________________
દયાળુ છે બીજા ને દુઃખી દેખી તેના પર કરૂણા આણે છે. ત્રસ અને સ્થાવર અને શારીરિક (રેગ વગેરે)અને માનસિક (ચિંતા વગેરે) દુખેથી હેરાન થએલા દેખી તેના પર અનુકંપા લાવે છે. હાલપણુ ઘણુ દયાવંત છ કેઈ બહેરા માયુસને જોઈ વિચાર કરે છે કે આ બિચારા જીવને પાપને કે ઉદય છે કે તે સાંભળી શકતું નથી. બહેરે અને આંધળે એમ બંને રીતે દુઃખી હોય તેને જોઈને વળી વિશેષ દયા આવે છે.' એજ પ્રમાણે કેઈને અંગ ઉપાંગથી રહિત, અન્ન વસ્ત્ર વિનાને અને રોગથી પીડિત જોઈ અતિશય દયા આવે છે. તિર્યંચ પશુઓ તે બિચારાં અન્ન, વસ્ત્ર, ઘર, વિનાનાં નિરાધાર છે. પરાધીનપણે ભૂખ, તરસ, ટાઢ, તાપ, વગેરે અનેક દુઃખે ભેગવે છે. તિર્યંચ પંચેન્દ્રિયથી ચારેંદ્રિય જીવને દુઃખ વધારે છે કારણકે એક ઈદ્રિય ઓછી છે, રેંદ્રિયથી તે ઈદ્રિયમાં, તે ઈદ્રિયથી બેઈદ્રિયમાં, બેઈદ્રિયથી એકેંદ્રિયમાં અને એકેદ્રિયથી નિગોદ (કંદમૂળ વગેરે) માં દુઃખ અધિક છે. નિગોદમાં તે એક શરીરમાં અનંત જી એકત્ર થઈને રહેલ છે. એક મુહૂર્તમાં (૪૮ મિનિટમાં) ૬૫૫૩૬ જન્મ મરણ કરે છે. એટલી બધી પરાધીનતા છે કે દુઃખથી છૂટવાને ઉપાય કરવાની શક્તિ તે દૂર રહી પણ પોતાનું દુઃખ બીજાને જણાવી પણું. શક્તા નથી! બિચારા પામર બની કરેલાં કર્મોનાં ફળ ભેગવે છે. એવા રાંક જીની ઘાત કરનારા છ નવા કર્મોના બંધ પાડે છે અને તેનાં ફળ ભોગવવાં પડશે ત્યારે તેનાપણ એવા જ હાલ થશે. આવું જ્ઞાનથી જાણનાર ફકત જિનેશ્વર દેવના અનુયાયીઓજ છે. એ અનુયાયીઓ (જેન લેકે) જ બધાજને અભયદાન આપે છે,
એકેંદ્રિય જીવની હિંસા કરતાં બેઈદ્રિયની હિંસામાં વધુ પાપ છે, બેઈદ્રિયની હિંસાથી તેઈદ્રિયમાં, તેઈદ્રિયથી ચોરેંદ્રિયમાં અને ચોદિયથી
ચંદ્રિયની હિંસામાં વિશેષ પાપ છે. એની મતલબ એવી છે કે ઉચ્ચ સ્થિતિના જીવોનાં પુણ્ય નીચેના જીવો કરતાં અનંત ગણું વધારે છે.