________________
નાણુને તિજોરીમાં રાખું કે જેથી અગ્નિ, ચાર વગેરેને ઉપદ્રવ ન થાય, મેલેઘેલે રહું કે જેથી કુટુંબ અને ચેર વગેરે મને ગરીબ માને અને ધન લેવાને પાછળ ન લાગે, કેઈની સાથે મહમ્મત (સ્તી-સંબંધ) ન રાખું કે જેથી વખતપર કઈ કઈ ચીજની . માગણી કરવા આવે તે ના પાડવી ન પડે, સંકેચ કરી કરી થોડા ખર્ચમાં ગુજરાન ચલાવું, સેંધી વસ્તુઓ વાપરું, વગેરે ઉપાથી દ્રવ્યનું રક્ષણ કરું સ્ત્રીઓને પડદામાં રાખું, ખજાઓ (નાજર લેકેનો) પહેરે રાખું, ખાનપાન, વસ્ત્ર, આભૂષણ મર્યાદા પૂર્વક આપ, ભાષણ કરી, મારી તરફથી એમને એ સંતેષ ઉપજાવી સાચવું કે જેથી તેઓ અન્ય પુરૂષ વગેરેની ઈચ્છા ન કરે; સ્વજન અને મિત્રોને ખાનપાન, વસ્ત્ર, આભૂષણ, સ્થાન, સન્માન વગેરેથી એવા સંતેવું કે જેથી તેઓ સંકટ સમયે પૂરેપૂરી મદદ આપે, મકાનને સુધારીને એવી સફાઈથી રાખું કે પડી ન જાય,
એ પ્રમાણે અનેક રીતે સંપત્તિ, સંતતિ અને સુખના રક્ષણને વિચાર કરે તે પણ વિષય સંરક્ષણ વૈદ્રધ્યાન છે.
એ પ્રમાણે આ મારું શરીર અને રત્નના કરંડીઆથી પણ વિશેષ વહાલું છે, તેને ટાઢ, તાપ, વરસાદમાં જેમ યંગ્ય લાગે તેમ વસ આહાર, પાણી ને મકાનથી સુખ આપું ડાંસ, મચ્છર વગેરે ક્ષુદ્ર પ્રાણીઓના ઉપદ્રવથી સંરક્ષણ કરૂં શત્રુઓથી રક્ષણ કરવાને વાસ્તે હથિયાર, અને સુભટોને બદબસ્ત કરું, ભૂખ લાગે ત્યારે મનવાંછિત ભેજનથી, તરસ લાગે ત્યારે ઠંડા પાણીથી, વાત પિત્ત કફ વગેરે રે આવે ત્યારે ઔષધોપચારથી, ભૂત, પિશાચ, વ્યંતરને ઉપસર્ગ (દુઃખ) આવે ત્યારે મંત્ર વગેરેથી બચાવી આ શરીરને અખંડ સુખી રાખું એ વિચાર કરે, પિતાને ગેરે અને તેજસ્વી ચહેરા તથા પુષ્ટ શરીર જોઈ ખુશી થાય, અભક્ષ્ય વગેરે પદાર્થથી શરીરને પિષણ કરવાની ઈચ્છા કરે, પિતાનું શરીર, સ્વજનસંબંપીઓ અને સંપત્તિને નાશ કરનાર જેઓ હોય, તેને સંહાર