________________
૧૪
દ્વિતીય શાખા–“રોદ્રધ્યાન, ”
લેક—દુઃ રારાયઃ માળી, મળીતત્તવરિશમઃ । रुद्रस्य कर्मभावो वा रौद्रमित्यभिधीयते ॥
જ્ઞાનાÖવ સર્ગ ૨૬, શ્લોક ૨.
અથ --જે કર પરિણામવાળા પ્રાણી થાય છે તેને રૂદ્ર કહે છે અને એવા રૂદ્ધપ્રાણીનું કામ અથવા તેના ભાવ પરિણામને “ રૈદ્રિધ્યાન ” કહે છે.
,,
જેવી રીતે મદિરાપાન કરવાથી મનુષ્યની બુદ્ધિ વિકલ થઈ જાય છે અને તેથી તે વિશેષ ક્રૂર કમાંજ આનંદ માને છે, તેવી રીતે જીવ અનાદિ કાળથી કર્મરૂપ મદિરાની ધુનમાં મસ્ત બનીને કુક કરવામાંજ આનંદ માને છે. એ કુર્માંના આનંદથી અંતઃકરણમાં જે વિચાર થાય છે, તેને તત્ત્વજ્ઞ પુરૂષોએ વૈદ્ર એટલે ભયાનક કૅટાન એવું નામ આપેલું છે.
પ્રથમ પ્રતિ શાખા—રોદ્રયાનના ભેદ ”
સૂત્ર—દેશાને રદ્દેિ વળત્તે તું બહા-૧. હિંસાનુ ધી, ૨. મોસાળુવંધી, રૂ. તેનાજીવી, ૪. સવળાશુવધી.
ઉવવા સૂત્ર.