________________
૩૩ વધારે કિંમત ઉપજાવે છે અને પછી ખુશી થાય છે. વળી જનાં લૂગડાંને રંગ વગેરેથી નવાં જેવાં બનાવે, બેટાં ઘરેણાંને સાચાં જેવાં કરે, સારો માલ બતાવી ખરાબ માલ દઈ આનંદ માને, પિતાનાં સગાં કે મિત્રે, વિશ્વાસ રાખી છૂપી રીતે ધન, ઘરેણાં કે કંઈ થાપણ મૂકી ગયા હોય એને દબાવી રાખી તે ધણીને ન આપે, જૂઠી સાક્ષીઓ ઉભી કરી જૂઠા દસ્તાવેજ બનાવી કેઈના પૈસા, ઘર વગેરે પડાવી ખુશી થાય, એ રીતે વેપારના અનેક કામમાં દગાબાજી કરે, અને પ્રપંચથી બીજાને ઠગવાને વિચાર કરે તેને મૃષાનુબંધી રદ્રધ્યાન કહે છે.
પિતાને મન મા જઠ પંથ ચલાવી વીતરાગ પ્રભુએ કહેલ શાસ્ત્રીય ધમે છેડી અનેક કલ્પિત ગ્રંથ, ચરિત્ર વગેરે બનાવી બિચારા ભેળા અને ભરમમાં પાડે, હિંસાને માર્ગ બતાવી, શુદ્ધ દયા માર્ગથી છોડાવી મનમાં આનંદ માને કે મેં આટલાં ગામે અને આટલાં માણસ મારાં કર્યા, જ્ઞાનવત, આચારવંત, શુદ્ધ જિનેશ્વર પ્રભુના માર્ગના પ્રરૂપક, ક્ષમાશીલ, બ્રહ્મચારી વગેરે ધર્મ દીપાવનાર સાધુની કે શ્રાવકની મહિમા સાંભળી તેમના પર ઈર્ષા લાવે, એમનું અપમાન કરીને એમના શિરપર જૂઠું કલંક ચડાવીને નિંદા કરે, પિતાની જૂઠી વાતને બીજાઓ સ્વીકારે તેથી હર્ષ આણે, કન્યાદાન, તુદાન વગેરે
મનહર–સજજનક દેખ કર, દુર્જન કરત કે૫,
બ્રહ્મચારી દેખ કામી, કાપ કરે મનમેં; નિશકે જમૈયા નાકે, દેખ કેપ કરે ચેર, ધર્મવંત દેખ પાપી, ઝાળ ઉઠે તનમેં; શૂરવીર દેખકર, કાયર કરત કેપ, કવિઓકે દેખ મૂઢ, હાંસી કરે જનમેં; ધનકે ધનીકે દેખ, નિર્ધન કો૫ કરે, વિનાહિ નિમિત્ત ખાખ, ડારે તિહુપનમેં,