________________
૧૦e.
गाथा-कल्लाण कोडि कारणी, दुरंत दुरया दूर ठवणी।।.
संसार भवजल तारणी, एगंत होइ सिरि जीवदया ॥
અર્થ કોડે કલ્યાણને જન્મ આપનારી, દુર્દત = ભારે) પાપને નાશ કરનારી, સત્પુરૂષના સ્થાનરૂપ, સંસારરૂપી મહાસાગરમાં તરવાને નાવ સમાન, વગેરે અનેક સુકાની કરનારી તથા સલ્ફળ દેનારી શ્રી જીવદયા એકજ છે.
A દયા એજ ધર્મનું મૂળ છે. સર્વ મતમતાંતર એક દયાના આધારે જ ચાલી રહ્યા છે. દયા–અનુકંપા એ ધર્માત્મા જેનું પરમ લક્ષણ છે. એવી રીતની પરમ પવિત્ર દયાને ધર્મસ્થાની જીવ
હા પિતાના આત્મામાં નિવાસ કરી રાખે છે, એટલે તેમાં સદા દયા ભાવ રહે છે. એ . મને દુઃખ થાય છે તેવું જ તેને થાય છે. એમ પ્રભુ પિતે ફરમાવે છે. એવા મહા દયાળુ પ્રભુને છકાયના જીવોની હિંસા કરીને ખુશી કરવા ચહાય છે એ કેવી જબરી મેહ દશા !!
*श्रेणिक राजाने सुत, हाथी भव दया पाली, मेघरथ दया काज, मांड दीयो मरणो; धर्म रुचि दया धार, कर गया खेवो पार, श्रेणिक पडह वजायो, सूत्रमें हे निरणो; नेमजीने दया पाली, छोड दी राजुल नारी, मेतारज दया पाली, मेट दीयो मरणो; तेवीसमा जिनराय, तापसके पास जाय, जीवने बचा दीयो, नवकारको सरणो; सवैयो सवायो कीयो, धनाक्षरी नाम दीयो, વિજયા જ પશે, ગો રે વાવો તરણો છે ?
(NIRામી મહારાજ).