________________
૭. આશ્રવ ભાવના–જેમ કાણુંવાળું વહાણ પાણીમાં ડૂબી જાય છે તેવી રીતે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય વગેરે પાપરૂપી પાણી, આત્મારૂપ વહાણમાં શુભ અશુભ ગરૂપો કાણાંની મારફતે પ્રવેશ કરે છે અને આત્માને સંસારરૂપી સમુદ્રમાં ડૂબાડે છે. એવું જાણું આસવને છેડી આ આત્માને સંસારરૂપી સમુદ્ર માંથી બચાવવાને ઉપાય કરવે.
૮. સંવર ભાવના--આસવ ભાવનામાં આત્માને કેણુ કેવી રીતે ડૂબાડે છે તે બતાવ્યું. હવે એ બાવનારાને આવવા ન દેવાને ઉપાય તે સંવર છે. સમ્યકત્વ, અપ્રમાદ, અકષાય અને શુભ સ્થિરજગ એ એનાં અંગ છે. એ બધા ગુણેમાં આત્માને રેકી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી ત્રણ રત્નને અક્ષય ભંડાર હાથ કરી સંસાર સમુદાને કિનારે જઈ મોક્ષરૂપી નગરીમાં પહોંચવું.
૯ નિરા ભાવના જીવનો સ્વભાવ તે મેક્ષમાં પહેંઅવાજ છે પણ અનાદિથી ચૂંટેલાં કર્મરૂપી દબાણુથી દબાઈ જઈ પહોંચી શક્તા નથી. જેવી રીતે તુંબડાને સ્વભાવ તે પાછું ઉપર રહેવાનાજ છે પણ તેના પર કઈ માટી અને શણુના આઠ લેપ સુકવી સુકવીને લગાવે, પછી પાણીમાં મૂકે તે તરતજ તાળીએ બેસે છે. તળીએ ગયા પછી પાણીને સંગ લાગે રડતાથી અનેક લેપ ગળવા માંડે છે અને તેથી તે ઉપર આવે છે. તે રીતે જીવરૂપ તુંબડું આઠ કર્મરૂપી લેપથી સંસાર સાગરમાં ડી ગયું છે. તે લેપને બાર ભેદરૂપી તપશ્ચર્યા વગેરેથી મુમુક્ષુ જન ગાળે તે તેજ તુંબડું સંસારને અગ્ર ભાગ જે મોક્ષ સ્થાન ત્યાં જ ચીર અનસ અને અક્ષય સુખ મેળવે છે.
૧ લોકલાવના અનંત આકાશરૂપ અલકના મધ્ય
-—
- - ઘા •
-