવ્યના શુદ્ધ આત્મપ્રદેશ માત્ર છે, અને એ જ અવધે છે. ઇત્યાદિ દ્રષ્ટાંતથી સિદ્ધની અવગાહનાની સમજણ ધારવી. Page #304 -------------------------------------------------------------------------- ________________ બાપ, લિપ, છ વ ળ , ન સુવાd, જ શાક, જ છે, સંગે, લ્ય, ન સે, ના, પરિ સખે, उवमा ण विज्जति, अरूवी सत्ता अपयस्स पयं पत्थि. આચારાંગ સૂત્ર અધ્યયન ૫, સૂત્ર ૩૩. અથ–સિદ્ધ અવસ્થામાં રહેલ છવ લાંબે નથી, ટુંકે નથી, લાડવા જે ગોળ નથી, ત્રિકેણ નથી, ચેખુણ નથી, ચુડી જે મંડલાકાર નથી, કાળે નથી, લીલે નથી, લાલ નથી, પીળો નથી, ધૂળે નથી, સુગંધીમય નથી, દુધીમય નથી, મરી જે તીખો નથી, કડે નથી, કસાયેલ નથી, માટે નથી, મીઠે નથી, કઠણ નથી, નરમ નથી, ભારે નથી, હળવે નથી, ઠંડે નથી, નહે નથી, ચીકણે નથી, લુખે નથી એ પ્રમાણે કોઈ પ્રકારના ગુણવાળો નથી. એ જીવને જન્મવું પણ નથી, મરવું પણ નથી તેમ કેઈને સંગ પણ નથી, તે જીવ સ્ત્રી નથી, પુરૂષ નથી, તેમ નપુર સક પણ નથી; પરંતુ સર્વ પદાર્થના પરિજ્ઞાતા ( સંપૂર્ણ જાણનાર) છે એ સદા એકજ સ્થળે સ્થિર થઈને વિરાજમાન છે એમની સાથે સરખાવી ઉપમા અપાય એ એક પણ પદાર્થ આ જગતમાં નથી, કારણ કે સિદ્ધ તે અરૂપી છે, અને ઉપમા દેવા ગ્ય તથા વચનથી કહી શકાય તેવા પદાર્થરૂપી છે. અરૂપીને રૂપીની ઉપમા ઘટતી નથી; સિદ્ધની અવસ્થા કેઈપણ પ્રકારના વિશેષણથી અપાતી નથી, તેથીજ કહેવામાં આવે છે કે એ સિદ્ધ સ્વરૂપને જાણવા માટે, બતાવવા માટે, કેઈપણ શબ્દ શક્તિ ધરાવતે નથી માત્ર વ્યક્તિરૂપજ ગુણને ઉચ્ચાર થઈ શકે છે. गाथा-जहा सव्व काम गुणियं, पुरिसो भोत्तण, भोयणं कोइ। तण्हा छुहा विप्पमुक्को, अच्छेज्ज जहा अभियतितो ॥१८॥ इय सव्व काल, तित्ता अलं निव्वाण मुवगया सिद्धा॥ सासय मव्वाबाह, वट्टइ सुही सुहं पत्ता ॥ १९॥ ઉવવામાં સત્ર, Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ અર્થ સિદ્ધના સુખને માટે એવું દ્રષ્ટાંત છે કે જેમ કોઈ પુણ્યવંત, શ્રીમત, સર્વ પ્રકારના સુખની સામગ્રીવાળો પુરૂષ, મન વાંછિત રાગ રાગણ સાંભળી, નટિક વગેરે અવેલેકન કરી, પુષ્પ વગેરે સુધી, છ રસનાં ઈચ્છિત ભેજન જમી, અને ઈચ્છા પ્રમાણેનાં સર્વ સુખને ભેગે પગ લઈને તૃપ્ત થયે હેય, પોતાની સુખ શચ્યામાં નિશ્ચિત થઈ આનંદમાં બેઠા હોય, સર્વે મને રથો પૂરા કરી સંતુષ્ટ થયું હોય, હવે કેઈપણ તરેહની ઈચ્છા તેને રહી હેય નહિ તે પ્રમાણે સિદ્ધ પ્રભુ સિદ્ધ સ્થાનરૂપ અનંત સુખની સેજામાં સર્વે કામગથી તૃપ્ત અને ઈચ્છા રહિત બની, અતુલ્ય, અનુપમ, અમિશ્ર, શાશ્વત, અવ્યાબાધ, નિરામય, અપાર, સદા અખંડ એવા સુખથી સંતુષ્ટ થઈ વિરાજે છે. ગત કાળની, વર્તમાનની કે ભવિષ્યની કોઈ પણ સંપત્તિની કિંચિત માત્ર ઈચ્છા તેમને ઉત્પન્ન થતી નથી. સિદ્ધ ભગવાન એવી જાતના પરમાનંદ અને પરમ સુખમાં અનંતકાળ લગી સંસ્થિત રહે છે. એવા એવા અનેક સિદ્ધ પરમાત્માના ગુણનું રટણ, મનન અને નિદિધ્યાસન એકાગ્રતાથી કરી તેમાં લીન થઈ જે મનુષ્ય દયાન ધરે, એ ધ્યાનના સમયમાં કેઈપણ કલ્પના પિતાના હૃદયમાં આવવા ન દે, જ્યાં દષ્ટિ કરે ત્યાં સિદ્ધનું સ્વરૂપજ દષ્ટિગત થાય, તે એવી લયલીન દશાવાળે મનુષ્ય દઢ અભ્યાસને લીધે ચારે તરફ સિદ્ધ સ્વરૂપને જ જ્ઞાન દષ્ટિથી જોઈ શકે છે. ત્યારપછી તે પિતાના આત્મ સ્વરૂપની અને સિદ્ધ સ્વરૂપની સરખામણ કરે છે અને પિતાનામાં અને એમાં શું શું ફેર છે તે તપાસે છે. એ તપાસણમાં તેને બંને સ્વરૂપમાં જરાપણ ભિન્નભાવ જણ નથી. તે પુરૂષ જાણે છે કે જેવું મારું સ્વરૂપ છે તેવુંજ આ પરમાત્માનું છે. હું પણ સર્વજ્ઞ, સર્વ શક્તિમાન, નિષ્કલંક, નિરાબાધ, ચૈતન્ય માત્ર, સિદ્ધ, બુદ્ધ, અને પરમાત્મા છું. એવી ભેદ રહિત બુદ્ધિની નિશળતા અને સ્થિરતા થાય ત્યારે તે પુરૂષ પિતાને પણ શરિર રહિત Page #306 -------------------------------------------------------------------------- ________________ રહ8 (અશરીરી). કર્મ મેલ વિનાને, શુદ્ધ ચિત્ આનંદમય જાણવા લાગે છે, એકાત્મ ભાવને પ્રાપ્ત થાય છે, દ્વિતીય ભાવ-દ્વૈત ભાવ બિલકુલ રહેતું નથી અને તે જ સમયે ધ્યાતા (ધ્યાન કરનાર પુરૂષ) અને દયેય (ધ્યાન કરવાની વસ્તુ તે સિદ્ધ) બંને એકરૂપ બની જાય છે. अशब्दमस्पर्शमरूपमव्ययं । तथा ऽ रसं नित्यमगंधवच्च यत् ॥ अनाद्यनन्तं महतः परं ध्रुवं । निचाय्य तं मृत्यु मुखात् प्रमुच्यते ॥ (કઠોપનિષદુ તૃતિય બદલી.), - ' ' અર્થ–શબ્દ, સ્પર્શ, રૂપ, ઇંદ્રિય અને ગધથી રહિત, અવિનાશી, નિત્ય, સદા એક સરખા, અનંત, અતિ સૂક્ષમ, ઉત્પત્તિ પ્રલયથી રહિત, અચળ, એવા એવા ગુણેથી ચુકત એવા પરમાત્માને જે જાણશે તે મતના મુખથી છુટી પરમાત્મારૂપદશાને પામી જન્મ મરણથી રહિત થશે. . જેના સર્વ સંકલ્પ વિકલ્પ દૂર થયા છે, રાગાદિ દોષને ક્ષય થયેલ છે, મેક્ષ સ્વરૂપ બની ગયેલ છે, અને સર્વ લેકનું નાથપણું જેના આત્મામાં પ્રકાશી રહ્યું છે, એવા પરમ અને અસાધારણ પુરૂષને રૂપાતીત યાનના ધ્યાતા કહે છે. - આ રૂપાતીત ધ્યાનના પ્રભાવથી, અનાદિનાં સખ્ત બંધનવાળાં જે કર્મો છે તે તક્ષણ છેદઈ ભેદાઈ નાશ થઈ જાય છે અને તે પછી તે જ ક્ષણે કેવળજ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થતાં નિશ્ચયપૂર્વક મેક્ષ સુખસંપત્તિ પામે છે. (આ ધ્યાનની વાત આગળ શુકલ ધ્યાનના પેટમાં કહેવામાં આવશે.) આવા શુદ્ધ થાનના પ્રભાવે, ધ્યાતા પુરૂષને આત્મા નિર્મળ થતાં આઠ પ્રકારની ઋદ્ધિ (આત્મશક્તિ) પ્રગટ થાય છે. તે આઠ અદ્ધિનું વર્ણન વિસ્તારથી નીચે પ્રમાણે છે. (૧) જ્ઞાન દિના ૧૮ ભેદ-(૧) કેવળજ્ઞાન, (૨) મતપ વજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) ચાદ પૂર્વ, (૫) દશ પૂર્વ, ૩૫ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ (૬) અર્ધાંગ† નિમિત્ત, (૭) બીજ બુદ્ધિશુદ્ધ ક્ષેત્રમાં ચૈાગ્ય વરસાદથી જેમ ધાન્યની વૃદ્ધિ થાય તેમ, (૮) કાષ્ટક મુદ્ધિ જેમ કાઠારમાં વસ્તુ બગડે નહિ તેમ જ્ઞાન ખગડે નહિ તથા રાજાના ભંડારી ભંડારમાં વખતે વખત યથાયેાગ્ય માલ દીધાં કરે છે તેમ જ્ઞાન આપે, (૯) પદ્માનુસારિણી = એક પદના અનુસારે સ` ગ્રંથ સમજી જાય, (૧૦) સભિન્ન શ્રુતસૂક્ષ્મ શબ્દો પશુ સાંભળી લે, તથા એક વખતમાં અનેક શબ્દ સાંભળે, (૧૧) દુરાસ્વાદ=ભિન્ન ભિન્ન સ્વાદને એક વખતે જાણી લે, તથા છેટેના રસને પણ સ્વાદ લે, (૧૨ થી ૧૬)- શ્રવણુ, દČન, ઘ્રાણુ, સ્વાદ અને પશ એ પાંચ ઇંદ્રિયાની તીવ્ર શક્તિ પ્રાપ્ત થાય, (૧૭) પ્રત્યેક યુદ્ધ-ઉપદેશ વિના ખીજા સંચાગાથી વૈરાગ્ય ભાવે, (૧૮) વાદિસ્ત્વશકિત=ઇદ્ર વગેરે દેવતાઓના પણ ચર્ચા કરવામાં પરાજય કરે. (૨) ક્રિયા ઋદ્ધિના ૯ ભેદ—(૧) જળચરણ=પાણી ઉપર ચાલે પણ બે નહિં. (૨) અગ્નિચરણુ=અગ્નિ ઉપર ચાલે પણ “નિમિત્તના ૮ પ્રકાર છે—(1) અંતરિક્ષ=આકાશમાંના ચંદ્ર, સૂર્ય ગ્રહ નક્ષત્ર, વાદળાં વગેરે જોઇને, (૨) ભૂમિ=એટલે પૃથ્વી ક પવાથી (તથા ખીજાં લક્ષણાથી ) પૃથ્વીની અંદરનાં નિધાનને જાણે. (૩) 'ગ = મનુષ્ય વગેરેનાં અંગ રકવાથી, (૪) સ્વર=દુર્ગા વગેરે પક્ષીઓના અવાજથી. (૫) લક્ષણુ=માણસ, પશુ વગેરેનાં લક્ષણ જોઇને, () વ્યંજન = તલ, મસ વગેરે નિશાનીથી. (૭) ઉત્પાત=રાતી દિશા વગેરે જોઇ. (૮) સ્વપ્ન=સ્વપ્નથી. એમ આઠ ક`થી નિમિત્ત જાણનારા હવે પછી થવાનાં શુભાશુભ ભવિષ્યને જાણે પણ પ્રગટ કરે નહિ *પદાનુસારિણી ઋદ્ધિના ૩ ભેટ્ટ છે (૧) પ્રતિસારી એટલે પેહેલાં પદ મેળવે, (૨) અનુસારી=એટલે છેલ્લું પદ મેળવે, (૩) ઉભરીાસય એટલે વચ્ચેનાં પદા મેળવી ગ્રંથ પૂર્ણ કરે. ક્બાર જોજન લગીના શબ્દ સાંભળે. પાંચ ઇન્દ્રિઓના વિષયેાતે હું જોજન દૂરથી જાણી લે, Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ બળે નહિ. (૩ થી ૬) પુષ્પચરણુ, પત્તચરણ, બીજચરણ અને તંતુચરણ-ફૂલ, પાંદડા, બી, તથા કરોળિયાની જાળના તાંતણા ઉપર ચાલે છે છતાં તે બિલકુલ દબાય નહિ. (૭) શ્રેણિયણ=પક્ષીની પેઠે ઉડે, (૮) જંઘાચરણ=જાગને હાથ લાગતાં અને ૯૦ વિદ્યાચરણ એટલે વિદ્યાના પ્રભાવથી ક્ષણ માત્રમાં અનેક જન જાય. (૩) વૈકેય દિન ૧૧ ભેદ–(૧)અણિમાસૂમ શરીર બનાવે. (૨ મહિમા ચક્રવર્તિની અદ્ધિ બનાવે. (૩) લઘિમા હવાના જેવું હલકુ શરીર બનાવે. (૪) ગરિમા=વજના જેવું ભારે શરીર બનાવે. (૫) પ્રાપ્તિ પૃથ્વીપર રો થકો મેરૂ પર્વતની મૂ લિકાનો સ્પર્શ કરી લે. (૬) પ્રાકામ્ય=પાણ ઉપર પૃથ્વીની પેઠે ચાલે, અથવા પાણીમાં ડૂબકી મારી સમાઈ જાય તેમ પૃથ્વીમાં પેસી જાય. (૭) ઇશત્વ=તીર્થકરની માફક સમવસરણ વગેરે અદ્ધિ બનાવે. (૮) વશિત્વ=સર્વને હાલ લાગે. ૯) અપ્રતિઘાત પર્વતને ભેદી તેની અંદરથી નીકળી જાય. (૧૦) અંતર્ધાન અદ્રશ્ય થઈ જાય (૧૧) કામરૂપ ઈચ્છામાં આવે તેવાં રૂપ બનાવે, (૪) તપત્રકહિના ૭ ભેદ–(૧) ઉતપ-એક અપવાસનું પારણું કરી બે ઉપવાસ કરે, એને પારણે ત્રણ, ત્રણને પારણે ચાર, એમ જાવજીવ લગી ચડાવ્યે