________________
सयंसंबुद्धाणं, पुरिसोत्तमाणं, पुरिससिंहाणं, पुरिसवर पुंडरियाणं, पुरिसवरगंध हथ्थीणं, लोगुत्तमाणं, लोगनाहाणं, लोगहियाणं, लोगपइवाणं, लोगपज्जोयगराणं, अभयदयाणं, चख्खुदयाणं, मग्गदयाणं, सरणदयाणं, जीवदयाणं, बोहिदयाणं, धम्मदयाणं, धम्मदेसियाणं, धम्मनायगाणं, धम्मसारहिणं, धम्मवर चाउरंत चकवट्टीणं, दीवो-ताणं-सरणं-गइपइछा, अपडिहय-वर-नाण-दंसण घराणं, वियदृछउमाणं, जिणाणं, जावयाणं, तिनाणं, तारयाणं, बुद्धाणं, बोहियाणं, मुत्ताणं, मोयगाणं, सव्वन्नूणं, सव्वदरिसिणं, સિવ, મય, મથ, માંત, મરાવી, પીવાદ માં વિજે, सिध्धिगइनामधेयं, ठाणसंपत्ताणं, नमोजिणाणं, जियभयाणं ॥
આ “થથથય” અથવા “નમણૂણું” પાઠ છે. નવકાર, ચણિીસંતવ (લોગસ્સ), અને નમણૂણે એ ત્રણ મરણ તે અહીં બતાવ્યાં, એ સિવાય જિનપ્રભુનાં ભાખેલાં મૂળ સૂત્રોના પાઠેની સાય, જિન સ્તવને, મુનિસ્તવને કે જેમાં વૈરાગ્ય, આત્મજ્ઞાન, આધ્યાત્મિકજ્ઞાન અને શાંતિ આદિ ઉત્તમ રસ ગર્ભિત રીતે ભરપૂર હોય એવું જે જે ફેરવવું, પરિયાણ કરવું તે તમામ પદસ્થ યાનનું કાર્ય સમજવું.
અનુભવ સાથે જે જીવ પદસ્થ ધ્યાન થાય છે તે જીવ પરમ ઉત્કૃષ્ટ રસમાં ચડીને મહાનિશ કરે છે.
( દ્વિતીય પત્ર –“પિંડસ્થ ધ્યાન
(૨). પિંડથું ધ્યાન– પિંડ= શરીર+સ્થ =રહેનાર) શરીરમાં રહેલ આત્મા શરીરથી ભિન્ન છે એવી ચિંતવણા કરવી તે પિંડસ્થ ધ્યાન.
એક હૈં એ પદસ્થ ધ્યાનને બીજ મંત્ર છે.