________________
૪૭
કર, ગુણવાનાને નમસ્કાર ન કરે; ગુણી જનને બીજા નમતા કાય તે તેને અટકાવે, અને સ્વચઢે ચાલે તે માનહીન થાય.
(રર) પ્ર૦-માનવત શાથી થાય?
ઉ--તીર્થંકર, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, સમ્યક્દ્રષ્ટિ (સમકિત પામેલા હાય તે), જ્ઞાની, ગુણી, ધર્મમાં દ્વીપકરૂપ, એવા મહાજનાના ગુણગ્રામ કરે, તેમના ગુણ દીપાવે, તેમની વિનયભક્તિ કરે, તેમની કીર્તિ સાંભળી રાજી થાય, તેને પાતે વંદના કરે ને બીજા પાસે કરાવે, પાતે ગુણીજન છતાં પેાતાના ગુણા છુપાવે, હમેશાં પાતે નમ્ર રહે, તા બધે સ્થળે સન્માન પામે,
(૨૩) પ્ર૦-—લેશી કુટુંબ શાથી મળે ?
ઉ—કુટુંમમાં ઝગડા કરાવે અને કુટુંબના ઝગડા દુખી ખુશી થાય તા જીઆળુ કુટુંખ મળે.
(૨૪) પ્ર૦—સારૂં કુટુંમ શાથી મળે?
—કુટુંબમાં સપ કરાવે, ગરીબ કુટુંબને મદદ આપે અને કુટુંબમાં સંપ દેખી રાજી થાય તે સુખદાતા કુટુંબ પામે, (૨૫) પ્ર૦-- રોગી શાથી થાય ?
ઉ-રાગીઓને સતાપે, તેની નિંદા અને હાંસી કરે, ઓસડ દેવામાં અંતરાઈ નાંખે, રોગ વધારી અશાતા ઉપજાવવાના ઉપાય કરે, અને સાધુ મહારાજનાં મલીન વજ્ર દેખી દુગા (છિદ્ર છિટ) કરે તે રોગિષ્ઠ થાય.
(૨૬) પ્ર॰~~ નિરોગી કાયા શાથી થાય ?
ઉગરીખ અને દુઃખી માણસાને રાગી દેખી તેની દયા આણે, તથા સુખ ઉપજાવે, સાધુ અને સાધ્વીને આસડનું દાન કે તેા તે નિરોગી થાય.
(૨૭) પ્ર૦—ક્રુર સ્વભાવના ાથી થાય ?