________________
૧૪૪ ઉ૦-ખરાબ સેબતમાં આનંદ માને, સત્સંગથી અલગ રહે, વાત વાતમાં તપી જાય, અને નરકમાંથી જીવ આવ્યે હેય તે તે ર સ્વભાવને થાય. (૨૮) પ્ર–મળતાવડે શાથી થાય?
ઉ–સાધુનાં દર્શનથી પ્રસન્ન થાય, કુસંગને ત્યાગ કરે, ખરાબ વચન સાંભળી ધીરજ રાખે, મળેલી વસ્તુથી સંતોષમાં રહે, અને દેવગતિમાંથી આવેલે જીવ હોય તે તે સારા સ્વભાવને મલતાવડે થાય. (૨૯) પ્ર--પાપી જીવ શૌથી થાય?
ઉ–-લોકેને ધર્મથી ભ્રષ્ટ કરે, સાચા ધર્મની નિંદા કરે, બેટા ધર્મને મહિમા વધારે, અને અધમીઓની સબત કરે તે જીવ પાપાત્મા થાય છે ? (૩૦) પ્ર.--ધર્માત્મા જીવ શાથી થાય છે ?
ઉ––અધમ ધમ બનાવે, અને ધર્મની ચડતી તન ધનથી કરે તે ધર્માત્મા જીવ થાય છે. (૩૧) પ્ર—બળહીણ શાથી થાય છે?
ઉ–ગરીબને દુખ આપે, તેમની સાથે ઝગડા કરે, તેમને માટે અને બાંધે, અને પિતાના બળને ગર્વ કરે છે તે નબળે થાય છે. (૩૨) પ્ર--બળવાન શાથી થાય છે?
ઉ–ગરીબ અને અનાથ પર દયા રાખી તેમને શાંતિ ઉપજાવે, સંકટમાં સહાય કરે, અને અન્ન વસ્ત્ર વગેરે આનંદથી આપે, તે બળવાન થાય છે.
(૩૩) પ્રકાયર શાથી થાય છે?