જાય તે ઉપગ્રત, જીવતરની આશા છેડીને જે તપ કરે તે ઉગ્ર તપ, અને એકાંતરા ઉપવાસ કરે તેમાં અંતરાય આવી જાય તે બેલે બેલે પારણું કરે, એમ ચડાવ્યે જાય તે અવસ્થિતાગ્ર તપ. (૨) દીનતતપે કરીને શરીર દુર્બળ થઈ જાય, પરંતુ શરીરમાંથી સુગંધ ક્યારણાને જેગ બને નહિ તેમજ બીજા કોઈ કારણથી ઉપવાસમાં ખતરાય આવી જાય તો વળી બેલે બેલે પારણું કરે, તેમાં પણ અતરાય બાવે તે તેલ તેલે પારણું કરે એ પ્રમાણે જાવજીવ ચડાવ્યે જાય. Page #309 -------------------------------------------------------------------------- ________________ આવે અને કાંતિમાં વધારો થાય. (૩) તત્તતવે જેમ તપેલા લેઢાપર પડેલ પાણી સૂકાય જાય તેમ તીવ્ર સુધા લાગે ત્યારે શેડો આહાર કરે જેથી લઘુનીત (પેશાબ) અને વડીનીત (ઝાડે ફરવું) ની જરૂર રહે નહિ. એથી દેવતા કરતાં અધિક બળ શરીરમાં આવે તેમજ અનેક લબ્ધિઓ આવી મળે. (૪) મહાત=ભાસખમણથી જાવત છમાસી તપ કરે, જરા પણ આંતરા રહિત શ્રુતજ્ઞાનમાં તલ્લીન રહે, જેથી પરમકૃતજ્ઞાન, અવધિજ્ઞાન, અને મને પર્યવ જ્ઞાનની પ્રાપ્તિ થાય. (૫) ઘેરત=ટી વેદના થયા છતાં જરાપણ કાયર ન થાય, એસિડ લે નહિ, આદરેલું તપ છેડે નહિ, ઉગ્ર અભિગ્રહ ધારણ કરે, શરીરની સંભાળ ન કરે, અને મમત્વરહિત વિચરે. (૬) ઘોર પરાક્રમ તપ સંયમના પ્રભાવથી સ્વશક્તિવડે ત્રણ જગને ભય બ્રાંત કરી શકે, સમુદ્ર શોષી લે, પૃથ્વીને ઉંધી કરી શકે વગેરે મહાશક્તિમાન થાય. (૭) ઘેરગુણ બ્રહ્મચારી=નવ વાડથી વિશુદ્ધ અને નવ કેટિવાળું શુદ્ધ શીલ વગેરે વ્રતના પ્રભાવે ત્રણ જગતના મહા રેગને શાંત કરે, અને ચોતરફ શાંતિ ફેલાવે, સર્વ ભયને નાશ કરે, વ્યંતર ભય, જંગમ-સ્થાવર-વિષ વગેરે ઉપસર્ગો તે મહાત્માને જરાપણુ પરાભવ કરી ન શકે, એ મહાત્મા જ્યાં રહે ત્યાં માર, મારી, દુકાળ વગેરેને ઉપદ્રવ થાય નહિ, એવી એવી અનેક રીતે પ્રભાવશાળી થાય. (૫) બળ કદિના ૩ ભેદ-(૧) મન બલી=રાગ, દ્વેષ, સંકલ્પ વિકલ્પના પરિણામ રહિત મન થાય. (૨) વચન લીક અંતર મુહુર્તમાં દ્વાદશાંગીને અભ્યાસ કરે અને ઘણે વખત અભ્યાસ કરે છતાં જરા પણ થાક ન લાગે. (૩) કાય બલી મહિને કે વર્ષ લગી કાયોત્સર્ગ (કાઉસગ) કરે તે પણ થાકે નહિ એવી મહાશક્તિમાન કાયા થાય, Page #310 -------------------------------------------------------------------------- ________________ ૯) આષધ ગહિના ૮ ભેદ–(૧) આમ સહી = ચરણરજ (પગની ધૂળ) ના સ્પર્શથી, (૨) ખેલસહી નાકની લીટ, મેંમાનું થુંક વગેરેના સ્પર્શથી, (૩) જલસહી = શરીરના પરસેવાના સ્પર્શથી, (૪) મેલેસહી કાન, નાક, આંખ વગેરેના મેલના સ્પર્શથી. (૫) વિપસહી વિષ્ટા અને મૂત્રનો સ્પર્શથી. (૬) સોસહી=સર્વને સ્પર્શ થતાં. એ છ પ્રકારને સ્પર્શ રેગીને થાય તે તેના સર્વ રોગ નાશ થાય છે. (૭) આસીવિષ-વિષ હોય તે અમૃતરૂપ પ્રગટે તથા માત્ર વચન સાંભળતાં તમામ ઝેર ઉતરી જાય. (૮) દ્રષ્ટિવિષ = માત્ર કૃપા દ્રષ્ટિથી તમામ ઝેર અમૃતરૂપ થઈ જાય, મહાવિકારી હોય તે નિર્વિકારી બને, પણ કેપવાળી દ્રષ્ટિથી જુએ તે અમૃતમાંથી ઝેર થઈ જાય, એવા મહા શક્તિમાન હોય છે. (૭) રસ રદ્ધિના ૬ ભેદ--(૧) અક્સીવિષા-માત્ર ધાતુર વચનથી, અને (૨) દ્રષ્ટિવિષા-દ્રષ્ટિ માત્રથી બીજાના પ્રાણને નાશ કરી શકે, (૩) ખીરાવ-નિરસ (રસ રહિત) આહાર હોય તેને હાથ લગાડે ત્યાં તે દૂધ જે મીઠે થઈ જાય અને વચન સંભળાવતાં નિર્બળ હોય તેને પુષ્ટ બનાવી શકે, (૪) મહરાવી -કડે રાક હોય તેને સ્પર્શ કરે ત્યાં મધુર થઈ જાય, અને તેનાં વચન મધુર મધ જેવાં પ્રગમે, (૫) સપિરાસવીલુ આહાર હોય તેને સ્પર્શ કરતાં ઘીથી ચેપડ્યા જે થઈ જાય અને વચન સંભળાવતા રોગ સમાઈ જાય, (૬) અમરાસવી-વિષને સ્પર્શ કરતાં તે અમૃત જેવું થઈ જાય, અને વચનથી ઝેર ઉતારી શકે. (૦ ક્ષેત્ર ત્રાદિના ૨ ભેદ–(૧) અખીણમાણસી થાય આહાર હોય તેને અડતાં ચક્રવર્તિનું સૈન્ય જમે તે પણ ખૂટે નહિ તેટલે થઈ જાય, (૨) અખીણુ મહાલય-સ્પર્શ માત્રથી જોજન, વસ્ત્ર, માત્ર, સર્વે અખૂટ થઈ જાય, Page #311 -------------------------------------------------------------------------- ________________ આ સર્વ મળીને (૧૮૧૧ બ૩૫૮+૬+૨ =) ૬૪ લેટ લબ્ધિ ઋદ્ધિના થયા. મહાતપ અને શુદ્ધ દયાનના પ્રતાપથી આવી આવી આત્મ શક્તિઓ મુનિ મહારાજને પ્રગટ થાય છે, છતાં તેઓ તે લબ્ધિના ફળની પિતાને માટે પણ આશા રાખતા નથી તે બીજાને નુકશાન કે સુખ આપવાનું તે હેયજ નહિ, છોકરા-ગો મનાવી, માત્મા વિશ્વબજારના त्रैलोक्यं चालयत्येव, ध्यानशक्तिप्रभावतः ॥ १॥ અર્થ—અહે! તમામ વિશ્વને પ્રકાશ કરનાર આત્મા, તારી શકિતનું વર્ણન કરવાને કોણ સમર્થ છે? કઈ નહિ. તું અનંત અપાર શકિતમાન છે. જે તે સાચા દિલથી ધ્યાનમાં તન્મય થઈને તારું પરાક્રમ અજમાવે તે એક ક્ષણ માત્રમાં અધ, મધ્ય, ઉદ્ધ એ ત્રણે લેકને હલાવી શકે છે!! આ તે શુદ્ધ ધ્યાનની દ્રવ્ય ગુણ શક્તિની વાત થઈ પણ ભાવગુણશકિત પ્રગટ થતાં તે અનંત અય મેક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. પરમ પૂજ્ય શ્રી કહાનજી ઋષિના સંપ્રહાયવાળા બાળ બ્રા ચારી મુનિશ્રી અલખ ત્રષિ રચિત “ ધ્યાન કલ્પતરુ ગ્રંથની શુદ્ધ થાન નામે ઉપશાખા સમાન Page #312 -------------------------------------------------------------------------- ________________ રા ચતુર્થ શાખા–“શુલ ધ્યાન”. सूत्र-सुकेरमाणे चविहे चउप्पडायारे पण्णत्ते तं जहा. ઉવવાઈ સૂત્ર. અથ શુકલ ખ્યાનના ચાર પાયા, ચાર લક્ષણ, ચાર આલંમન અને ચાર અનુપ્રેક્ષા મળી સોળ ભેદ ભગવાને ફરમાવ્યા છે. એ સબ ભેદ જેવા છે તેવા કહે છે. ધર્મ ધ્યાનની યોગ્યતા મેળવીને શુદ્ધ ધ્યાન ધ્યાનાર મુનિરાજને અધિક ગુણની પ્રાપ્તિ થાય છે અને ઘણી શુદ્ધતા મેળવે છે. એવા ધીર વીર મુનિવર હોય તે શુકલ ધ્યાનને ધ્યાય છે. શુકલ ધ્યાનીના ગુણ, શુકલ ધ્યાનની ગ્યતા જેનામાં આવે છે, તેના આત્મામાં સ્વાભાવિક રીતે સદગુણે પેદા થાય છે. એ ગુણે “સાગાર ધમમૃત” નામના ગ્રંથની ટીકામાં નીચે પ્રમાણે કહેલ છે. श्लोक-यस्येंद्रियाणिं विषयेषु निवर्तितानि । સંપ અથથ વિજપ વિર તોજો योगैः सदा त्रिभिरहनिशितान्तरात्मा । ध्यानं तु शुक्लमिति तत्सवदन्ति तज्ज्ञाः .॥१॥ અથ (૧) ઇન્દ્રિયાતીત હોય એટલે જે પાંચે ઈદ્રિયોના ૨૩ વિષય અને ર૪૦ વિકારોથી નિવૃત્ત થઈ, શાંત બની, કુ પાંચ ઇન્દ્રિયનાર૩ વિષય અને ૨૪૦ વિકાર છે તે નીચે પ્રમાણે છે૧ વ્યક્તિના ૩ વિષય ને ૧૨ વિકાર છે. ૧ જીવ શબ્દ, ૨ અછવ શબ્દ, ૩ છવાજીવ એટલે મિશ્ર શબ્દ એમ ૨ વિષય છે, Page #313 -------------------------------------------------------------------------- ________________ માર્ગમાં પ્રવેશ કરવાથી અટક્યા હોય. (૨) ઈચ્છાતીત–જે ઈચ્છા રહિત હોય એટલે જેના મનની સર્વ પ્રકારની ઈચ્છા એટલે ચાહના નિવૃત્ત થઈ હેય. આ ગુણથી મનમાં કઈપણ પ્રકારના સંકલ્પ, વિકલ્પ એટલે ચળવિચળપણું રહે નહિ. એકાંત ન્યાય એ ત્રણ વિષયના શુભ અને અશુભ એવા બે ભાગ પાડતાં છે અને એ છ ઉપર રાગ અને દ્વેષ જોડતાં બાર વિકાર શ્રોતેંદ્રિયના થાય. ૨ ચક્ષુ ઇંદ્રિયના ૫ વિષય અને ૬ વિકાર છે. ૧ કાળો, ૨ લીલે, ૩ લાલ, ૪ પીળે, ૫ શ્વેત એ પાંચ વિષય છે. એ પાંચ વિષયમાંના દરેકના સચિત અચિત અને મિશ્ર એમ ત્રણ બોલ લગાડતાં પંદર અને તે પંદરને શુભ અને અશુભ- એવા બે બેલ લગાડતાં ત્રીશ અને એ ત્રીશ ભેદ પર રાગ અને દ્વેષ જોડતાં. સાઠ વિકાર છેતેંદ્રિયના થયા. ૩ ઘાણેન્દ્રિયના ૨ વિષય અને ૧૨ વિકાર છે. સુગંધ અને દુર્ગધ એવા બે વિષય છે. તેઓને સચિત, અચિત, અને મિશ્ર એવા ત્રણ બેલ લગાડતાં છ ભેદ અને એ છ ભેદને રાગ અને દ્વેષ જોડતાં છ દુબાર વિકાર ઘ્રાણેદિયના થાય. ૪ રસેંદ્રિયના ૫ વિષય અને ૬૦ વિકાર છે, ૧ ખાટો, ૨ મીઠે, ૩ તીખો, ૪ કડવો, ૫ કસાયેલે એ ૫ વિષય છે. એ ૫ વિષયને સચિત, અચિત અને મિશ્ર એ ત્રણ બોલ લાગતાં પંદર ભેદ અને એ પંદરના શુભ અને અશુભ એવા વિભાગ પાડતાં ત્રીસ ભેદ અને એ ત્રીશપર રાગ અને દ્વેષ જોડતાં સાઠ વિકાર રસેન્દ્રિયના થયા. ૫. સ્પર્શેઠિયના ૮ વિષય અને ૯૬ વિકાર છે. ૧ હલકે, ૨ ભારી, ૩ ટાઢે, ૪ ઉન, ૫ લુખ, ૬ ચીકણો, ૭ નરમ, ૮ કઠણ એ આઠ વિષય છે. એ આઠ વિષયને સચિત, અચિત, અને મિશ્ર બેલ લાગતાં વીસ ભેદ અને એ વીસના શુભ અને અશુભ બોલથી ભાગ પાતાં અડતાળીશ અને એ અડતાળીશને રાગ નેષ જોડતાં છ– ભેદ સ્પર્શેઠિયના થયા. બધા મળી[૩૫+૨૫+૪= ૨૩ વિષય અને [૧ર૬૦+૧+ ૬૦૯૬] ૨૪૦ વિકાર પાંચે ઈદ્રિયોના થાય છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૧ માગ તરફ ચિત્ત ચોંટી રહે. દેવાંગના અગર ઇંદ્રની તમામ ઋદ્ધિ પણ તેના ચિત્તને ક્ષેાભ (વ્યાકુળતા) ઉપજાવી શકે નહિ, અને ધ્યાનમાંથી ચળાવી શકે નહિ. આ લેાકમાં પૂજા, વખાણુ, કે માનની ઈચ્છા નહિ તેમજ પરલેાકમાં દુવાદિકની ઋદ્ધિની ઇચ્છા પણ ન થાય, મેરૂ પર્યંતની પેઠે પરિણામની