________________
૨૩૮
यस्तु विज्ञानवानास्त स मनस्कः सदा शुचिः॥ स तत्पद मवाप्नोति यस्मादभूयो न जायते ॥२॥
અર્થ–જે વિવેક રહિત મનુષ્ય મનની પાછળ દેડે છે, તે સદા અપવિત્ર રહે છે, તેને શાંતિ પદની પ્રાપ્તિ થતી નથી, પણ તે અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. ૧
વળી જે વિવેકવંત મનને જીતે છે તે નિરંતર વિશુદ્ધ ભાવવાળ હોય છે, તેને પરમાનંદ પદની પ્રાપ્તિ થાય છે કે જેથી ફરી અવતાર ધારણ કર ન પડે.
હવે તે એકાગ્રતા તથા ધ્યાન કઈ વસ્તુનું કરવું તે જણાવે છે.
પ્રથમ પ્રતિશાખા–“આત્મા.” सूत्र-जे एगं जाणइ, से सव्वं जाणइः जे सव्वं जाणइ, से एगं जाणइ.
આચારાંગ અ૦ ૩, ઉદેશ ૪ સૂત્ર ૨૦૯. અર્થ–જે એકને જાણે છે તે સર્વને જાણે છે, અને જે સર્વને જાણે છે, તે એકને જાણે છે
જેને જાણવાથી સર્વજ્ઞતાને લાભ થાય છે તે આ એક પદાર્થ કેણ છે? કે છે? તેનું સ્વરૂપ હવે દર્શાવે છે. *
एको भावः सर्वथा येन द्रष्टः। सर्वे भावाः सर्वथा ते न द्रष्टाः ॥ सर्वे भावाः सर्वथी येन द्रष्टाः । एको भावः सर्वथा तेन द्रष्टः॥१॥
અથ–જેણે એક પદાર્થને પ્રતિપૂર્ણ રૂપથી જોયો છે તેણે સર્વ પદાર્થોને પ્રતિપૂર્ણ રૂપથી જોયા છે; વળી જેણે સર્વ પદાર્થને પ્રતિપૂર્ણ રૂપથી જોયા છે તેણે એક પદાર્થને પ્રતિપૂર્ણ રૂપથી જે છે, दुहा-निज रूपे निज वस्तु है, पर रूपे पर वस्त,
जिसने जाणा पेच यह, उनने जाणा समस्त.