________________
ર
ભાગમાં ૩૪૩ ઘનાકાર રાજી જેટલા ક્ષેત્રમાં લાક છે. લાકના મધ્યમાં ૧૪ રાજુ લાંખી ને ૧ રાજી પહેાળી ત્રસનાળ છે. તે ત્રસનાળમાં ત્રસ અને સ્થાવર જીવા ભરેલા છે. લેાકના છેક ઉપરના ભાગમાં મેાક્ષસ્થાન છે, જે જીવ કર્મથી મુક્ત થઈ જાય છે તે સિદ્ધ ક્ષેત્રમાં વિરાજે છે. સિદ્ધ ક્ષેત્રમાં ગયા પછી જીવને કદાપિ ચલાયમાન થવું પડતુ નથી. ત્યાં જીવ હમેશાં નિરામય સુખમાં લીન રહે છે. હું આત્મા ! એ સ્થાનને મેળવવાના ઉપાય કર.
ve
૧૧ મેધ બીજ દુર્લભ ભાવના—અધી વસ્તુએ મળવી સુલભ છે પણ એધખીજ જે સમ્યકત્વ રત્ન તેની પ્રાપ્તિ થવી અતિ કઠણુ છે. ધમીજની પ્રાપ્તિ વિશેષે કરીને મનુષ્ય જન્મમાંજ થાય છે. “કુછદ્દો વહુ માનુસો મન ” એટલે મનુષ્ય જન્મ મળવા ઘણા મુશ્કેલ છે. અઠ્ઠાણું ખેલની અલ્પ મહુવ વિધિમાં પહેલાજ ખેલમાં કહે છે કે ‘ સર્વથી ઘેાડા ગ જ મનુષ્ય ’ એ ખેલના વિસ્તાર આ પ્રમાણે છે. ૩૪૩ રાજી ક્ષેત્રના સંપૂર્ણ લાક જીવથી ઠાંસા ઠાંસ ભર્યાં છે, વાળના અગ્ર ભાગ જેટલી જગા પણ ખાલી નથી. એ લાકમાં ત્રસજીવે તે ફક્ત ૧૪ રાજીની ત્રસનાળમાંજ છે. જેમાંથી છ રાજુ નીચે નરક અને છ રાજુમાં કંઈક ક્રમ પ્રમાણમાં સ્વર્ગ છે. જેની વચમાં ૧૮૦૦ જોજનની જાડાઈવાળા અને ૧ રાજી પહાળાઈવાળા તિર લેાક છે. એ તિરચ્છા લાકમાં અસ ંખ્ય દ્વીપ સમુદ્ર છે. અને એ દ્વીપ સમુદ્રાની વચમાં ૪૫ લાખ જોજનના મનુષ્ય લેાક ગણાય છે. એ ૪૫ લાખજોજનમાંથી ૨૦ લાખ જોજન જગા તા સમુદ્રે રાકી છે. કેટલીક જગામાં પૂર્વાંતા, નદીઓ, વન, વગેરે છે. માત્ર ૧૦૧ ક્ષેત્ર મનુષ્યનાં છે. એ ૧૦૧
* ૩૮૧૨૭૯૭૦ મણુ લાઢાને એક ભાર થાય છે એવા હજાર ગાળા ભેગા કરી એક ગેાળા બનાવીએ, એ ગાળાને કાઇ દેવતા બહુજ 'ચેથી નીચે નાંખે તે તે છ મહિના, છ દિન અને છ ઘડીમાં જેટલી જગ્યા ઓળંગે તેટલી લંબાઈને ૧ રાજી કહે છે,