________________
કરવાને વાસ્તે અનેક ઉપાયની રચના કરે પિતાનું શરીર, ધન, વગેર બીજાના તાબામાં હોય તેને સ્વતંત્ર કરવાને અનેક યુક્તિકોના જે વિચાર થાય, તે તમામ વિષય સ૨ક્ષણ નામે વૈદ્રધ્યાન સમજવું.
એ પ્રમાણે આ ધ્યાનના અનેક ભેદ છે. પરંતુ બધાનું તાત્પર્ય એ છે કે, આ ધ્યાનમાં વિશેષ કરીને પિતાના રક્ષને અને બીજાને પરિતાપ ઉપજાવવાનેજ વિચાર રહે છે, તેટલા માટે એને રૌદ્ર (ભયંકર) ધ્યાન કહ્યું છે. આ
દ્વિતિય પ્રતિશાખા–રદ્રયાનીનાં લક્ષણ सूत्र-रुहस्सणं झाणस्स चत्तारि लख्खणा पण्णत्ता तं जहा . १ उसणदोसे, २ बहुलदोसे, ३ अण्णाणदोसे, ४
आमरणांतदोसे.
અર્થ રદ્રધ્યાનીનાં ચાર લક્ષણ છે. ૧ હિંસા વગેરે પાપને વિચાર કરે, ૨ વિશેષ (ઉપરાઉપર અખ) વિચાર કર, ૩ અજ્ઞાનીઓનાં શાસ્ત્રને અભ્યાસ કરે, ૪ મત થાય ત્યાં લગી પાપને પસ્તા ન કરે.
રૌદ્ર એટલે ભયંકર છે જે ધ્યાનનું નામ, વિચાર અને કર્તવ્ય છે. વળી એ ધ્યાનનું સ્વરૂપ ભયંકર હોય એ તે સ્વાભાવિકજ છે. કેઈપણ વિચારે મગજમાં રમણ કરી આકૃતિ પારણું કરે છે અને પછી કર્તવ્યમાં મૂકવાને શરીરને ઉશ્કેરે છે.
શૈદ્રધ્યાન થવાથી ભયંકર કામોમાં જે પ્રવૃત્તિ થાય છે તેના ચાર મુખ્ય ભૂદ શ્રી ભગવાને ફરમાવ્યા છે.