________________
૧૧૩
હશે? તેવી વાત સાંભળી તેઓ કહે છે કે આ અસંભવતી વાતે શી રીતે સાચી મનાય? પણ તેઓ એમ નથી વિચારતા કે આ બધાં અનંત જ્ઞાની મહારાજનાં મહાસાગર જેવાં વચનો મારી લેટા જેટલી બુદ્ધિમાં શી રીતે સમાઈ શકે? વીતરાગી પુરૂષ બેટું ભાષણ કદાપિ કરેજ નહિ, કેવળજ્ઞાનમાં જે નજરે દીઠું તેજ. ફરમાવ્યું છે. વળી આજ પણ જુઓ– (૧)-કોડ એસડ ભેગાં કરી તેનું ચૂર્ણ કરી તેમાંથી એક રાઈ જેટલું લઈએ તે તેમાં પણ કરોડમાંની દરેક ઔષધિને અંશ છે. આ મનુષ્યકૃત કૃત્રિમ વાત છે તે પછી કુદરતી રીતે થતા કંદમૂળના સૂક્ષમ કડકામાં અનંત જીવ હોય તેમાં આશ્ચર્ય શું? (૨) હાલ પણ હાથીનું મોટું અને કુંથવાનું નાનું શરીર છે, તે પ્રમાણે ગતકાળમાં મનુષ્ય વગેરેની વધારે અવઘેણું અને વધારે આયુષ્ય હોય તેમાં શું આશ્ચર્ય? (૩) હાથીને ઘણે દૂરથી આપણે જોઈ શકીએ છીએ અને કુથી સાવ નજીક હોય છતાં મહા મુશ્કેલીથી જોઈ શકાય છે. તે પછી કુંથવાથી પણ વધારે સૂક્ષમ પૃથ્વી વગેરેને જ હોય ને તે નજર ન આવે તે તેમાં આશ્ચર્ય શું? (૪) આજ પણ અન્ય પ્રદેશમાં મોટાં મોટાં શહેર છે, તે પ્રાચીનકાળમાં બાર બાર એજનનાં નગર અને શહેર હેય તે તેમાં શું આશ્ચર્ય? (૫) ક્ષેત્રના વિસ્તારની કેટિઘરની તથા મનુષ્યની વસ્તીની શંકા આણે છે. પરંતુ કેટિ શબ્દને અર્થ એક કડજ હોય એમ જ સમજવાનું કઈ કારણ નથી. હાલ પણ કઈ જગાએ ૬ અને કઈ જગાએ ૨૦ ને કી કહે છે. એ પ્રમાણે તે વખતે પણ કઈ મેટી સંખ્યાને કેડી કહેતા હશે. (૬) હાલ પણ એકેક મિનિટમાં હજારો રૂપીઆ વ્યાજ ચાલ્યું આવે એવા પૈસાદાર કૉડપતિ, અપતિ શ્રીમંત શેઠ બેઠા છે તે તે વખતે પણ ઈભપતિ વગેરે શ્રીમંત હોય તેમાં શું હરકત? (૭) આજ પણ લેઢાની સાંકળ તેડનાર રામમૂતિ જેવા બળવાન મનુષ્ય મજુદ છે તે ગતકાળમાં અનંત બળવાન હોય
૧