________________
પ
गर्भित पुल पिंडमें, अलख अमूर्ति देव : ત્તેિ સહન મન નમેં, ચરૂ અનાજી ટેવ. ॥ ? ॥
અ—સાત ધાતુનું મનેલું, ઘણી ગ ંદકીના ભંડાર, ક્ષણ ક્ષણમાં જેના પર્યાયેા ખદલે છે, મૃગાપુત્રના કહેવા પ્રમાણે “ વાદિ રોગાળ ગાયે ” એટલે આધિ-—ચિતા, વ્યાધિ—રાત્ર અને ઉપાધિ——દુઃખ એ ત્રણનું ઘર, એવું આ શરીર છે તેમાં અલખ એટલે જેના ગુણુ લક્ષમાં નથી આવતા એવા, અને અમૂર્તિ એટલે જે જોવામાં નથી આવતે એવે, આત્મારૂપી દેવ વિરાજમાન છે. જેના અનાદિકાળ થયાં દેડાયાસ ( દેહ છે તેજ હું છું. એવા ભ્રમ) થી તથા કના સોંગથી પરિભ્રમણ કરવાનો સ્વભાવ થઈ રહ્યા છે, તેથી સંસારરૂપી ગેાળ ચક્કરમાં અનંત ભવ કરે છે તેના મુખ્ય હેતુ એ છે કે:
जो जो पुगलकी दशा, ते निज माने हंस ચાદિ મર્મ નિમાવત, વઢે મેજો વંશ ॥ ૨ ॥
દેહમાં રહેલ આત્મા જે જે પુઢળક પદાર્થોં જગતમાં છે તેને પોતાના માની રહ્યા છે, વળી પુળાના સ્વાભાવિક સ્વભાવમાં ફેરફર અને સંચેંગ વિયેગ થતાં પેતાનેજ સ યેગ વિયાગ સમજે છે, અને પોતાની અનંત જ્ઞાનમય, તેમજ ચૈતન્ય મય અવસ્થા છે. તેને કર્મ રૂપી નિશામાં છેક ભૂલી જઈ ભ્રમમાં પડી પોતાના સ્વભાવ છેડી વિભાવમાં રચીપચી રહ્યા છે કે જેથી કુર્માંની વૃદ્ધિ થાય છે અને ભવ ભ્રમણ કરવું પડે છે. કહ્યું છે કેकर्म संग जीव मूढ है, पावे नाना रूप ;
મેં હવ મળે છે, ચૈતન્ય શિષ્ય સ્વરૂપ. ॥ 3 ॥
આ તમામ ફેરફારો કના સંગથીજ થાય છે, એ બધા કનાજ સ્વભાવ છે, ચૈતન્યના સ્વભાવ નથી, ચૈતન્ય તા સિદ્ધ
* ઉત્તરા॰ ૧૯, ગાથા ૧૪,