ધાર સ્થિરીભૂત થઇને રહે. (૩) ચેાગાતીત—મન, વચન અને કાયાના ચેગને રૂધન કરેલ હાય. મનને આત્મજ્ઞાનમાં રમાડે, વગર કારણે એક પણ શબ્દ ખેલે નહિ, અને કાયાનું હલન ચલન વગર પ્રત્યેાજને કરેજ નહિ, ‘ ઢાળ ત્રિય ’ એટલે એક સ્થાનમાં સ્થિર થઇને રહે. (૪) કષાયાતીત—ક્રોધ વગેરે દુગુ ણાની અગ્નિને આલવી શાંત અને શીતલ થયેલ હોય, અપમાન, તિરસ્કાર અને છેવટ મરણ જેવા ભયંકર ઉપસ (દુ:ખ) પડે છતાં પિત તે ન થાય પણ મનમાં પણ માઠા ભાવ ન ઉપજે. (૫) ક્રિયાતીતકાયિક વગેરે ૨૫ ક્રિયાથી જે નિવૃત્ત થયેલ છે. મન, વચન, કાયાના યાગથી સર્વત્રતી બનવાથી, ખાદ્ય અને અભ્યતર ક્રિયા આવવી સર્વથા બંધ થવાથી નિષ્ક્રિય ( અક્રિય-ક્રિયા રડુિત ) બનેલ હોય. (૬) દ્રઢસ હનન (૭)શુદ્ધ ચરિત્ર—જિન ભગવાને કરેલી ક્રિયા કરે એટલે વિશુદ્ધ અધ્યવસાયી હૈાય. ( ૮ ) શૈાચ વિકળતા રહિત ય. (૯) નિષ્કપ—અડેલવૃત્તિ. આ પ્રમાણે ( ગુણાવાળા જે હાય તેજ શુકલધ્યાન કરી શકે છે. જેનું વર્ણન ચાર વિભાગમાં આગળ કહે છે. * ૧૩ ક્રિયા છે. (૧) અર્થ દક્રિયા–મતલબ માટે ક કરે (૨) અન દંડ ક્રિયા-કઇ પણ સ્વાર્થ ન છતાં ક્રિષા કરે−(૩) હિંસાદડક્રિયા-જીવવાત કરે . (૪) અકસ્માત દંડ ક્રિય:-અણુધાર્યું કામ થાય ( ૫ ) દ્રા વિપર્યાસીયા દંડ ક્રિયા–ભરમથી ઘાત કરે. ( ૬ ) મેષરતી દંડ ક્રિયાન્ન ું એટલે ( ૭ ) અદત્ત દાન દંડ ક્રિયા–ચારી કરે. (૮) આધ્યાત્કિ દંડ ક્રિયા-અશુલ ધ્યાન બાવે. (૯) માનવતી ક્રિયા-અભિમાન કરે તે. (૧૦) મિત્ર દ્વેષવતી ક્રિયા-મિત્ર પર દ્વેષ કરે. (૧૧) માયાવતી ક્રિયા-કપટ કરે. (૧૨) લાભવતી ક્રિયા-લાભ કરે, (એ પ્રમાણેની ૧૨ ક્રિયાથી નિવ્રુતે ) (૧૩) ઇરિયાવહી ક્રિયા—ને કેવળજ્ઞાનીને માટે કહેલી છે. એ ૧૩ ક્રિયા સૂયગડાંગ નામે સૂત્રના બીજા શ્રુતસ્ક ંધમાં કહેલ છે, ૩૬ ร่ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ પ્રથમ પ્રતિશાખા-શુકલધ્યાનના પાયા. सूत्र - पुहत वियके सवियारी, एगत वियक्के अवियारी | सुहुम किरिए अप्पडिवाई, समुच्छिन्न किरिए अणियट्टि ઉવવાઈ સૂત્ર. એકત્લ વિતર્ક, (૩) સમુચ્છિન્ન ક્રિયા અ---પૃથકત્લ વિતર્ક, (૨) સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ અને (૪) અનિવૃત્તિ ધ્યાતા. એ પ્રમાણે શુકલ ધ્યાનના ૪ પાયા છે. જેમ મકાનની મજબૂતીને માટે પાયાની મજબૂતી કરવામાં આવે છે, તેમ શુકલ ધ્યાનની સ્થિરતા માટે ચાર પ્રકારના વિચાર રૂપ મદ્ભૂત પાયા કરવામાં આવે છે. પ્રથમ પત્ર— પૃથક્સ્થ વિતક (૧) પૃથકત્લવિત તે જીવ અને અજીવના પર્યાયના ભિન્ન ભિન્ન વિચાર કરે. શ્રુતજ્ઞાનથી પ્રથમ જીવના પર્યાયના વિચાર કરતાં કરતાં અજીવના પર્યાયમાં પ્રવેશ કરે. પછી અજીવના પર્યાયના વિચાર કરતાં કરતાં જીવના પર્યાયમાં પ્રવેશ કરે. નય, નિક્ષેપા, પ્રમાણુ, સ્વભાવ, વિભાવ, વગેરે રીતેાથી ભિન્ન ભિન્ન કરીને ચિત્ત્વન કરે. આત્મા દ્રવ્યથી ધર્માંસ્તનું ભિન્ન ભિન્ન પણું કરે, દ્રવ્ય ગુણ પર્યાયનું ભિન્ન ભિન્ન પણું કરે, એક પર્યાયના પશુ દ્રવ્ય ગુણુ પર્યાયનું પૃથપણું ચિંતવે, અને આત્માના અસંખ્ય પ્રદેશેામાંથી ’ + પૃથક્=વિવધપ્રકાર અને વિતર્ક=શ્રુતજ્ઞાનમાં વિચાર. એટલે વિવિધ પ્રકારે શ્રુતજ્ઞાનમાં વિચાર કરવા તેનું નામ પૃથવિતર્ક છે. તેના ત્રણ સક્રમ છે. (૧) વ્યંજનસક્રમ તે અભિધાનથી થાય તે. (૨) અર્થ સંક્રમ એટલે અર્ધા મેધ અને પ્રગમવું તે; (૩) યોગસ ક્રમ એટલે મન વગેરે ત્રણે યેાગમાં રમતા. એ ત્રણ સ’ક્રમ આ પાયામાં હૈય છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ એક પ્રદેશને પણ વ્યંજન, અર્થ, અને વેગથી ભિન્ન ભિન્ન દ્રવ્ય ગુણ પર્યાય વિચારે. એમ વિવિધરૂપથી એકેક વસ્તુનો વિચાર કરતાં તેમાં પ્રવેશ કરી અનેક પ્રકારના તર્ક વિતર્ક ઉપજાવે અને તે તમામનું પિતાનાજ મનથી સમાધાન કરતે જાય. એ વિચારમાં તલ્લીન બની ગયા પછી પિતાના આત્મા તરફ લક્ષ પહોંચાડી ખ્યાલ કરે કે આ પ્રત્યક્ષ દેખાય છે તે જડ પુગળને પિંડ અને તેમાં રહેલે સચેતન આત્મા એ બંને ભિન્ન ભિન્ન છે. જેમ દૂધ અને પાણી ભેગાં મળે છે તે પણ દૂધ તે દૂધના સ્વભાવમાં છે અને પાણી તે પાણીના સ્વભાવમાં છે, એકત્ર નથી જ. એકત્ર હોય તે હંસની ચાંચના પુદુગળ પ્રભાવથી તે અલગ અલગ શામાટે થાય છે. એવી રીતે દેહ અને જીવ, કર્મ અને જીવ એ બંને એક જેવા લાગે છે છતાં ચેતન્યને ચેતન ગુણ અને જડને જડ ગુણ પિતા પોતાની સત્તામાં અલગ અલગ છેજએવું નિશ્ચય પૂર્વક જાણી બંનેની પ્રથતાને ત્યાગ કરી, પિતાના ચૈતન્ય સ્વભાવમાં સ્થિર થાય અને સૂત્રના બાર અંગની વાણી રૂપી પાણીવાળા મહાસાગરમાં ડૂબકીઓ ખાય. આવું ધ્યાન ચિદ પૂર્વના ભણનારને થાય છે. આ ધ્યાન મન વચન કાયાના પેગોની દ્રઢતા રાખવાથી રહ્યાં કરે છે. આ ધ્યાને ધ્યાતી વખતે એક એગથી બીજામાં અને બીજા માંથી ત્રીજા યુગમાં પ્રવેશ થયાં કરે છે અને એમ વિચાર પલટયાં કરે તેથી આ પાયાનું નામ પૃથક વિતર્ક ધ્યાન કહેવાયું છે. ૮૯-૧૦-૧૧ એ ગુણ સ્થાનકવાળા મુનિરાજને આ ધ્યાન હોય છે. આ ધ્યાનથી ચિત્ત શાંત, આત્મા અત્યંતર દ્રષ્ટિવાળ, ઈનિદ્રા નિર્વિકાર, અને મેહને ક્ષય તથા ઉપશમ થાય છે. દ્વિતીય પત્ર–“એકત્વ વિતક* (૨). એકત્ર વિતર્ક –આને વિચાર પહેલા પાયાથી ઉલટો છે. પહેલા પાયામાં પ્રથક પ્રથમૂ તર્ક વિતર્ક હોય છે અને આમાં Page #317 -------------------------------------------------------------------------- ________________ એક-ઐક્ય રૂપી તર્ક વિતર્ક હોય છે. આ વિચાર સ્વભાવિક થાય છે. આ પાયાવાળા ધ્યાનીઓના વિચારે બદલતા નથી. એક દ્રવ્યને, એક પર્યાયને અગર એક અણુમાત્રને વિચાર ચિંતવતા તેમાં એવી તે એકાગ્રતા લગાવે કે મેરૂ પર્વતની પેઠે સ્થિરી ભૂત બની જાય. આ ધ્યાન ફકત બારમા ગુણસ્થાનવાળાને હોય છે. આ ધ્યાનમાં ચૂંટાયા પછી એક ક્ષણમાં મેહકર્મની પ્રકૃતિએને નાશ કરે કે તરતજ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય એ ત્રણ કમેને પણ સમૂલગે નાશ થાય છે. એ પ્રમાણે ચાર ઘનઘાતકર્મને ક્ષય થતાં તરતજ તેરમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે અને બીજા પાયાથી આગળ વધે છે. વળી તે જ વખત કેવળજ્ઞાન અને કેવળદર્શનની અપૂર્વ પ્રાપ્તિ થાય છે. અગાઉના અનંતાકાળમાં કદી એ કેવળજ્ઞાન ને કેવળદર્શનની પ્રાપ્તિ થઈ નહોતી. કેવળજ્ઞાની મહાત્મા સર્વજ્ઞ, સર્વદશ એટલે સર્વ કાલક, બાહ્ય ને અત્યંતર, સૂકમ ને બાદર. એમ સર્વ પદાર્થો હસ્તામ્યક એટલે હાથમાં રહેલા આંબળાના ફળની માફક જાણી લે છે અને જેઈ લે છે. ત્રણે કાળમાં જે જે થયું, થાય છે, અને થવાનું તે એક સમય માત્રમાં દેખી શકે છે. અનંત દાનલબ્ધિ, અનંત ભેગલબ્ધિ, અનંત ઉપગલબ્ધિ, અનંત લાભલબ્ધિ તથા અનંત બલવીર્યલબ્ધિની પ્રાપ્તિ થાય છે. એ મહાત્માને દેવેન્દ્ર, મુનીન્દ્ર વંદન નમસ્કાર કરે છે. પણ જો એ મહાત્માએ પહેલાના ત્રીજા ભવમાં તીર્થકર ગેત્ર ઉપાર્જન કર્યું હોય તે આ વખતે તીર્થકર થતાં સમવસરણની રચના થાય છે અને તેના મધ્ય ભાગમાં ચેત્રીશ અતિશયથી પિતે વિરાજમાન થાય છે. પાંત્રીશ પ્રકારના ગુણવાળી વાણું પ્રકાશે છે. એ વાણીરૂપ સૂર્ય ઉદય થતાં મિથ્યાત્વરૂપી તિમિરને તરતજ નાશ થાય છે અને ભવ્યજનરૂપી કમળનાં ફૂલનું વન નવપલ્લ. વિત ખીલે છે. એ તીર્થંકર મહારાજના સદુધનું શ્રવણ થતાં હળુકમ સુમાર્ગે ચડતાં ભવ ભ્રમણ રૂપી અથવા સંચિત પાપરૂપી કચરાને બાળી ભસ્મ કરે છે, અને મેક્ષને સન્મુખ થઈ Page #318 -------------------------------------------------------------------------- ________________ મિક્ષ પ્રાપ્ત કરે છે. આવા પરમોપકારના કર્તા કેવળજ્ઞાની છે. કેવળજ્ઞાની મહાત્મા શુકલ ધ્યાનને ત્રીજે પાયે પહોંચે છે. તૃતીય પત્ર–સુમકિયા.” - (૩) સૂક્ષ્મક્રિયા–અપ્રતિપાતિ-એ તેરમા ગુણસ્થાનકમાં પ્રવર્તતા કેવળજ્ઞાની મહારાજને હોય છે. સૂક્ષ્મ એટલે થેડી અને કિયા એટલે કર્મની રજ, ડી કર્મની રજ રહે અર્થાત જેમ ભુંજેલું અનાજ ખાવાથી પેટ તે ભરાય છે, પરંતુ તે ઉગતું નથી, તેમ અઘાતીયા કર્મની સત્તાથી ચલન વલન વગેરે કિયા તેરમાં ગુણસ્થાનકવાળા મહાત્મા કરે છે પણ તે કિયા ભવાંકુર (ભવના અંકુર) ઉત્પન્ન કરી શકતી નથી. આ કિયા તેજ ભવના આયુષ્ય લગીજ લાગે છે. આયુષ્યના ચેગથી સૂક્ષ્મ તથા ઇરિયાવહી ક્રિયા લાગે છે. મન, વચન અને કાયાના શુભાગની પ્રવૃત્તિ થતાં, આહાર અને બિહાર (મળમૂત્રાદિ કિયા) વગેરે કરતાં સૂક્ષ્મ જીની વિરાધના થવાથી ક્રિયા લાગે, પણ તે ક્રિયા કેવળી ભગવાન પહેલે સમયે બાંધે છે, બીજે સમયે વેદે છે, અને ત્રીજે સમયે દૂર કરે છે એટલે નિર્ભર છે. કાચ ઉપર લાગેલી ધૂળ હવાથી ઉડી જાય તેમ ઈરિયાવહીની સૂમ કિયા આત્માના પ્રદેશ પરથી ઉડી જાય છે. અપ્રતિયાતિ એટલે આવ્યું જ્ઞાન પાછું જાય નહિ. મતિ, શ્રત વગેરે ચાર જ્ઞાન તે પરિણામેની વૃદ્ધિ થતાં ચડે છે અને પરિણામેની