________________
૧૪૬
(૩૯) પ્ર૦—પરાધીન શાથી થાય?
ઉ--બીજાને ખંધીખાનામાં નાંખે, બહુ મહેનત કરાવીને ઘેાડી મજુરી આપે, દેવદારાનાં ઘર લૂટે, તેની આબરૂ લે, કુટુંબને અને નાકરોને આહારપાણીની અંતરાઈ પાડે, તેમની પાસે જબરદસ્તીથી કામ કરાવે, પશુ અને પંખીને વાડામાં અગર પાંજરામાં રાકી રાખે, બીજાને પરાધીન દેખી ખુશી થાય, અને બીજાની સ્વાધીનતા લૂટી લે તે પરાધીન થાય.
(૪૦) પ્ર૦-~-સ્વાધીન (સ્વતંત્ર) શાથી થાય ?
ઉ——કુટુંબને અને નાકરીને સંતાંપે નહિ, તેમને આહાર, વસ્ત્ર, ઘર આપી શાતા ઉપાવે, શક્તિ ઉપરાંત કામ ન કરાવે, મનુષ્ય, પશુ, પક્ષી, વગેરેને બંદીખાનાથી છેડાવીને તેને સ્વતંત્ર બનાવે, પોતાની ઇચ્છા પ્રમાણે ન વર્તતાં ગુરૂ મહારાજના હુકમમાં વર્તે તે સ્વતંત્ર થાય છે.
(૪૧) પ્ર૦--કુરૂપવાન શાથી થાય છે?
ઉ—પોતે રૂપવાળા હોઈને અભિમાન કરે, બીજા સ્વરૂપવાન હાય તેની નિંદા કરે, કદરૂપાની હાંસી કરે, અપમાન કરે, અને આળ ચડાવે, વળી શણગાર બહુ સર્જે તે તે કુરૂપવાન થાય. (૪૨) પ્ર૦—સ્વરૂપવાન શાથી થાય છે?
૯૦~~પેાતાની સુંદરતાના ગવ ન કરે, સુંદર સ્ત્રીએ વગેરેને વિકાર દ્રષ્ટિથી ન જુએ, કદરૂપાનેા તિરસ્કાર ન કરે, અને શિયળ પાળે તે સ્વરૂપવાન થાય છે.
(૪૩) ૫૦—ધનવાન છતાં ધનને ઉપભાગ શાથી ન કરી શકે ?. ઉ—બીજાઓને ખાવા, પીવા, વસ્ત્ર અને ભૂષણની અ’તરાઇ આપે, પોતે સમર્થ થઈને ભાગ ભેળવે અને આશ્રયે પડેલાંને ભાગવવા ન દે, બીજાને ભાગ અને ઉપભેગ ભાગવતા જોઇ તે અળ્યાં કરે; તે ધન મળ્યા છતાં ભાગવી નહિ શકે. (૪૪) પ્ર—સુખ વિલાસી શાથી થાય?