________________
૨૩૯
છે. એ આત્માના ત્રણ સેંક
તે પદાર્થ તે આત્મા કર્યો છે (૧) અહિરાત્મા, (૨) અતરાત્મા, (૩) પરમાત્મા,
99
પ્રથમ પત્ર- બહિરાત્મા, જ
(૧) અહિરાત્મા—જે આ હાડકાંના પાંજરાજેવું, ઢાઢી, માંસ, પરૂ વગરે ધાતુથી ભરેલુ, રરંગબેરગી ચામડીથી મઢેલુ મનુષ્ય અને તિર્યંચ (પશુ વગેરે) નું પ્રત્યક્ષ શરીર છે તે, અશુભ પુદ્દગળાથી અનેલુ નરકમાં રહેલા જીવાનું શરીર છે તે, તથા જીલ પુટ્ટુગળાથી બનેલુ દેવલાકમાં રહેલા દેવતાઓનું શરીર છે તે શરીરાતે બહિરાત્મા કહે છે. અજ્ઞાની જીવે એ તુલન વલન કરતા શરીરનેજ આત્મા માની બેઠા છે. તેઓ પોતાના શરીરને હાથ લગાડી કહે છે કે, હું ગારા છું, હું કાળા છું, લાંબે છું, નાના છું, જાડા છું, પાતળા છું, મારૂ છેદન ભેદન થાય છે, મારાં અગાપાંગ દુઃખે છે, રખે મારા આત્માને વિનાશ થઈ જાય; એવા અજ્ઞાની જીવા ઇંદ્રિયાના શબ્નાદિક વિષયેાના પાષણમાં મજા માની બેઠા છે. હું સ્ત્રી છું, પુરૂષ છું, નપુસક છું, વગેરે વિચારો કરી પરસ્પર ભાગમાં આનંદ માને છે, અને હાયવાય પણ કરે છે. મતલબ કે જે જીવા શરીરનેજ આત્મા માને, શરીરના સુખ દુઃખને આત્માના સુખ દુઃખ ગણે, શરીરની પુષ્ટિથી આનંદમાં આવી જાય અને શરીરની નબળાઈ તથા કષ્ટથી પેાતાને દુ:ખી ગણે તેએ અહિાત્માનેજ આત્મા માનનારા ખાળ જીવા છે.× શુદ્ધ ધ્યાનના ધ્યાનાર આ અનાથિી હેરાન કરનાર અસદુભાવને મટાડવા, દેહાધ્યાસ છેાડવા, અને * श्लोक - देहात्मबुद्धिजं पापं, न तद् गौवध कोटिभिः ॥ आत्माहं बुद्धिजं पुण्यं, न भूतो न भविष्यति ॥ १७॥ અથ—શરીરનેજ જે આત્મા માને છે. તેને કરાડા ગાયાના વધ કરતાં પણ અધિક પાપ લાગે છે; અને હું આત્મા છું, દેહ નથી એવા વિચાર કરનારને જે પુણ્ય થાય છે તે ત્રણે કાળના પુણ્યથી પણ વધારે છે.