હીનતા થતાં ઉતરી પણ જાય છે પણ પાંચમું કેવળજ્ઞાન તે એક વાર આવ્યા પછી જતું નથી, એક સરખું સંપૂર્ણ રહે છે, જરા પણ હાની વૃદ્ધિ થતી નથી. ચતુર્થ પત્ર-સમુચ્છિન્નક્રિયા (૪) સમુચ્છિન્ન કિયા–અનિવૃત્ત-આ ચે પાયે ચાદમા ગુરુસ્થાનકમાં થાય છે. ચિદમાં ગુણસ્થાનકનું નામ અગી કેવળી છે. આ ગુણસ્થાનકમાં મન, વચન અને કાયાના પેગ હોતાજ નથી, Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ જેથી સમુચ્છિન્ન કિયા (સર્વ ક્રિયાને નાશ) થાય છે. જ્યાં એક અને લેશ્યા નહિ ત્યાં ક્રિયાની જરૂર પડતી નથી તેથી તે અક્રિય થાય છે. અનિવૃત્તિ એટલે મેરૂ પર્વત જેવી શેલેશી સ્થિરઅવસ્થાને પ્રાપ્ત થાય છે. જેથી તે શુદ્ધ ચિત્ પૂર્ણ આનંદ અને પરમ વિશુદ્ધતામય થાય છે. અઘાતિક કર્મને નાશ થતાં શુદ્ધ ચૈતન્યતા પ્રગટ થાય છે, પછી એ સ્વભાવથી કદી પણ નિવૃત્ત નથી અને મોક્ષ પધારી એની એજ સ્થિતિમાં અનંતકાળ કાયમ રહે છે. એ શુકલ ધ્યાનને એથે પાયે કહેવાય છે. દ્વિતીય પ્રાતિશાખા–શુકલધ્યાનનાં લક્ષણ.” सुक्कस्सणं इज्ञाणस्स चत्तारि लख्खणा पण्णत्ता तं जहा, વિશે, વિકી, અવ, ગાંધો. શુકલધ્યાનીનાં ચાર લક્ષણ ભગવાને ફરમાવ્યાં છે તે કહે છે. (૧) વિવકત =નિવૃત્તિ ભાવ, (૨) વ્યુત્સર્ગ સર્વ સંગ પરિત્યાગ, (૩) અવસ્થિત સ્થિરીભૂત અને (૪) અમેહરમેહમમત્વ રહિત. પ્રથમ પત્રવિહત.' ૧. વિવક્ત શુકલ ધ્યાનને સદા એ વિચાર રહે છે કે – गाथा-एगो मे सासओ अप्पा, णाण देसण संजुओ॥ . सेसा मे बाहिरा भावा, सव्वे संजोग लख्खणा. ॥१॥ અર્થ-એક છું, મારું બીજું કઈ નથી, હું બીજા કેઈને નથી, મને કઈ દ્રિવ્ય ઉત્પન્ન કર્યો નથી, જીવ દ્રવ્ય અનાદિ અનંત છે, એને ઉત્પન્ન કરવાની ને નાશ કરવાની શક્તિ બીજા કઈ દ્રવ્યમાં છેજ નહિ, તેમ જીવ કઈ દિવસ ઉત્પન્ન થયા જ નથી, કારણ કે અનાદિથી છે, તેમ તેને કદી નાશ પણ થશે નહિ કાર Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૭ ણ કે અવિનાશીને અનંત છે. આવી સ્થિતિને લીધે કહેલ છે કે સાતમોગMT' એટલે આત્મા શાશ્વત છે, જે ઉપજે છે તેને નાશ પણ થાય છે, પણ આત્મા તે ઉત્પન્ન થયેલજ નથી, તેથી તેને નાશ પણ નથી. આત્મા શાશ્વત છે, આત્મા અસંગ છે, અલંગ છે, અરંગ છે, પરસંગની તેને જરા પણ જરૂર છેજ નહિ. આત્માને નિજ ગુણ જ્ઞાન અને દર્શન છે. આત્મા અનાદિ અનંત છે. જ્ઞાન અને દર્શન કહેવામાં બે પણ સંગત્વમાં તે એકતારૂપજ છે, એકલું જ્ઞાન કેઈ સ્થાને વિશેષ કાળ સ્થિર રહી શકતું નથી. જ્ઞાનની સાથે જ દર્શન ઉત્પન્ન થાય છે. જ્ઞાન એટલે જાણવું અને દર્શન એટલે શ્રદ્ધા, એ બે જીવનાં લક્ષણ છે. એના વિના બીજું જે કંઈ છે, (તે + સૂક્ષ્મ એટલે અદ્રશ્ય પદાર્થ છે કે બાદર એટલે દ્રશ્ય પદાર્થ છે) તે તમામ પદાર્થો આત્માના સચેતન દ્રવ્યથી સ્વભાવમાં તથા ગુણમાં ભિન્ન ભિન્ન છે. કારણ કે “સત્ર સંનો કરવ” એટલે પુગળમાં સંગિક, વિજેગિક, સવભાવ હેજે હય, એ અહીંથી ત્યાં ને ત્યાંથી અહીં મળી જાય. છે અને વિખરી પણ જાય છે. એને ભરેસે શું? એવું જાણું શુકલધ્યાની સ્વભાવિક રીતે નિવૃત્તિભાવને મેળવે છે. બીજી કઈ પણ પ્રવૃત્તિને તેના આત્મસ્વભાવમાં પ્રવેશ કરવાને અવકાશજ આવતું નથી કારણ કે તે પુદ્ગનિક સ્વભાવથી સ્વભાવિક રીતે અલગજ છે. - - - - - - - - - - - - - - - - - - + પુગળ છ પ્રકારનાં થાય છે. (૧) બાદર બાદર–જે પુદ્દગળના કટકા થયા પછી એક બીજા સાથે પાછી મળે નહિ તેવાં. જેમકે-કાષ્ટ વગેરે. (૨) બાદર–કટકો જુદો પડયા પછી મળી જાય, જેમકે-ઘી, તેલ, દૂધ, વગેરે. (૩) બાદરસૂક્ષ્મ–દેખાય પણ ગ્રહણ કરી શકાય નહિ, જેમકે–ધૂપ, છાયા, ચાંદની વગેરે. (૪) સૂક્ષ્મબાદર–શરીરને લાગે પણ દેખાય નહિ, જેમકે–હવા, સુગંધ વગેરે. (૫) સૂક્ષ્મ પરમાણુ–એકના બે ન થાય. () સૂક્ષ્મ સમેતે કર્મ વગણાના પુદગળ. (ગોમટ સાર) . Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ દ્વિતીય પત્ર--“વ્યુત્સર્ગ, (૨) વ્યસ–શુકલ ધ્યાની સ્વાભાવિક રીતે સર્વ સંગ રહિત હોય છે. કપિલે કેવળીજીએ ફરમાવ્યું છે કે —गाथा-विजहितु पुव्वसंजोगं, न सिणेहं कहिंचि कुव्वेज्जा ॥ असिणेह सिणेह करेहि, दोसपओसेहि मुच्चए भिख्खुः ॥२॥ सव्वं गंथं कलहं च, विप्पजहे तहा विहं भिख्खु, ॥ सव्वेसु कामजाएसु, पासमाणो न लिप्पई ताई. ॥४॥ 1 ઉત્તરાધ્યયન ૮. ગાથા ૨-૪. ૦ અથ–-સંસારમાં પ્રથમ સંજોગ માતા પિતાને અને પછી સાસુ સસરાને એમ પૂર્વ અને પશ્ચિાત્ બંને પ્રકારના બાહ્ય સંજોગે છે. તેમજ રાગ, દ્વેષ, અને કષાય રૂપી પરિણતિ (વિચારણા એ અભ્યતર સંજોગ છે. એમ બાહ્ય અને અત્યંતર બંને સંજોગ કલેશનું કારણ છે. શુકલધ્યાની પુરૂષને આ બંને પ્રકારના સંબંધ ઉપરથી સ્વભાવિક રીતે મમત્વ ભાવ દૂર થઈ જાય છે. વળી શબ્દ, રૂપ, રસ વગેરે સંવે ભેગ બંધન રૂપ જણાય છે અને તેથી તેમાં લેપાતું નથી. રાગદ્વેષ રહિત થાય છે. એ સંબંધ અનાદિ કાળથી અનંત પરિભ્રમણ કરાવનારે હોવાથી તેની સાથે પછી કઈ પણ પ્રકારે સંબંધ થાય એવું કરે નહિ, કારણકે નેહ ન કરવા જેવી અને રખડાવનારી વસ્તુ સાથે સ્નેહ શા માટે કરે? એ અનેહી વસ્તુઓ સાથે વીતરાગ ભાવે વતે કે જેથી તે કલેશકારક અને બંધનરૂપ ન થાય. એ વિતરાગ ભાવ હંમેશાં અંદરથી તેમજ બહારથી શાંતિદાતા તેમજ મુકિતદાતા છે. શુકલધ્યાની જીવને એવા પ્રકારને સંબંધ સ્વાભાવિક રહેતે હેવાથી તે સદા રાગ દ્વેષની પરિણતિથી રહિત રહે છે અને જ્ઞાન, દર્શન તથા ચારિત્રરૂપ ત્રણ રત્નની ન્યત સદા પ્રકાશિત રહેતાં અનંત જ્ઞાન, અનંત દશન, અનંત ચારિત્ર, અને અનંત પરૂપ ચતુષ્ટય રનને લોકતા થાય છે, Page #322 -------------------------------------------------------------------------- ________________ - તૃતીય પત્ર–અવસ્થિત (૩) અવસ્થિત એટલે સ્થિરીભૂત રહે. અનંત ચતુષ્ટયની ( અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત તપ) પ્રાપ્તિ થતાં સર્વજ્ઞ, સર્વદશી, અને નિર્મોહી બને છે. અનંત શકિતઓ પ્રગટાવી, તમામ ઈચ્છાઓથી મુક્ત બને છે. જેમ મહા તેફાની વાયુ વાતાં છતાં મેરૂ પર્વત ચલાયમાન થતું નથી તેમ મહાન પ્રાણતિક કષ્ટ આવે તે પણ પરિણામેની ધારા સદા અચળ રહે છે, પણ જરાએ ચળવિચળ થતી નથી. શ્રી ઉત્તરાધ્યયનછ સૂત્રના બીજા અધ્યયનમાં કહેલું છે કેगाथा-समणं संजयं दंतं, हणेज्जा कोइ कत्थई । नधि जीवस्स नासोत्ति, एवं पेहाज संजए ॥२७॥ * ઉતરાધ્યયન ૨ ગાથા ર૭. અથ–કષાયને નાશ થવાથી શ્રમણ થયેલા, પિતાના આત્માને સાધીને સંયતિ થયેલા, રાગ વગેરે શત્રુઓને નાશ થવાથી દમિત થયેલા એવા ત્રાષિરાજને કર્મોદયથી કેઈપણ આવીને ગમે તે પ્રકારનું દુઃખ, અરે ! પ્રાણત થાય તે ઉપસર્ગ કરે તે પણ પરિણામની ધારાને ડગવા દેતા નથી. એ સમયે એ વિચાર કરે છે કે મારે આત્મા તે અનુપસગી છે, સદા અખંઠ અને અવિનાશી છે. નૈન વિન્તિ શાળ, નૈ રાતિ પાવર” * એ ગીતાજીનું વાક્ય સત્ય છે. આત્મા શ કરીને છેદા કે ભેદાને નથી, અગ્નિમાં બળતું નથી, પાણીમાં ઓગળતું નથી. મારા આત્માને કેઈ પણ પુરૂષ કઈ પણ જાતને ઉપસર્ગ આપવા સમર્થ છેજ નહિ. “નરિક નીવસ ના જીવને નાશ કદાપિ હોયજ નહિ. * ગીતા અધ્યાય ૩,ગાથા ૨૩, Page #323 -------------------------------------------------------------------------- ________________ આથી હું તે અમર છું. મનુષ્ય, પશુ અગર દેવ અમર આત્માને નાશ કરી શકે નહિ, પણ નાશવંત જે દેહ તેને નાશ કરે છે, અને દેહ તે નાશવંત છેજ. આજ નહિ તે કાલ, કાલ નહિ તે ભવિષ્યમાં પણ તેને નાશ થવાને જ. કડો જતન કરે તેને તે નાશવંત ચીજ રહેશે નહિ. આવો નિશ્ચય જેના આત્મામાં સદાકાળ વતે છે, તેને કઈ પણ જાતની બાધા, પીડા, કે દુઃખ અસર કરતું જ નથી. મામુનિ ગજસુકુમાર વગેરેને દાખલે લઈએ. ગજસુકુમાર મુનીશ્વરના શિર ઉપર તેને સાસરે અગ્નિના અંગારા મૂક્યા જેથી તડતડ ખોપરી બળીને રાખ થઈ ગઈ. એમ છતાં તે મહાત્માએ જરા પણ શરીર હલાવ્યું નહિ. અંધક રષિરાજના શરીરની ચામડી મરેલા ઢેરની પેઠે ઉતરડી નાંખી અને લેહીની નીક વહી છતાં તે મહાત્માએ બેમાંથી અરર જે શબ્દ ન કાઢો. વળી એ ત્રાષિરાજના પાંચસે શિષ્યને ઘાણમાં ઘાલી તલની માફક પીલ્યા છતાં તેમણે આંખમાં જરા પણ ધ આર્યો નહિ. મેતારજત્રષિવરને માથે તાજું આળું ચામડું બાંધી તડકામાં ઊભા રાખ્યા જેથી તેમની આંખના ડેળા નીકળી પડ્યા પરંતુ મનમાં જરા પણ રાગ દ્વેષ આયે નહિ. એવા એવા અનેક દાખલા શાસ્ત્રમાં આપવામાં આવ્યા છે. મહાન ભયંકર ઉપસર્ગો છતા પરિણામની ધારા એક સરખી રાખવી એ સહેલું કામ નથી, તે મોક્ષ પ્રાપ્ત કરવું એ કયાં રસ્તામાં પડ્યું છે? મહાત્માઓને એ દ્રઢ નિશ્ચય થઈ ગયે છે કે, “નાથિ નીવસ નાતત્ત,” જીવને નાશ કદાપિ થતું નથી, જીવ તે અજરામર છે જે જળે છે, જે ગળે છે, તે જીવ નહિ પણ બીજી. ચીજ છે અને હું પિતે (આત્મા) તેથી અલગ છું. હું દ્રષ્ટા છું. હું ચેતન છું, અખંડ છું અને અવિનાશી છું. એવા પરિણામેથી સ્થિર થયેલી એકત્ર ધારા પ્રવર્તતાં મહાત્માઓએ ચેડા કાળમાં આત્મા સાથેની અનંત કેમવર્ગણને ક્ષય કર્યો અને અનંત, અક્ષય, અવ્યાબાધ, એવું મેક્ષ સુખ પ્રાપ્ત કર્યું. Page #324 -------------------------------------------------------------------------- ________________ ૯૧ ચતુર્થ પત્ર-- અસમેાહ. (૪) અસ’મેહ—શુકલધ્યાની સ્વભાવથીજ નિર્માહી હોય છે, 44 મોદ્દો વતિ માળ, નિર્માદો વિમુયતે. ” માડુથી કના અંધ થાય છે અને નિર્માંદુપણાથી ક બંધ છૂટે છે. શુકલધ્યાનીના એવા નિશ્ચય હાવાથી નિર્માંહી અવસ્થા સ્વભાવથીજ પ્રાપ્ત થઈ જાય છે. આ જગા કાઈ પણ પદાર્થ એમને માહુ ઉત્પન્ન કરે એવા દેખાતા નથી. " - ઉત્તરાધ્યયનજી સૂત્રમાં ચિત્ત મુનિશ્વરને કહ્યું છે કેઃ सव्वं विलवियं गीयं, सव्वं नहं विडंबणा ॥ સન્દ્રે આમળા મારા, સન્થે જામા ઝુહાવદ્દા ॥૨૬॥ * ઉત્તરાધ્યયન સૂત્ર ૧૩, ગાથા ૧૬. અ—તમામ ગીત અને ગાયન છે તે વિલાપ જેવાં છે, કારણ * વિલાપ અને ગીત શબ્દની ઉત્પતિનું અને ભાગવવાનું સ્થાન એકજ છે. અને પ્રકારના શબ્દો મુખથી ખેલાય છે અને કાન સાંભળે છે. એ અંતે ઇંદ્રિયા રાગ દ્વેષની પરિણતિનાં ધામ છે. ગાયન પેાતે જેમ પ્રેમ અને ઉદાસી ઉપજાવે છે તેમ રૂદનથી પણ પ્રેમ અને ઉદાસી અને ઉપજે છે. આ પ્રમાણે માહમાં ડૂબેલા જીવાને થાય છે, નિર્માહીને કંઈ નથી. મેહમાંથી ભરેલાં, ક વિકારથીજ ઉત્પન્ન થયેલાં ચિત્તને વિચિત્રતા વગેરે અનેક અસદ્ભાવનું કારણ ગીતે થાય છે. કેવળજ્ઞાની મહાત્મા ગમે ત્યાં બેઠા હાય તા એ દેવતા, મનુષ્ય સમધી ગીતા પ્રત્યક્ષ ઢેખી શકે અને સંપૂર્ણ સાંભળી શકે છતાં સ્વભાવથીજ તે પર રાગ દ્વેષ આણુતા નથી. આખી દુનિયામાં ગમે ત્યાં જે નાટક અને નાચ થઈ રહેલ છે તેને તેએ એક જાતની વિડખના માને છે. જીવ માત્રને ચતુતિ પરિભ્રમણમાં જે દુઃખ થાય છે, તેવીજ વિડખના કને આધીન થઈ નાટક ચેટક ટાણે ખિચારાઓ કરે છે. તે અનાથ જીવે, * Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ કઈ વાર પુરૂષ, કેઈવાર સ્ત્રી, કેઈ વાર ઊંચ, કઈ વાર નીચ એવી અનેક વિચિત્ર આકૃતિ ધારણ કરી અનેક માણસના મંડળને અથવા અનેક દેને, હાસ્ય, રૂદન, શૃંગાર વગેરેના ખેલ કરી બતાવે છે. એ સમયે ભવભ્રમણની વિચિત્રતાને ભૂલી વાંચનાર અને જેનાર બને હર્ષ અને આનંદમાં મગ્ન થાય છે. જાણે તેઓ ચાર ગતિમાં આત્માના જૂદા જૂદા દેહે પરિભ્રમણ કરવાની વિંડબનાથી તૃપ્ત ન થયા તેથી હવે સ્વતઃ નાટક અને ગાયન દેખી તૃપ્ત થતા હોયની ! જ્ઞાની પુરૂષ જગની નાટકરૂપી વિડમ્બનાને જ્ઞાનદ્રષ્ટિથી નિહાળે છે અને રાગ દ્વેષ રહિત સમભાવમાં રહે છે. કાંકરા, પત્થર, ધૂળ, લેડું વગેરે પણ પૃથ્વીમાંથી નીકળે છે અને સુવર્ણ, ચાંદી, પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે. બંને જાતના પદાર્થો એક સરખા ભારે છે, છતાં સરાગી છ કાંકરા અને પત્થરને ઉપાડવામાં ઘણું દુઃખ માને છે અને સુવર્ણ, ચાંદી, હીરા, માણેકનાં ભૂષણેને ભાર ઉપાડવામાં હર્ષ માને છે!! વીતરાગી પુરૂષ તે યથાર્થ દ્રષ્ટિથી જોઈ શણગાર સજેલા અને નગ્ન બને પર સમભાવે મધ્યસ્થ ભાવે રહે છે. જેટલાં જગતમાં દુખે છે તે તમામ કામગથીજ ઉત્પન્ન થાય છે. કામભેગને લાલચુજ, આ અનંત દુઃખમય સંસારને ભાર ઉઠાવે છે, તેજ દુઃખ પામે છે, અને એવું પ્રત્યક્ષ જગતમાં પણ દેખાય છે. જ્ઞાની મહાત્માઓ સ્વભાવિક રીતે જ અભિલાષા રહિત શાંત હોય છે. તેમના મોહને સર્વથા નાશ થાય છે તેથી તેઓ વીતરાગી બને છે, તૃતીય પ્રતિશાખા-“શુકલધ્યાનનું આલંબન. सूत्र-सुक्कस्सणं ज्ञाणस्स चत्तारि भालंबणा पण्णता तं जहा વતિ, મુત્ત, ગાવે, દિવે, વિવાઈ સવ, Page #326 -------------------------------------------------------------------------- ________________ અર્થ શુકલધ્યાનના ધ્યાનારને ચાર પ્રકારની આલબના (આધાર) છે. (૧) ક્ષમા, (ર) નિર્લોભતા, (૩) સરળતા, () નમ્રતા, પ્રથમ પત્ર-ક્ષમા.” ક્ષમા શ્રમણ પુરૂષ, ક્ષમારૂપી સ્વભાવમાં, સ્વભાવથી જ રમણ કરી, બીજા તરફથી, પરપુગળેથી, પિતાનાજ વિચારેની વિપરીતતાથી અને ચિત્તને લેભ થાય એવા પુદ્ગલેને સંબંધ મળવાથી, પિતાના કે પરના આત્માને જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી પર્યાયને સંકલ્પ વિકલપ કરી કદી પણ ઘાત કરે નહિ, કરવે નહિ, અને કરતા પ્રત્યે રૂડું જાણે નહિ. પિતાના ક્ષમારૂપી અમૂલ્ય ગુણને કદાપિ નાશ થવા દે નહિ. શુભ અને અશુભ સંજોગોમાં ચિત્તની વૃત્તિને સ્થિર રાખે છે. પુગળના સ્વભાવ તરફ હંમેશાં દ્રષ્ટિ રાખી એ વિચાર કરે છે કે, જે જે વખતે જે જે પુગળેના જે જે પ્રકારની પરિણતિમાં પ્રગમવાને દ્રવ્યાદિ સોગ થાય છે, તે તે વખતે તે પ્રમાણે બન્યા વગર રહેતું જ નથી. જગતને એ અનાદિને સ્વભાવ છે. શુકલધ્યાની મહાત્મા સ્વભાવથી જ આવી પરિણુતિ (કિયા-વચાર ) થી વિરકત હોવાને લીધે તેઓમાં સદા સમભાવ કે મધ્યસ્થભાવ રહે છે. પુગળની પરિણતિ તેમને અસર કરતી નથી. જગતમાં અનાદિથી પુદ્ગલિક પરિણતિઓ ભ્રમણ કરે છે, તે પરિણતિ વધે છે, ઘટે છે, છતાં તે વીતરાગી મહાત્માના આત્માને સ્પર્શ કરી કે ખરાબ કરી શકતી નથી. જગતનું જે કાર્ય છે તે તે અનાદિથી ચાલ્યું આવે છે અને અનંત કાળ લગી ચાલ્યાં કરશે. વળી મન, વચન, કાયાના શુભાશુભ પુગળનું ચકકર પણ ફરતું જ રહે છે. જમમાં ભમે જીવ નાહક બેટા ઉચ્ચાર, પેટા વિચાર અને બેટા આચાર વડે કરવું, કરાવવું અને અનુમેદવું આદરે છે. ચીકટે ઘડે ઉડતી ધૂળને પિતાની તરફ ખેંચે છે અને તેથી મેલો થાય છે, તે રીતે શુદ્ધ આત્મા, કર્મરૂપ ચીકાશને લીધે પોતે પરપુદગ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જ્ઞાને ખેંચી મલીન વિશેષ થાય છે. એ પ્રમાણે મલીન થતાં નીજ સ્વરૂપ ઢંકાઈ જાય છે, પર સ્વભાવમાં આત્મા ચેટે છે અને સ્વભાવ દશામાંથી વિભાવ દશા પ્રાપ્ત થતાં પેાતાનું બગાડે છે. જ્ઞાની પુરૂષ તેા કાચના ઉજળા ઘડાની માફક નિલે`પ અને ચિકાશ રહિત રહે છે જેથી જગતના પુદગળિક બનાવા તેમના આત્મા ઉપર ઠરતાજ નથી. સ્વાભાવિક રીતેજ મન, વચન, અને કાયાના ચૈાગની શુભ પ્રવૃત્તિથી પશુ તેઓ અલગ રહી પેાતાના જે જ્ઞાનાદિ આત્મિક ગુણા છે તેમાંજ રમણ કરે છે. આ જગતમાં અનેક જીવા લે છે, અને અનેક જીવે સાંભળે છે, તેના પર ધ્યાન દે નહિ તા તે પુદ્ગળ આપણા પ્રત્યે રાગ, દ્વેષ કર્તા બને નહિ, પણ જે તેજ શબ્દને આપણે આપણી તરફ ખેચીએ, અને માનીએ કે * આ બાળ તે। મનેજ દીધી, તા તરતજ તે પુદ્ગળ આપણા આત્મામાં પરિણમે છે, અને આપણને દ્વેષી મનાવી દે છે. આપણે જરા લાંખા વિચાર કરીને જોઈએ તે આપણી નિંદા કાર્ય કરતું જ નથી તેમ કરી શકે એવું પણ નથી. નિંદા થઈ શકે એવા આપણા આત્માને સ્વભાવજ નથી. આપણા આત્મા જ્ઞાનાદિ અન ત ગુણાના મહા સાગર છે, અને એ જ્ઞાનાદિ ગુણની નિંદા કાઇ કરતુ જ નથી. નિંદા તા વિષય, કષાય, વગેરે પ્રકૃતિની થાય છે, જે પ્રકૃતિ તે કર્માંજનિત છે, અને કર્મ પાતે પુદ્ગળ છે. આત્મા અને કને સ્વભાવ તદ્દન વિપરીત છે, તેથી ક` તે નિંદાપાત્ર છે, નિંઢાપાત્રની નિદા થશેજ. તુ' ચૈતન્યરૂપો આત્મા તેનાથી અલગ છે તે પછી શા માટે તે પુળિક પરિણિતમાં પડી મલીન થાય છે અથવા મૂરું માને છે ? જેને જગત્ ખરામ કહે છે તેના પર તે વચના સમજવાં, આપણા પર નહિ. એ વચનાથી આપણે તે સમજવું કે એ દુર્ગુણા મારામાં હાય ! તેના જલદી નાશ થા કે જેથી મારૂં પરમ કલ્યાણ થાય. ખરામ વચને પર વિચાર કરતાં પોતાના આત્માનું ભલુ' થાય છે તે કયા સુન્ન પુરૂષ, ગુણુ એટલુ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ઉપર અવગુણ કરશે? કઈ નહિ. શુકલધ્યાની મહાશય એવા એવા તેમજ એથી ચડતી સ્થિતિના અત્યુત્તમ વિચારે પ્રથમથી જ કર્યા કરે છે અને તેથી તે વિચારે તેના આત્મામાં દ્રઢ કસી રહે છે. વળી તે મહાત્મા પ્રત્યક્ષ પણ દેખે છે કે, ક્રોધરૂપી મહા દાવાનળથી આખું જગત્ બળી જળી રહ્યું છે, તમામ જીવેની દશા કૅધાગ્નિથી છિન્ન ભિન્ન થઈ રહી છે, તે હું મારા આત્માને એ લાહ્યમાંથી બચાવી લઉં. મારે આત્મા તે તેનાથી અલગ જ છે અને જ્ઞાન-દર્શન વગેરે ગુણરૂપી મહાસાગરની હેરેમાં મગ્ન છે, તેને તે ધાગ્નિ અડવાને પણ સમર્થ નથી, તે આંચ તે શી રીતે લાગે ? મારો આત્મા સદા સંબૂડ, નિબૂડ, શાંત, શીતળીભૂત હેવાથી અખંડાનંદમાં રમણ કર્યા કરે છે. દ્વિતીયપત્ર–મુત્તી (નિલેતા.) (૨) મુત્તી–મુક્તિ થવી છૂટી જવું તે. લેભ અને તૃષ્ણારૂપી ફાંસામાં આખી દુનિયા ફરી રહી છે. શુકલધ્યાની જીવ એ ફાંસાને પ્રથમથી જ જડમૂળથી ઉખેડી નાંખી પિતાના આત્માને સંતોષમાં સ્થાપે છે. જ્ઞાની જીવ જ્ઞાનદશાથી પ્રત્યક્ષ જાણે છે કે, આ જગતમાં કોઈ એ પદાર્થ નથી કે જેનું ધણીપણું આ જીવે ન કર્યું હોય. તમામ પુદગળેની માલિકી અને ભેગ ઉપભોગ આ જીવ અનંત કરી આવ્યું છે. એક વખત આહાર કરેલી વસ્તુને જ્યારે નિહાર (બહાર કાઢવું) થાય છે ત્યારે તે વસ્તુ જોતાંજ આપણે અત્યંત દુર્ગછા પામીએ છીએ છતાં જે વસ્તુઓને અને તે વખત વખત આહાર કરી અનંત વખત નિહાર (છેડી દેવું, મૂકવું) કર્યા છતાં તે પર દુગંછા (અભાવ) થતું નથી એ કેટલું બધું આશ્ચર્ય છે! એ નિહાર કરેલી વસ્તુઓનેજ પાછે ઉપભેગ કરવાને જીવ તર થાય છે, તરફડીઆં મારે છે, એની જ તૃષ્ણમાં આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે, અને જરા પણ ધરાયે ન હોય તેવું જણાય છે. હે જીવ, તને એક સંતેષરૂપી અમૃત વિના આ જગતના Page #329 -------------------------------------------------------------------------- ________________ પદાર્થોની તપ્તિ કદી થવાની નથી એ નક્કી સમજવું. આહાહા!! શું મહદશાને ઝપાટે છે! એ મેહદશાને લીધે આ જગન્ના તમામ વિચાર રહિત બની ગયા છે. હે ભાઈ, આ વર્તમાન કાળના તારા શરીરના પુદ્ગળે તથા તે પહેલાં જેટલાં જેટલાં શરીર તે ધારણ કર્યા, તે તમામને તે ફરી ફરી અનંતવાર જે રીતે આહાર અને નિહાર કર્યો છે તે જ પ્રમાણે સર્વ જીવ માત્રના શરીરના પુગળને પણ તે અનંત વખત ભક્ષણ કરી છોડયાં છે, જગની તમામ રિદ્ધિને માલિક પણ તું બન્ય, દાસ બને, અનંત પર્યાયરૂપી આ સંસારમાં આત્મા જુદે જુદે રૂપે પરિણમે, અને અનંત પર્યાયે પણ આત્મામાં જુદે જુદે રૂપે પરિણમ્યા, ખાવા યોગ્ય તમામ પદાર્થ ખાધા, પીવા ગ્ય સર્વ વસ્તુ પીધી, સર્વ ભેગ ભેગવ્યા, છતાં કોઈ પણ ગરજ સરી નહિ, આખર એ ને એ અતૃપ્ત રહ્યા એ અતિ આશ્ચર્યજનક છે! હવે સમજણ રાખી વિચાર કરીશ તે જણાશે કે હું કેઈને થયે નથી, તેમ મારું કઈ થયું નથી, નથી મને કેઈએ ખાધે કે નથી મેં કઈ પદાર્થને ખાધે; પુળજ પુગળનું ભક્ષણ કરે છે અને છેડે છે; આ તમામ કામ પુગળથી પ્રગમે છે, અને નિર્ગમે છે; મારે ને એને લેવા દેવા છેજ નહિ, અરે ! એ પુગળ છે અને હું તે ચેતન છું. જેમ નાટકવાળે નાના પ્રકારના વેષ ધારણ કરી જેનારને અનેક રીતે ખુશ કરે છે, કયારેક રૂએ છે, કયારેક હસે છે, છતાં પ્રેક્ષકને એ નાટકવાળાનાં ચરિત્ર દેખી પિતાપર સુખ દુઃખ અનુભવવાની જેમ જરૂર નથી તેમ આ જગતરૂપી અનાદિ અનંત નાટકમાં હું પ્રેક્ષકરૂપ છું, જગતની વિચિત્રતા જોઈ મને તેના વિચારેમાં લીન થવાની કે દુઃખી બનવાની જરા પણ જરૂર નથી. શુકલધ્યાની મહાત્મા એવા અને એથી પણ ચડતા ભાવ સ્વાભાવિક રીતે હૃદયમાં ધરાવે છે, જેથી સર્વ સંગના પરિત્યાગી બની, સિદ્ધની બરોબર સદા નિસ્પૃહ ભાવમાં તૃપ્ત રહી આત્મસ્વરૂપમાં રમણ કરે છે. Page #330 -------------------------------------------------------------------------- ________________ આ પગઈ અને તૃતીય પત્ર–“અજજs". અજવ–આર્જવ-શુકલધ્યાનીમાં સરળતાથી રહેવાને સ્વભાવ સ્વાભાવિક રીતે હોય છે. સૂયગડાંગજી સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે કે –“ગsgધમાં મફ ત » આર્ય અને સરલ આત્માથીજ ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ થઈ શકે છે. વક્ર આત્મા બીજાને ઠગવા જતાં પતેજ ઠગાય છે. એક વખત ઠગનાર પ્રાણી કર્મના અનુયેગથી ભવાંતરેની શ્રેણીઓમાં અનંત વખત ઠગાતે રહે છે. પુદગળના વિકારોમાં ભલે પદાર્થ દુઃખ અને કલેશથીજ ભરેલો હોય છે. સંસારી આત્મા જે પદાર્થમાં પિતાના વિચારે દેડાવે તે પદાર્થને પુદગળનું આકર્ષણ કરી તે રૂપ બને છે. એવી અવસ્થાને “ માયા શલ્ય” કહે છે. માયાશલ્ય વૃત્તિ મિથ્યાત્વનું મૂળ છે, અને તેથી આત્માના જ્ઞાનાદિ ઉત્તમ ગુણે ઢંકાઈ જાય છે. શલ્યનું બીજું નામ કાંટે છે. જેમ શરીરની અંદર રહેલે કાંટે તંદુરસ્તીને નુકશાન કરે છે, તેમ માયારૂપી શલ્ય જેના હદયમાંથી નથી નીકળ્યું, એનામાં ધ્યાનની સ્થિરતા ને શુદ્ધતા રહેતી નથી. જેમ સીધા મ્યાનમાં વાંકી તરવાર પેસતી નથી, તેમ જેની હદયરૂપી તરવાર વર્કગતિરૂપ છે, તે શુકલધ્યાનરૂપી સીધા માનમાં પ્રવેશ કરતીનથી. એ નિશ્ચય હોવાથી શુકલધ્યાનીના હૃદયમાંથી માયા (કપટ) ને તે સ્વાભાવિક રીતે નાશ થાય છે. વળી શુકલધ્યાની મહાત્મા વિચારે છે કે હું કપટ કેની સાથે કરૂં? આત્માને નિજ ગુણ તે સર્વજ્ઞાની ને સર્વદેશી હેવાથી તે કપટથી કદી પણ ઠગાતે નથી. આત્માને નિજ સ્વભાવ તે સરળ અને શુદ્ધ છે, એવા ઉત્તમ સ્વભાવને છેડી કપટરૂપી મલિનતામાં પડવું એ તે મહા અજ્ઞાન દશાજ કહેવાય. એવું જાણી શુકલધ્યાની મડામા સ્વાભાવિક રીતે જ પરમજ્ઞાની પરમધ્યાની, નિષ્કપટી, નિવિકારી, અને આત્મગુણમાં લીન રહી, બાહ્ય અને અંભ્યતર શુદ્ધ અને સરળ પ્રવૃત્તિ રાખે છે. રણમાં માની સરળ Page #331 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પત્ર-મgવ.” | મgવ-માર્દવ એટલે લઘુતા, કમળતા અગર નમ્રતા, શુકલ ધ્યાની મહાત્માએ અભિમાનને તે સ્વાભાવિક રીતે મર્દન કરેલું હોય છે. તે જાણે છે કે આ જગતમાં ઘણું મટે અને જબરો શત્રુ અભિમાન જ છે. ઊંચે ચડેલાને અભિમાનથી નીચે પડવું પડે છે, દેવલેકના સુખમાં ગરક થયેલાને તિર્યંચની ગતિમાં અવતાર લેવું પડે છે, અભિમાનથી એવી એવી અનેક વિટંબના પડે છે. શુકલધ્યાની મહાત્મા વિચાર કરે છે કે અભિમાન કઈ વાતનું કરવું? અભિમાન પતે છે શું? જુઓ, કેઈ અભણ અને મૂર્ખ માણસને બીજો માણસ પંડિત કહે છે તે ચીડાય છે, નિર્ધન માણસને કે શ્રીમંત કહે તે તેને ખોટું લાગે છે અને મકર રૂપ માને છે, તે પ્રમાણે આ પણું કે વખાણ કરે છે તે ટાણે ડા માણસ એમ માને છે છે એ સંપૂર્ણ ગુણ મારા આત્મામાં છે નહિ તે મારે અભિમાન શા માટે કરવું જોઈએ? એ મારાં વખાણ નથી કરતે પણ મને ઉપદેશ દે છે કે, સત્ય, શીલ, દયા, ક્ષમાદિ ગુગે તમે ધારણ કરો. શુકલધ્યાની જીવ તે સર્વોત્તમ ગુણધારક હોય છે છતાં તેને પોતાના ગુણોનું કિંચિત્ માત્ર અભિમાન કેઈ કાળે હતું નથી. એ તે સદા નિરભિમાની હોય છે. વળી ગુણગ્રામ જે થાય છે તે તે ગુણના થાય છે અને એ ગુણને પિતાને અભિમાન થતું નથી. તે વચમાં હું તે શા માટે અભિમાન કરૂં? સંસારમાં કહેવત છે કે ફલાણુ માણસે ફલાણું સારી વસ્તુની પ્રશંસા કરી તેથી તે વસ્તુને નજર લાગતાં બગડી ગઈ તેજ પ્રમાણે તારા ગુણાનુ વાદ થતાં જે તું ફૂલાઈશ તે તારાજ ગુણોની ખરાબી થશે. એવું જાળી પિતાના ગુણોની ખરાબી કરવાના કેણુ ઉપાય કરે ? * प्रिय प्राया वृत्ति विनयमधुरो वाचि नियमः । प्रकृत्या कल्याणी मतिरनवगीतः परिचयः ॥ Page #332 -------------------------------------------------------------------------- ________________ - ૯૯ વળી જે જે સગુણેની પ્રાપ્તિ થઈ છે, તે પિતાના આત્માને સુધારો કરવા માટે થઈ છે, છતાં બગાડે કર એ કેવી મોટી ભૂલ ગણાય. એવા એવા વિચાર શુકલધ્યાનીને સ્વાભાવિક ઉપજતા હોવાથી તેને આત્મા સદા નિરભિમાની ને નમ્ર હોય છે. આ ચાર મોટા ગુણનું શુકલધ્યાનીને સ્વભાવથીજ આલંબન હોવાથી તે સદા અખંડ અપ્રતિપાતી ધ્યાનમાં રહે છે. ચતુર્થ પ્રતિશાખા–શુકલધ્યાનીની અપેક્ષા. सूत्र-सुक्कस्सणं इझाणस्स चत्तारि अणुप्पेहा पण्णता तं ઘણા () રવીયાણુ, (૨) ગણુમાણુcવે, (૨) ગનંતપચાવેણા, (૪) વિપરિમાણુપેહીં. અર્થ–શુકલધ્યાન ધ્યાતાની ૪ અનુપ્રેક્ષા એટલે વિચારણા છે. (૧) અપાયાનુપ્રેક્ષા એટલે દુઃખથી છૂટવાને વિચાર, (૨)અશુભાઅક્ષા એટલે અશુભ પ્રવૃત્તિ વગેરેથી નિવર્તવાને વિચાર, (૩) અનંતવૃત્તિયાનુપ્રેક્ષા એટલે અનંત પ્રવૃત્તિઓથી છૂટવાને વિચાર અને (૪) વિપરિમાણપેક્ષા એટલે વિપરીત પરિણામેથી છૂટવાને વિચાર. એ ચાર પ્રકારની વિચારણા શુકલધ્યાની જીવને રવાભાવિક રીત થાય છે.. पुरो वा पश्चाद्वा तदिदमविपर्यासितरसं । रहस्यं साधूनामनुपधि विशुद्धं विजयते ॥ અર્થ-સાધુઓની શારીરિક ક્રિયા ઘણું કરીને પ્રિયકારક, વચન વિનયયુક્ત, નમ્ર, બુદ્ધિ સ્વભાવથી જ કલ્યાણકારી અને સંગ નિર્દોષ હેય છે. એટલા બધા ગુણો છતાં તેઓ ભૂતકાળ અને ભવિષ્ય કાળમાં એક સરખા સરળ સ્વભાવી, દંભરહિત અને પ્રમાદ વગેરે દુર્ગણોથી મુક્ત રહે છે, એવા સત્પષનું રહસ્ય હમેશાં વિજયવંત હોય છે. