________________
૧૦૨ બાકી બધા ધર્મોમાં તે જીવઘાતનું ભારે ઘમસાણ મચી રહ્યું છે. મારાં મહાન પુણ્ય છે કે શ્રી જૈન ધર્મનું જ્ઞાન મને પ્રાપ્ત થયું. સુયગડાંગ સૂત્રમાં પ્રભુએ ફરમાવ્યું છે કે Trળો સાદ, નં હિંસ વિંગ” અર્થાત્ નિશ્ચયપણે જ્ઞાન પ્રાપ્તિ કરવાને સાર એ છે જે કંઈ પણ જીવની કિંચિત્ માત્ર હિંસા કરવી નહિ. આથી હવે હું મન, વચન અને કાયાના શુદ્ધ જેગથી બધા ને અભયદાતા બનું. બધા સાથેનાં વૈર વિરોધી નિર્વતું કે જેથી મને મેક્ષમાં જતાં કઈ પણ જાતની કેઈના તરફથી હરકત થાય નહિ. આ પ્રમાણે દયા મેક્ષને ખરેખ હેતુ છે.
બંધ. કર્મ બંધન છૂટવાથી જ જીવને મોક્ષ મળે છે, એટલા માટે મુમુક્ષુ જીવે બંધનું સ્વરૂપ જાણવાની આવશ્યકતા છે. એ બંધનાં કારણે સૂત્રમાં ૪ બતાવ્યાં છે તે “Tય ટિફ રસ પથા' અર્થાત (૧) પ્રકૃતિબંધ, (૨) સ્થિતિબંધ (૩) અનુભાગબંધ (૪) પ્રદેશબધ. આ ચારે બંધનું સ્વરૂપ લાડુનું દ્રષ્ટાંત લઈ જણાવે છે.
(૧) પ્રકૃતિબંધ–પ્રકૃતિ એટલે સ્વભાવ. સુંઠ વગેરે નાખીને બનાવેલા લાડુમાં જેમ વાયુ રેગ હણવાને સ્વભાવ છે તેમજ જ્ઞાનાવરણીય કર્મને સ્વભાવ એ છે કે જ્ઞાનને ઢાંકી દે. (૨)
જેમ કેઈ ગરીબને ગાળ દેવામાં આવે તે કઈ ભાવ પૂછતું નથી. પણ કોઈ મોટાને ગાળ દેવામાં આવે તે ભારે કષ્ટ ઉઠાવવું પડે છે. જે છ જેટલી ઉચ્ચ સ્થિતિ પામ્યા છે તેટલા જ તેઓ આત્મ કલ્યાણની નજીક આવ્યા છે એમ ગણવું. એને મારવા તે તેના આત્મકલ્યાણની જબરી વાત કરવા બરોબર છે, એકેંદ્રિય જીવોની ઘાત કર્યા વગર ગૃહસ્થાશ્રમ ચાલી શકતો નથી, તે પણ તેમાં રાંભાળથી વર્તતાં પણ લાભ છે. . - સૂયગડાંગ પ્ર.શુ.ના પ્રથમ અધ્યયનને ઉદેશે ૪ ગાથા ૧૦મી.