________________
सम्मत्त दसण रत्ता, अनियाणा सुक लेसामो गाढा ॥. इय जे मरंती जीचा, सुलहा तेसिं भवे बोहिं ॥२५७ ।। मिच्छा दंसण रत्ता, सनियाणा किण्ह लेसामो गाढा ।। इय जे मरन्ति जीवा, तेसिं पुण दुलहा बोहि ॥२५८ ।।
અથ–જે જીવ મ્યફવમાં પ્રેમાનુરાગી, નિયાણું (ફળની ઈચછા) ન કરનાર, અને નિર્મળ પરિણમી હશે તે આ ભવમાં અગર પરભવમાં સહેજે સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત કરી અખંડ સુખ (મેક્ષ સુખ) પ્રાપ્ત કરશે. પણ જે મિથ્યાત્વ પર પ્રેમાનુરાગી, નિયાણું કરનાર અને કૃષ્ણશી છે તેને સમ્યજ્ઞાન થવું દુર્લભ છે, તે મોક્ષ તે કયાંથી મળે?
નારકીમાં પણ સમકિત હોય છે અને જૈન ધર્મમાં જન્મી તેની કરણી કરનાર છવ વખતે મિથ્યાત્વી હોય છે માટે સમકિતી જીવે
સ્વધર્મના આચરણમાં રહેતાં છતાં મિથ્યાત્વીને કે પરધર્મોને જોઈ દ્વેષ કરવાનું નથી પણ અનુકંપા આણવી ઘટે છે. સમકિતી મનુષ્ય ચાર પ્રકારની ભાવના જે સમાનપર મૈત્રી, અધિકાર પ્રમોટ કે આનંદ, દુખી કે ઉતરતાપર કરૂણ અને સંસારના વ્યવહારિક 'કમ વગેરે પર માધ્યસ્થ વૃત્તિ (ભાવના) રાખવી,
આજલ જે કઈ ભાઇઓ પિતાને સમકિતી કહેવરાવતા હોય વા કેવળી પ્રભુની દ્રષ્ટિએ તેઓ સમકિતી તરિકે છપાઈ ગયા હોય તે તેનામાં દ્વેષ-અદેખાઈને તે નાશ હેજ જોઈએ. ગમે તેટલા ગ૭, સમુદાય, સંપ્રદાય કે સંધાડા જૈન ધર્મના કે બીજા ધર્મના હેયે તેના પર સમકિતી જીવ વેરભાવ કદી પણ આણે નહિ તે નિંદા તે શાનીજ કરે? સુધારવાનો પ્રયત્ન કરતાં છતાં ન સુધરે તે તટસ્થ ભાવ આણે, દયા દ્રષ્ટિથી નિહાળે, અને કર્મની વિચિત્રતા વિચારે.
' સમકિતની મહત્તા, સમકિતની અગત્યતા, ને સમકિતની કિંમત કેટલી ગહન છે તેને કંઈક ખ્યાલ આ ઉપરથી આવ્યું હશે-બેશક, કઈ ઉત્તમ સાધુ અગર સાધ્વી, કઈ પણ જૈનને સમકિત રનની "કિંમત સમજાવે અને દેવ, ગુરૂ ધર્મની ઓળખ આપે, નવકાર બતાવે તે ઘણું સારું છે, પણ સમ્યકત્વ રૂપી આ ઉત્તમ ગુણ કઇ