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ પ્રથમ પત્ર–અપાયાનુપ્રેક્ષા.' ૧) અપાયાનપેક્ષા–સંસારમાં જન્મ મરણ કરતા જીને (૧) મિથ્યાત્વ, (૨) અવત, (૩) પ્રમાદ, (૪) કષાય, (૫) યોગ એ પાંચ અતિ દુઃખદાયી છે. (૧) અત્યંતરમાં, નિજ આત્માની વીતરાગરૂપ દશાના અનુભવથી વિપરીત રૂચિ તેમાં તથા બાહ્યમાં શુદ્ધ આત્મતત્ત્વથી - માંડીને પરસંબંધી સંપૂર્ણ દ્રવ્યમાં જે વિપરીત આગ્રહ તેને મિથ્યાત્વ કહે છે. (૨) અત્યંતરમાં, આત્મા પરમાત્માના રૂપની ભાવનાથી ઉત્પન્ન થયેલ પરમસૂત્રરૂપ અમૃતભોજન ખાવાની રૂચિને બદલાવે છે, અને બાહ્યમાં, વ્રત વગેરે ધારણ ન કરવાની જે પ્રવૃત્તિ થાય તેને અવત કહે છે. (૩) અત્યંતરમાં, પ્રમાદ રહિત જે શુદ્ધ આત્મા છે, તેના આનંદમય અનુભવથી ફેરવવાની જે પ્રવૃત્તિ તથા બાહ્ય માં, મૂળ અને ઉત્તમ ગુણે છે તેમાં અતિચાર ઉત્પન્ન કરાવનાર તેને પ્રમાદ કહે છે. (૪) અત્યંતરમાં, કેવળજ્ઞાન વગેરે મહાન અનતગુણે સ્વાભાવિક રીતે ધારણ કરનાર અને પરમ ઉપશમ મૂર્તિ રૂપ જે નિજ આત્મા તેને તેના પરમાત્મસ્વરૂપમાં આકુળ વ્યકુળતા કરાવનાર તથા બાહ્યમાં, સાંસારિક વિષયેના સંબધથી કરતા વગેરે ધાદિ જુસ્સા તેને કષાય કહે છે. (૫) નિશ્ચયમાં અકિય આત્મા છે તેને તથા વ્યવહારથી વન્તરાય કર્મના ક્ષયશમ થતાં ઉત્પન્ન થયેલ જે મન, વચન કાયાની પુગળ વગણ, તેનું અવલંબન કરનારાં કર્મોને ગ્રહણ કરવામાં કારણે રૂપ એવા આત્માના પ્રદેશનું ચલન વલન તેને ગ કહે છે. આ પાંચ આસવ અનાદિ કાળથી દરેક સંસારીના આત્મામાં સ્થિતિ રૂપે અને ક્રિયારૂપે રહેલ છે. એ આસવથી જ આત્માને આ સંસારમાં જન્મ મરણની અસર ભેગવવી પડે છે. શુક્લ ધ્યાનીએ પાંચે આસવ સ્વાભાવિક રીતે નાશ કર્યા હેવાથી તેના બદલામાં (૧) ક્ષાવિકસમ્યકત્વ, (૨) કથાખ્યાતચારિત્ર, (3) Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ અપ્રમાદી, (૪) ક્ષીણુકવાથી અને (૫) સ્થિરીભૂત સ્વભાવ એ પાંચ મહા ગુણે પણ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થયેલ હોય છે. દ્વિતીય પત્ર–“અશુભાનુપ્રેક્ષા" (૨) અશુભાનુપ્રેક્ષા–જીવનું શુભાશુભ થવાના બે માર્ગ છે. (૧) નિશ્ચય, (૨) વ્યવહાર નિજગુણમાં જ પ્રવૃત્તિ તેને નિશ્ચય, અને બાહ્યમાં પ્રવૃત્તિ તેને વ્યવહાર કહે છે. છદ્મસ્થ જીવેને માટે વ્યવહાર પ્રથમ હેવાથી તેઓએ હમેશા વ્યવહારમાં શુદ્ધ કર્મો કરી આત્મસાધનમાં એટલે નિશ્ચયમાં દ્રષ્ટિ રાખવાની છે. સર્વજ્ઞ પ્રભુ સદા નિશ્ચયની પ્રવૃત્તિમાં જ હોય છે છતાં વ્યવહારને બગાડતા નથી, માટે કર્મને આત્મા સાથે શું સંબંધ છે તે જાણવાની વ્યવહારથી જરૂર છે. વ્યવહારમાં કમને કર્તા પુદ્ગળ છે, કારણ કે આત્મા તે મન, વચન, કાયાના ત્રણે યેગથી રહિત હેઈને તે તે સદા સર્વદા નિજ સ્વરૂપની ભાવનામાં વર્તે છે. એ ભાવનાથી આત્માને વિમુખ કરનાર પુકૂળજ છે. આ સંસારના જ્ઞાનાવરણીય વગેરે દ્રવ્યકર્મોને ઉપચરિત અને અસદભૂત વ્યવહાર છે તેને; ઉદારિક, વિકેય અને આહારક એ ત્રણ શરીરને લીધે, તથા આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસેસ, મન અને ભાષા એ છે પર્યાતિ વગેરેને લીધે પુળસમુહનું જે કર્મ છે તેને અને તેજ પ્રમાણે ઘટપટ વગેરે ઉપચરિતઅસદ્ગતબાહ્ય વિષય છે તેને કર્તા પુળજ છે. આ પ્રમાણે વ્યવહારની વ્યાખ્યા થઈ. હવે નિશ્ચયની અપેક્ષાથી તે ચિતન્યજ કમરને કર્તા છે. આત્માનું મૂળસ્વરૂપ તે રાગદ્વેષ વગેરે સંકલ્પ વિકલારૂપી ઉદાસીથી તેમજ ક્રિયાથી રહિત છે, છતાં યિા રહિત એ આત્મા રાગદ્વેષ ઉત્પન્ન થાય એવા કર્મોનું ઉપાર્જન કરે છે. તે કમેને ઉદય થતાં અક્રિય ને નિર્મલ આત્મા અજ્ઞાન દશામાં આવી ભાવ કર્મને અથવા રાગદ્રષને કર્તા બને છે. મન, વચન, અને કાયાના ત્રણે રોગના Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨ વ્યવહારથી રહિત તેમજ શુદ્ધ તત્વજ્ઞરૂપ એક સ્વભાવમાં જ્યારે આત્મા વતે છે, ત્યારે છઘસ્થ અવસ્થા હોય તે અનંતજ્ઞાનાદિ સુખના શુદ્ધ ભાવેની ભાવનારૂપ વિવિક્ષિત શુદ્ધ એક દેશને નિશ્ચયથી કર્તા બને છે અને મુકત અવસ્થા હોય તે નિશ્ચયથી અનંતજ્ઞાન, અનંત દર્શન વગેરે શુદ્ધ ભાવેને કર્તા બને છે. શુદ્ધ અને અશુદ્ધ ભાવે જે વતે છે તેને કર્તા છવ છે એમ માનવું, નિત્ય, નિરાકાર, નિષ્ક્રિય, એવી આત્મસ્વરૂપની ભાવનાથી રહિત જે જીવ છે તેને જ કમેને કર્તા કહેલ છે. પળેની વિચારણા એટલે પરપરિણતિજ શુભ અને અશુભ બંધનું મુખ્ય કારણ છે. એ પરપરિણતિથી દૂર રહી પિતાના આત્મામાં ભાવના ભાવવી. વળી વ્યવહારથી આત્મા સુખ અને દુઃખરૂપ જે પગળિક કર્મોને ભેગવે છે તે તમામ કર્મના ફળને તેમજ નિશ્ચય નયથી ચૈતન્ય ભાવને ભકતા આત્માન છે. આ ચૈતન્ય ભાવ આપણે પિતાને સદા સંબંધી છે. જ્ઞાનવડે નિજ શુદ્ધ આત્માને પારમાર્થિક, સુખમય અમૃતરસરૂપી ભેજન મળે છે તે ન મેળવે એ આત્મા ઉપચરિત અસદભુત વ્યવહારને લીધે પાંચે ઇદ્રિના ઈષ્ટ અને અનિષ્ટ વિષયેથી ઉત્પન્ન થતાં સુખ અને દુઃખ ભેગવે છે. તે જ પ્રમાણે અનુપરિત અસદુવ્યવહારથી અત્યંતરમાં સુખ દુઃખ ઉત્પન્ન કરનારા દ્રવ્ય કર્મ જે સત્તા અસતારૂપે ઉદય છે તેને પણ ભેગવે છે. વળી આત્મા હર્ષ અને શોક પામે છે, છતાં શુદ્ધ નિશ્ચયમાં તે પરમાત્મ સ્વરૂપની સમ્યક શ્રદ્ધા, સમ્ય જ્ઞાન અને ક્રિયાથી ઉત્પન્ન થતા અવિકારી આનદરૂપ એક સ્થિતિવાળા સુખામૃતને ભેગવે છે. - સારાંશ એ છે કે–વાભાવિક રીતે ઉત્પન્ન થતા સુખરૂપી અમૃત ભજનની પ્રાપ્તિ ન થવાથી આ આત્મા ઇંદ્રિયથી ઉત્પન્ન થતા સુખને ભગવે છે, અને તેથી સંસારમાં પરિભ્રમણ કરે છે. આત્માને સ્વભાવ તે ઈદ્રિયેથી જે અગોચર સુખ છે તે Page #336 -------------------------------------------------------------------------- ________________ સુખને ઉત્પન્ન કરવાને છે અને તે સ્વભાવ ગ્રહણ કરવા ચોગ્ય છે. આ અગોચર સુખને શુકલ ધ્યાની સ્વાભાવિક રીતે ગ્રહણ કરે છે, જેથી સંસારરૂપી ઝાડનાં, શુભ અશુભ, કડવાં મીઠાં અને ઉંચ નીચ ફળને આપનારે, પુદ્દગળની પ્રવૃત્તિથી થયે જે સવભાવ તે સ્વભાવ સહજજ જતું રહે છે અને શુદ્ધ આત્માનંદ ચિતન્યમય સ્વભાવમાં સદા રમણ કરે છે. તૃતીય પત્ર--“અનંત વૃત્તિયાનુપ્રેક્ષા , (૩) અનંત વૃત્તિયાનુપ્રેક્ષા–આ સંસારમાં પરિભ્રમણ કરવાની જે પ્રવૃત્તિ છે, તેનાથી નિવવાને સ્વાભાવિક વિચાર થાય છે. આ સંસારમાં અનંત જુગળ પરાવર્તન કર્યા તે પરાવર્તન ૮ પ્રકારનાં છે. (૧) દ્રવ્યથી બાદર પુગળ પરાવર્તન–ઉદારિક, વૈકેય, તૈજસ, કાર્મણ, મન, વચન અને શ્વાસ એ સાત પ્રકારના પુદગળ જગતમાં જેટલાં છે તે તમામને સ્પર્શ કરે. (૨) દ્રવ્યથા સુક્ષમ પુશળ પરાવતન–તે પ્રથમ કહેલાં સાત પ્રકારનાં પગળામાંથી પ્રથમ ઉદારિક શરીરનાં જેટલાં પળે જગમાં છે તેને અનુક્રમે પશે, જરાપણ છેડે નહિ, પછી અનુક્રમે વૈકેયનાં, પછી અનુક્રમે તૈજસનાં એમ સાતેનાં અનુક્રમે સ્પશે. (૩) ક્ષેત્રથી બાદર પુગળ પરાવર્તન-મેરૂ પર્વતથી માંડીને દશે દિશાઓમાં આકાશની અસંખ્યાત શ્રેણિઓ કરેળીઆએ ગુંથેલી જાળના તાંતણુની માફક વિસ્તાર પામી છે, તે તમામ ક્ષેત્ર ઉપર જન્મ મરણ કરી સ્પશે. (૪) ક્ષેત્રથી સૂમ પુગળ પરાવર્તન-ઉપર કહી તે શ્રેણિઓમાંથી પ્રથમ એક શ્રેણિ ગ્રહણ કરી, તેના પર મેરૂથી અલેક લગી અનુક્રમે જન્મ મરણ કરી પશે, જરાપણ છેડે નહિ. પછી બીજી એણિ પણ એજ રીતે, એમ તમામ શ્રેણિ પશે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ (૫) કાળથી ભાદર પુદગળ પરાવર્તન- સમય, આલિકા, સ્તક, લવ, મુહૂ, દિન, પક્ષ, માસ, ઋતુ, અયન, વર્ષ, યુગ, પૂર્વ પલ્ય, સાગર, અવસર્પિણ, ઉત્સર્પિણ, કાળચક એ તમામ કાળમાં જન્મ મરણ કરી સ્પશે. (૬) કાળથી સૂક્ષ્મ પુદગળ પરાવર્તન--પ્રથમ સર્પિણી કાળ શરૂ થયેલ હોય તેના પહેલા સમયમાં જન્મ મરણ કરે, વળી બીજી વખત સર્પિણી આવે ત્યારે તેના બીજા સમયમાં જન્મીને મરે, એ પ્રમાણે આવળિકાના સમય પૂરા થાય ત્યાં લગી જન્મ મરણ કરે, વળી સર્પિણી કાળ બેસે તેની પહેલી આવબિકામાં જન્મીને મરે, વળી બીજી સર્પિણીમાં એમ સ્તકને કાળ પૂરો કરે, એ અનુક્રમે સર્વ કાળ જન્મ મરણ રહી સ્પશે. (૭) ભાવથી બાદર પુદગળ પરાવર્તન–૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શ એ ૨૦ જાતના સર્વ પદ્યળને જન્મ મરણથી સ્પર્શ કરે. ૮ ભાવથી સુમ પુગળ પરાવર્તન-પ્રથમ એક ગુણ રંગનાં જગતમાં જેટલાં પુદ્ગળ છે તે તમામને સ્પશે, પછી દુગુણ કાળા રંગનાં, પછી ત્રણગુણ એમ ઠેઠ અસંખ્યાત ગુણ કાળા રંગનાં પુગળને સ્પશે. એમ સર્વે કાળા રંગનાં પુગળને પશ્ય પછી લીલા વર્ણનાં પુદગળને કાળા વર્ષની માફક અનુક્રમે સ્પશે એ પ્રમાણે ૨૦ જાતના પુગળને અનુક્રમે સ્પશે. - આ આઠ પ્રકારના પુગળ પરાવર્તન જન્મ મરણે કરીને કરે તેને એક પુદગળ પરાવર્તન કહે છે, એવાં એવાં અનંત જુગળ પરાવર્તન અકેક જીવ સંસારમાં કરે છે. આપણે જીવ પણ કરી આવ્યું છે. એ પ્રમાણે સંસાર પરિભ્રમણ કરતાં કરતાં અનંતાનંત પુણ્યનો ઉદય થવાથી, મનુષ્ય જન્મમાં શુકલધ્યાન પમાય તેટલી સામગ્રીઓ હાથ આવી છે. આ સામગ્રીઓ પુગળ પરાવર્તનને ઉખેડી નાંખનારી અને અખંડ, અચળ, નિરામય મેક્ષનાં સુખને, Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ આપનારી છે. શુકલધ્યાની મહાત્માને એ દ્રઢ નિશ્ચય સ્વાભાવિક રીતે થાય છે. આ સંસારના અનંત જીવે અનંત પુદગળ પરાવર્તન રૂ૫ ભ્રમણ ક્રિયામાં પડીને, વિભાવરૂપ (પુગળિક સુખ રૂ૫) વિચિત્રતામાં પડી જાય છે. એ સ્થિતિની પ્રતિષ્ઠાયા શુકલધ્યાની મહાત્માના શુદ્ધ આત્મામાં સ્વાભાવિક રીતે પડે છે. એવા જ્ઞાનવાળા અપ્રતિપાતિ (કદી ન પડે તેવા) ધ્યાનમાં શુકલયાની સદા મગ્ન રહે છે. - ચતુર્થ પત્ર-વિપરિણુમાનુપ્રેક્ષા. * * વિપરિણુમાના –આ વિશ્વરૂપી ઉદર ૩૪૩ રાજુ છે. તે જડ અને ચેતન પદાર્થોથી સંપૂર્ણ ભર્યું છે. એ વિશ્વમાંનાં પુદુગળો ક્ષણે ક્ષણે વિકાસ પામે છે. જેમ કુંભાર માટીના