________________
૨૫ અર્થ––શૈદ્ર (ભયંકર) ધ્યાનના ચાર પ્રકાર ભગવતે - ફરમાવ્યા છે જે અહીં કહે છે–૧. હિંસાનુબધી રૌદ્રધ્યાન તે હિંસક કમેનું અનુમોદન (પ્રશંસા) કરે, ૨. મૃષાનુબંધી રૌદ્રધ્યાન તે મિથ્યા (પેટા) કર્મોનું અનુમોદન (પ્રશંસા) કરે, ૩. તકરાનુબંધી રૌદ્રધ્યાન તે ચોરી કરવાનું અનુમાન કરે, ૪. સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન તે વિષય સુખને રક્ષણના કર્મોનું અનુમોદન કરે. આ ચારે પ્રકારનું આગળ સવિસ્તર વર્ણન કરેલું છે.
પ્રથમ પત્ર–“હિંસાનુબ ધી”. ૧. “હિંસાનું બંધી રોદ્ર યાન” તે, संछेदभेदनसुताडनतापनैश्च । बंधप्रहारदमनैश्च विकृन्तनैश्च ।। यस्येह रागमुपयाति न चानुकम्पा । ध्यानं तु रौद्रमिति तत्प्रवदन्ति तज्ज्ञाः ॥
(સાગારધર્મામૃત).
અર્થછેદન, ભેદન, તાડન, તાપન, બંધન, પ્રહાર, દમન, અને કુરૂપ કરવું, એ વગેરે કર્મોમાં જે પ્રેમ રહે છે, અને એ પાપકર્મ દેખી દયા ન આવે તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય છે. , . (૧) દુઃખ કેઈને પણ પ્રિય લાગતું નથી. બિચારા છે,