________________
૨૪૦
પરિણામાની વિશુદ્ધિ કરવા એવા વિચાર કર્યા કરે છે કે આ શરીર એતા અહિરાત્મા છે, પુગળાના સોગથી ઉત્પન્ન થયેલ છે અને તે છેાડવા યોગ્ય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવ્યું છે કેઃ— नो इंदिग्गज्ञ अमुत्तभावा, अमुत्तभावा वि य होइ णिच्चो ॥ अझत्थहेडं निययस्स बंधो, संसारहेडं च वयंति बंधं ॥
ઉત્તરાધ્યયન અધ્યયન ૧૪ ગાથા ૧૯.
અર્થાં--જે મૂત્ત પદાર્થ (રૂપી પદાર્થ) છે તેજ ઇંદ્રિયેાથી ગ્રહણ થાય છે, અને જે ઇંદ્રિયાથી ગ્રહણ થાય તે પદાર્થ જડ હાય છે, ચૈતન્ય તા અમૂત્ત (અરૂપી) છે, તેને ઇંદ્રિયે ગ્રહણ કરી શકતી નથી, માટે તે અજડ, અવિનાશી, અને નિત્ય છે. અનાદિકાળથી દેહાધ્યાસ ( દેહનેજ આત્મા માનવાનીઢિ ) ના કારણે જડ અને ચૈતન્ય, દૂધ અને ઘીની માફક સ''ધ પામી એકરૂપ થઈ ગયેલ છે. એ જડ અને ચૈતન્યને સંબધ છે. તેજ આ સ'સારનું મૂળ કારણ છે. એ અનાદિના સંબધનું નિકંદન કાઢવા સારૂ શ્રી આચારાંગ સૂત્રમાં ક્માવ્યું છે કેઃ
--
ને ઘાં ગામે, સે વદુ નામ, જે વદુ નામે, તે ઘુળ નામ. આચા ॰, અધ્ય૦ ૩, ઉદ્દેશ ૪, સૂત્ર ૨૧૧.
અ--> એકને (ફક્ત મેહને ) નમાવે, તે ઘણાને (સર્વે કર્માંને ) નમાવે, અને જે ઘણાને નમાવે છે, તે એકને ( મમત્વને ) નમાવશે વળી તેજ સ્થળે ર૧૩ મા સૂત્રમાં ફરમાવે છે કેઃ
एवं विगिंचमाणे, पुढो विगिंचर, पुढो विगिंचमाणे, एगं विगिंचइ. અરે એક (માહ)ને ખપાવે છે, તે સકના ખ પાવે છે, અને જે સર્વને ખપાવે છે, તે એકને ખપાવે છે (=ક્ષય કરે છે), વગેરે વિચારા કરી, શરીરમાંથી આત્મબુદ્ધિના ત્યાગ કરી, મમત્વ ભાવ ઉતારી, અંતર આત્માની તક દ્રષ્ટિ મતાવવી.