પિંડમાંથી સારાં, નરસાં, મેટાં, નાનાં, અનેક પ્રકારનાં વાસણે બનાવે છે, તેમ પુદગળના સમુહમાંથી મનુષ્ય અને પશુ જેવાં જૂદા જૂદા આકારનાં વાસણ બને છે. એ આકારેને જોઈને ઘણાં માણસે, કોઈને સારે અને કેઈને ખરાબ કહે છે એ માત્ર દ્રષ્ટિનેજ ફેર છે. બાકી રિસ આકારે એનાં એ પુદ્ગોમાંથી બન્યા છે, એમાં વસ્તુને ફેર છેજ નહિ. સર્વ લેક (= જગતું) જીવ અને અજીવથી ભરેલ છે, તેમાં જીવ અનાદિ કાળથી, અનંતપરમાણુઓના સમુહથી, અને પંચ સમવાયની પ્રેરણાથી સંગ વિયેગ પામી અનેક આકારમાં પ્રવર્તે છે. એ આકારના પુગળમાં અનંતકાળથી સામાન્યપણું અને વિશેષપણું થયા કરે છે. એ જ પ્રમાણે આખા લોકમાં રાગ, ઠેષનાં પુગળે પણ ભર્યા છે તેને સકમી ( સંસારી) છે, લેહચુંબક ને લોઢાની પેઠે ખેંચે છે. તેથીજ મિથ્યાત્તવ અને મોહની શકિત પ્રબળ થાય છે અને પરિણામમાં પ્રેમ અને દ્વેષ રૂપી અનેક સંકલ્પ વિકલ્પ થયાં કરે છે. કેઈ પર પ્રેમ આવે છે અને કઈ પર દ્વેષ થાય છે, એ બંને વસ્તુઓ એજ પુદગળનાં પરમાણુ એની બની છે. આપણું ઘર, ધન, સ્ત્રી, સ્વજન, ભષણ, મિષ્ટાન્ન Page #339 -------------------------------------------------------------------------- ________________ વગેરે પ્રિય વસ્તુઓ અને ઝેર, મલીનતા, મન, વગેરે અપ્રિય વસ્તુઓ એ તમામ પુદગળને જ ઠાઠ છે. ક્ષણેક્ષણે પુદગળનું રૂપાંતર થયાંજ કરે છે અને તે રૂપાંતર પ્રમાણે જુની પ્રવૃત્તિમાં ફેર પડે છે. જેની પ્રવૃત્તિમાં રાગ દ્વેષ રૂપી ચકમક એટલે ખટપટી ભાવ આવતાં, જીવ તેવાં પુગળનું આકર્ષણ કરી ભારે થાય છે. એમ ભારે બનવાથી ઊંચામાં ઊંચી જે મેક્ષ ગતિ છે, ત્યાં જીવ પહોંચી શકતે નથી. સંસારમાં રખડવાનું આ કારણ અનાદિ અનંત છે. આ બધી જંજાળ અને વિકારી દશા પુદગબોની પ્રવૃત્તિને લીધે થાય છે. એ પુદગળિક ઠાઠમાં લીન થવાથી ઉત્તમને નિર્મલ ચેતન આજપર્યંત દુઃખી થયે, તેમજ વિકાર પામે એવું નિશ્ચયાત્મક જ્ઞાન શુકલધ્યાનીને થાય છે. એ જ્ઞાનથી સર્વ પુગળે ઉપરથી રાગદ્વેષ જતું રહે છે, અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થાય છે, અને માલુમ પડે છે કે મારે આત્મ ગુણ તે અખંડ છે, અવિનાશી છે, સદા એક રૂપમાં રહેનાર, સચેતન, અગુરૂ લઘુ, સાગ વિગ વગરને, અને અનાદિથી નિજ સ્વરૂપમાં રમણ કરનાર છે. પરગુણેથી (પુદુગળિક રચનાના સ્વભાવથી) ઢંકાચેલે હોવાથી આટલા દિવસ આત્મા એ કેવી ઉત્તમ ચીજ છે, તેની કાંઈ પણ ઓળખાણ થઈ નહિ. પણ હાલ એ પુદગળેથી ઉલટી શકિત ધારણ કરનારા એવા આત્મિક ગુણને જેગ થવાથી નિજગુણ પ્રગટે છે. વાયુના જેગથી વાદળાં વિખરાઈ જાય છે અને તરતજ સૂર્યને પ્રકાશ પ્રગટે છે, તેમજ પુગળની પલટતી દશારૂપ વાદળાં વૈરાગ્ય રૂપી પવનથી દૂર થતાં અનંત જ્ઞાન રૂપ તિના સૂર્યને અરૂણોદય થાય છે, અને એ અરૂણેદથી થયે એટલે પૂર્ણ પ્રકાશ થવાને દ્રઢ નિશ્ચય પણ થયે. એથી કાળાંતરે સર્વ પુદગળના પરિચયથી મારે આત્મા દૂર થશે, સત્ય, ચિત અને આનંદવાળું સ્વરૂપ પ્રગટશે અને ત્યારેજ હું નિરામય, 'નિત્ય, અને અચળ સુખને જોક્તા બનીશ. Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ શુકલધ્યાનનાં પુપ-ફળ. ' આ ચાર પ્રકારના વિચારે શુકલધ્યાનીના હૃદયમાં સદા સ્વભાવથીજ વર્તે છે. એ મહાન શક્તિને લીધે, શુકલધ્યાનીને આત્મા સવે પુગળ પ્રવૃત્તિના સંબંધથી (વિભાવ પ્રવૃત્તિથી) દૂર રહી, તમામ કર્મોથી છૂટી, અત્યંત પવિત્રતાને મેળવી, અનંત અક્ષય, અવ્યાબાધ (ઉપાધિ રહિત,) મોક્ષ સુખમાં તલ્લીન રહે છે. ' એ પ્રમાણે શુકલધ્યાનીના ૪ પાયા, ૪ લણ, ૪ આલંબન, અને ૪ અનુપ્રેક્ષા એમ ૧૬ ભેદનું વર્ણન થયું. ગ્રંથ કર્તાની લઘુતા. હું એક અલ્પજ્ઞ, વિષય અને કષાયનું જ ઘર, અનેક અન્ય દ થી પણ ભરેલે, શુકલધ્યાન જેવા ગહન વિષયનું યથાર્થ વર્ણન કરવાને અસમર્થ છું. કારણ કે શુકલધ્યાન તે મારા અનુભવની, બહાર છે. મેં જે કાંઈ લખ્યું છે તે કેવળીએ પ્રરૂપેલાં સૂત્ર અને કેટલાક ગ્રંથને અનુસરીને, અને કેટલેક ઠેકાણે તે સ્વાભાવિક બેધ પે લખ્યું છે. માટે વાંચનાર જિજ્ઞાસુઓ પાસે નમ્રતાથી માફી માગું છું. પરમ પૂજ્ય શ્રી કહાનજી ત્રાષિજી મહારાજની સંપ્રદાયના મહંતમુનિ શ્રી બાળબ્રહ્મચારી મુનિ શ્રી અમાલખાષજી મહારાજ રચિત ધયાન : કલ્પતરુ ગ્રંથની શુકલધ્યાન નામે ચેથી શાખા સમાસ, Page #341 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર, : - આ ધ્યાનકલ્પતરુ ગ્રંથની ચાર શાખા તથા બે ઉપશાખા મળ કુલ છ શાખાઓમાં ચાર ધ્યાન તથા ઉપયુક્ત બે દયાન ( શુભ અને શુદ્ધ ) નું વર્ણન સૂત્ર પ્રમાણે કરેલું છે. આ ગ્રંથને ખરા દિલથી. ભણતાં વિચારતાં અને આચરતાં આ જગમાં પ્રવતેતી સર્વે શુભ અને અશુભ બાબતોનું જ્ઞાન સરળતાથી થશે. એવા જ્ઞાનથી લાભ એ લે કે જે હેય લાગે તે છેડવું, અને જે ઉપાદેય લાગે તે આદરવું. આ અને રદ્રધ્યાન આ ભવ તેમજ હવે પછીના ભવમાં અત્યંત દુઃખદાયક છે એવું આત્માને જણાશે કે તરતજ મોક્ષને અભિલાષી આત્મા તેને છોડવાને હમેશાં વિશેષ વિશેષ પ્રયત્ન કરી જરૂર ત્યાગશે. એ બે ધ્યાનથી નિવવાની રીત પ્રથમ શુભધ્યાન રૂપી ઉપશાખામાં બરાબર સમજાવેલી છે. એ પ્રમાણે અશુભ ધ્યાનથી નિવર્યાથીજ આ કાળમાં ફક્ત ધર્મયાન બની શકે છે. ધર્મધ્યાન આ ભવ અને પરભવમાં ઉત્તમોત્તમ સુખદાતા છે. ધર્મધ્યાનમાં આત્મા બરાબર ઉતરી જાય છે તેનાથી ઊંચી દશામાં આત્માને લાવવા સારૂ બીજી ઉપશાખામાં શુદ્ધધ્યાને બતાવેલું છે. એ શુદ્ધધ્યાન મેળવવાને ધીર વીર સપુરૂ પ્રયત્ન કરે છે જેથી અનુત્તર (સૌથી શ્રેષ્ઠ) સુખ મેળવે છે. હવે અત્યન્ત વિશુદ્ધ અને સર્વોપરિ આત્મદશા પ્રાપ્ત કરનાર ચેાથું જે શુકલધ્યાન છે તે આ કળિકાળમાં (પંચમ આરામાં) પ્રાપ્ત થવું મુશ્કેલ છે તે પણ તેનું સ્વરૂપ દરેક આત્માએ જરૂર સમજવું જોઈએ કે જેથી ભૂતકાળમાં મારા પૂર્વજ મહાત્માઓ કેવી કેવી વૃત્તિઓ ધારણ કરી પરમપદ મેળવતા હતા તેને ખ્યાલ આવે. હે પ્રભુ! મને પણ એ અવસર પ્રાપ્ત થાઓ એવી ભાવના પરમ સુખના ચાહનારા વાચક વર્ગને થાય તે તેને આત્મા અનેક લાભ મેળવશે. Page #342 -------------------------------------------------------------------------- ________________ अतोमुहुत्तमित, चितावत्याणमेघवत्थुमी ॥ छउमत्थाणं इझाणं, जोग निरोहो जिणाणं तु ॥१॥ અથ_એકને એક દયેયમાં, માત્ર અંતમુહુર્ત લગી ચિત્તની એકાગ્રતા રહે તે છઘસ્તનું ધ્યાન છે, જ અને યેગને રૂંધી વિકપ રહિત આત્માની સ્થિરતા તે જિનેશ્વર પ્રભુનું ધ્યાન છે. ' जे जित्तिआय हेउ, भवस्म ते चेव तित्तिआ मुक्खे ॥ .. गुण गणाइआ लोगा, दुएहवी पुना भवे तुल्ला . ॥२॥ અથ–આ વિશ્વમાં જેટલા સંસારના હેતુઓ છે તેટલાજ મક્ષના હેતુઓ છે. ગુણના સમુહુથી પૂર્ણ એવા આ ત્રણ લેકમાં બંને હેતુઓ પૂર્ણ ભરેલ છે અને એકત્ર છે. એમાં ખૂબી ધ્યાન કરનારની છે, જે બાજુ લક્ષ આપશે તેવું ફળ મેળવશે. જે जह चिअ संचिअमिंधण, मणलोयपवणसहिओदुडहइ॥ तह काम्मंधण ममिअं, खणेण जाणा लोडहइ ॥३॥ જેમ ઘણા વખતનાં ભેગાં થયેલાં ઇંધણ (લાકડાં)ને દેવતા, પવનના જોરથી જરા વારમાં બાળીને ભસ્મ કરી નાખે છે, તેમ અનંત અનંત ભનાં એકઠાં થયેલાં કમરૂપ ઈધણને શુકલધ્યાનરૂપી મહા અગ્નિ ક્ષણમાત્રમાં બાળી ખાખ કરી તેની રાખ ઉડાડી નાખી આત્માને તદન પવિત્ર બનાવે છે. सिद्धाः सिध्यन्ति, सेत्स्यन्ति यावन्तः के ऽपि मानवाः ॥ ध्यानतपाबले नैव, ते सर्वे ऽपि शुभाशयाः ॥४॥ અર્થ–ભૂતકાળમાં અનંત સિદ્ધ ભગવંત થયો, વર્તમાનમાં (મહાવિદેહ ક્ષેત્રમાં) થાય છે, અને ભવિષ્ય કાળમાં થશે તે તમામ શુધ્ધ ધ્યાનરૂપી મહાતપના પ્રભાવથી જ થાય છે. તેથી નિશ્ચય થાય છે કે મોક્ષની પ્રાપ્તિનું મુખ્ય સાધન બાન જ છે. *सूत्र-उत्तम संहननस्यैकाग्रचित्त निरोधो ध्यानमन्तर्मुहर्ता-तु ॥ અથ–ઉત્તમ સંઘયણના ધારક ચિત્તની એકાગ્રતા અતયુદત પર્યત કરે છે તે. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૧૦ મારા તથા પરના આત્માને સિદ્ધ કરવાના હેતુથી આ ગ્રંથ મે' બનાવ્યેા છે. ધ્યાન એ એવા ગહન વિષય છે કે, તેનું સપૂર્ણ અને યથાર્થ વર્ણન કરવું એ મારા જેવા અલ્પજ્ઞ જીવને માટે મશ્કરી રૂપ છે. તે પણ બાળકની રમતની પેઠે આ ગ્રંથ લખી હું તત્ત્વવેતા મહાન્ પુરૂષોને સમર્પણુ કરૂ છું કે આપ મહાનુભાવ પુરૂષો તેને સ` દોષોમાંથી મુકત કરી, વિશુદ્ધ કરી મારા આશય પ્રમાણે તેને (આ ગ્રંથને) બનાવી મુમુક્ષુઓને પરમાનંદ, પરમશાંતિ રૂપી મહાલાભની બક્ષિસ કરશે. ॐ h શાંતિ: શાંતિ: શાંતિ: પરમ પૂજય શ્રી કહાનજીઋષિજીમહારાજના સ`પ્રદાયના મહુતમુનિરાજ શ્રી મુખાૠષિજીમહારાજના શિષ્યલય આય મુનિ શ્રી ચેનાઋષિજીમહારાજ, તેના શિષ્ય બાલબ્રહ્મચારી મુનીશ્રીઅમાલખ રુષિજી મહારાજ રચિત આ યાન કલ્પતરુ નામક ગ્રંથ સમાસ, Page #344 -------------------------------------------------------------------------- ________________ ਨਾਲ ਦਰਅਸਲ ਤੇ