________________
(૩). આટલા દિવસ તે બીજાથી પ્રેરાઈને બાળકની પિક અનેક ચેષ્ટાઓ કરી. એ પ્રેરણા આત્માએ કરી નથી, કારણ કે ચૈતન્ય તે અનંતજ્ઞાન, અનંત દર્શન વગેરે શક્તિથી ભરેલ છે તેથી તે કઈ પણ પ્રકારની ચેષ્ટા કરેજ નહિ. . (૪). આટલા દિવસ બીજા પદાર્થો સાચા લાગતા હતા, હવે તે તમામ સ્વમ અથવા ઇન્દ્ર જાળના તમાસા જેવા માલમ પડવા લાગ્યા તે હવે તેને વિશ્વાસ છે કરે? અસત્ય પદાર્થોને સત્ય માનવા તેનું નામ જ મિથ્યાત્વ છે.
(૫). જે પરમાત્મા અવિનાશી કહેવાય છે, તે જ હું પિતેજ છું; અને એમ છે તે પછી જંગમ અને સ્થાવર પદાર્થોથી મારે વિનાશ થાય છે એ વહેમજ સાવ ખોટે છે. “મરે તે બીજે, અને હું પણ બને” આવો વિચાર કરી આત્મવિજ્ઞાનીએ નિડર બનવું
(૬) એહ હો!! ભારે આશ્ચર્યની વાત છે કે, જે કામે અને કારણોથી અજ્ઞાની છે, આત્મા સાથે કર્મને બંધ પાડે છે. એજ કામેથી જ્ઞાની મહાત્મા, કર્મના બંધ તેડી મુક્ત દશા મેળવે છે. આ વિચાર કરીને તમામ ચીજો પરથી મમત્વ ભાવ ઘટાડતા જવું.
(૭). આટલા દિવસ આ સંસારમાં અનેક રૂપે જોઈને હું અજાયબ થે, તે “ભેદ વિજ્ઞાન” ના અભાવથી જ બન્યું છે. હવે હું “ભેદ વિજ્ઞાન” એટલે જડને જડ અને ચૈતન્યને ચૈતન્ય રૂપે જોવાનું જ્ઞાન પામે છે તેથી હવે અજાયબ નહિ થાઉં, તેમજ ભિન્ન ભિન્ન રૂપે જોઈને તે નહિ બનું.
(૮). આવા વિચારો રૂપી વહાણ કે જે આખા જગતને તારનારું છે, તે પાસે થઈને ચાલ્યું જાય છે તે પણ અજ્ઞાનના દરિયામાં અનંત છ બી રહ્યા છે. એનું મુખ્ય કારણ “ભેદવિજ્ઞાન” ને અભાવ અથવા અજ્ઞાન દશાજ છેહવે હું એ અજ્ઞાનથી છૂટે થઈ,