________________
જાવ .
૧૪૫ - ઉ-બીજા ને ભય ઉપજાવે, દ્વારકા પાડે, આબર ટે, રાજા, પંચ, ચાર, સર્ષ, ઝેર, અગ્નિ, પાણી દેવ બત, વગેરે ભયંકર વસ્તુઓનું નામ લઈ બીજાને બીવરાવે, પશુઓને ત્રાસદાયક બનાવીને અથવા ચમકાવીને રાજી થાય તે કાયરપણું પામે છે. (૩૪) પ્ર --શુરવીર શાથી થાય?
ઉદીન, દુઃખી, અને અપરાધીને અભયદાન દઈને ભયથી બચાવે અને ઉપદ્રવ મટાડે તે શૂરવીર થાય.
(૩૫)–પ્રલેભી શાથી થાય? - ઉ––દ્રવ્ય છતાં દાન ન દે, દેતે હોય તેને ન દેવા ? દાન દેનારને જોઈ પિતાને ખેદ થાય, દાન દેનારની નિંદા કરે, અને તૃષ્ણા ઘણીજ હેય તે તે કૃપણ એટલે લેભી થાય છે. (૩૬) પ્ર.–દાતાર શાથી થાય?
ઉત્તર--ગરીબ છતાં દાન આપે, બીજાને દાન દેતા જોઈ આનંદ પામે, સમર્થ હોય તે દીન અને દુઃખીનું રક્ષણ કરે, દાન દેવાની સદા ઈચ્છા રાખે, અને ધર્મની ચડતી સાંભળી રાજી થાય તે તે શ્રીમંત થઈ દાતાર પણ થાય. (૩૭) પ્ર–મૂર્ખ શાથી થાય છે?
ઉ૦–વિદ્વાને અને પંડિતની હાંસી. નિંદા, અવિનય, આશાતના કરે, જ્ઞાનના ફેલાવામાં અંતરાઈ નાંખે, જ્ઞાનનાં પુસ્તક અને સાધનોનો નાશ કરે, જ્ઞાનને તિરસ્કાર કરે, જ્ઞાનની ચોરી કરે, સાચાં શાસ્ત્રને જૂઠાં બનાવે, જૂઠાંને સાચાં બનાવે, તે મૂખ થાય છે. (૩૮) પ્ર–પંડિત શાથી થાય?
ઉ–વિદ્યાદાન આપે, વિદ્યાના ફેલાવામાં તન ધન ખર્ચ વિદ્વાને ને મહિમા વધારે અને ધર્મનાં પુસ્તક તથા સાધને મફત ફલાવે તે તે પંડિત થાય.
૧૯